Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧૭
સાક્ષ ત્ લક્ષ્મી જેવી સતરાણી નામે રાજાની રાણી છે હવે તે દૈસિહુની સ્ત્રીને જીવ, જે સાતમા દેવલેન્કમાં દે.તા થયેા હતો તે ત્યાંથી ચ્યવીને ક્રમના વશથી તે વંસતદેવી રાણીને કુક્ષિમાં પુત્રીપણે આવી ઉપન્થે. ત્યારે રાણીએ રત્નનીમાલા સ્વપ્નામા દીકી, પછી તે રાણીએ ગનુ પ્રતિપાલના કરત થકાંએ પૂર્ણ માસે શુભયેગે. પુત્રીને જન્મ આપ્યા, ત્યારે પિતાએ જન્મ સ્થિપિત્તા મÌત્સવ કરી સ પદાનુસાર તે કન્યાનું રત્નાવલી એવુ' નામ પાડયું. તે રત્નાવલી અનુક્રમે માટી થઇને ચાસઢ કલાની તથા ખીજી ઘણી કલા, વિજ્ઞાનની વિજ્ઞાત થઈ. યૌવનાવસ્થા પામી ત્યારે મનહર થઇ. તે કન્યાનું પૂર્ણ ચદ્રવત્ મુખ, અમૃત સમાન અધર, મણિશ્રેણી તુલ્ય દાંતો, લક્ષ્મી સદશકતિ, એરાવત હાર્થી સમન ગમન, શરીરને પશ્મિત પારિજાત, વૃદ્ધ સમાનવાણી કામદુગ્ધા સરખી, માટે હું ચંદ્રમુખિ ! દેવાએ દુગ્ધાધિનું મથન કરેલું હશે શું ? એ કવિની ઉપેક્ષા છે. હવે વિતેજ રાજાના શિક્ષાવ્રત નામે પ્રધાનના વિબુધનામે પુત્ર વિમલ કીર્તિ રાજાના પુત્ર દેવરથનું વૃત્તાંત સાંભળી એકદમ અચે ધ્યાનગરીમાં આવ્યે ત્યા ૨ જદરખારમાં જઇ રાજાને હાથ જોડી પ્રશુામ કરી કહેવા લાગ્યું કે હું વિમલકી રાજા સુપ્રતિષ્ઠ નગરના રવિતેજ નામે રાજાએ વિનતિ પૂર્વ ક આપને કહેવરાવ્યું છે. જે આપને દેવરથ નામે કુમાર છે, તે સાક્ષાત દેવાથ જ છે, તેની અને દેવના રથની તુલ્યતા છે.
ધ્રુવસ્થની ગતિ અબ્યાહત છે, તેના હાથમાં ચદ્રરેખા, મત્સય, હાર્થી, ઘેાડા, લક્ષ્મી સ્વસ્તિકર્મી યુક્ત છે રૂડા મનવાળે ઔદાદિક ગુણેથી ભરપુર છે. તેનુ દેવરથ નામે યથા છે હવે તે દેવરધને જેમ વજ લગાવીએ તો શેલે તેમ તમારા વાસ્તવિક દેવન્થની સાથે રવિતેજ રાજાની કન્યાના સબધ એડીએ તો ખૂમ જ Àાસે, ત્ જા ચલિત છે ત્યારે કુંવરી અચલ છે આટલે જ તફાવત છે. કુંવરી પશુ અત્યંત રૂપ, સૌંદર્યાં, ઔદાય કિ, અનેક કલાએથી તે યુક્ત છે. સરખે સરખા ગુણેાથી યુક્ત એવી કન્યા પરજીવી કાને ન ગમે ? હવે તે કન્યાને પરણવા માટે તે તિતેજ રાજા માટે સ્વયંવર અડપ રચાવ્યે છે. તેમા મેટા રાજપુરુષા, રાજકુમારે આવવાના છે તો દેવરકુમારને પશુ વરવાની ઈચ્છા ન હોય તો પશુ આવવુ જોઈએ અને વિતેજ રાજાળ્યે કહેવરાવ્યુ પણ છે, કદાચ દેવરથ સાથે તે કુંવરીનુ લગ્ન થશે તો આપણુને ખન્નેને આનદ થશે, આવુ તેિજ રાજાનુ કહેલુ વચન પ્રધાનના મુખી સાંભળી બુદ્ધિમાન મિલકીતિ રાજા પેાતાના વિજ્ઞાતપુત્ર દેવરથને એકાંતમ બેસાડીને કહે છે કે હે પુત્ર, તું સ્વયંવરમડપમાં જા, કારણ કે ત્યાં ઘણા રાજકુમારા મલવાના છે, પુણ્ય-અપુણ્યના નિણુંય કરવા માટે દ્યાવ્યા છે, રવિતેજરાજા કાર્નનુ પશુ અપમાન કરશે નડુિ એ પ્રમાણે પિતનુ વચન સાભળી પિતાની આજ્ઞાથી ચાતુ થી ત્યા જપુ કમ્પ્યૂલ કર્યું. પછી ત્યા ભલે દિવસે અતિ ચપળ ચતુર ઘેડાએ તથા મદ્રેકટપણાથી નાચતી એવી હસ્તીઓની ઘટાએ ચોના ચિત્કારથી સન્નાત લેાકાએ દેખાતા સારા થે, વિવિધ એવા આયુધાના સ બધથી વ્યગ્ર અને ચાલતા એવા પાયકા, પ્રયાણુને ચેાગ્ય એવા
'પૃ ૮