Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧૬૨
પરંતુ તેમ તે પાળતા નથી. અર્થાત્ તે કેવળ મુખથીજ ખેલે છે પણ તેમાંથી કંઈ પણ પાળતા નથી કેટલાક દશનવાળા પરિગ્રહધારી હાઇને ય વિક્રય એટલે અનેક પ્રકારના જે વ્યાપાર કરે છે, તેમાં કીડી પ્રમુખ જીવાને મારે મરાવે છે. તેમ પચન પાચન વિગેરેના આર લેને પણ કરે કરાવે છે. વળી કેટલાક દાનવાળા કંદ, મૂળ, ફળ, તેના આહાર કરવારૂપ ખાટાં તપ કરી શુષ્ક શરીરવાળા થાય છે અને દયાધમના પ્રલાપ કરે છે અને તે પૂર્વક્તિ કદ, મૂળ, ફળને વિષે જીવપણુ જાણુતાજ નથી કેટલાક જડ પુરુષો તે ધર્મને માટે યજ્ઞના કુડમાં નિરપરાધી એવા ખીચારા એકડા વગેરે પશુઓને હામી નાખે છે અને આપણા જેવા કાઈ પણ તેને જઈ પૂછે છે, કે આવા નિપરાધી ખીચારા જીવાને આ યજ્ઞકુંડમાં શા માટે હામે છે? અને તેનું Rsિ"સારુપ પાપ શા માટે ખાધે છે? ત્યારે તે કહે છે, કે આ યજ્ઞકુડમા જે પશુ ડામવા અને તેને નાશ કરવા તે કઈ હિંસા કહેવાતી નથી, કારણ કે યાજ્ઞિકી જે હિંંમા તે Rsિ'સાજ કહેવાય નßિ, વળી કહે છે કે આ જે પશુઓને યજ્ઞકુંડમાં અમે હેમીએ છીએ તેથી તે પશુઓને દેખવામાં તે નાશ જણાય ખરે પરંતુ તેને અમે નાશ કરતા નથી પણ ઉપકાર કરીયે છીએ કેમ કે? તે કુંડમાં હામેલા પશુએ સ્વર્ગમાં જાય છે. હવે તેમને પૂછીએ કે પશુઓના બદલે તમારા માતાપિતા પશુઓને વિગેરેને કુંડમા હામી તેને સ્વર્ગીમાં મેકલવારુપ ઉપકાર કેમ કરતા નથી ? એમ કરવાથી તે તમને મેટું પુણ્ય થાય ?
હે રાજન ! કહેવાનું કારણ એટલુ જ છે, કે તે લેકે મુખથી માત્ર કહે છે કે અમે ધર્મ પાળીચે છીએ પરંતુ પ્રત્યક્ષ તે હિ'સાજ કરે છે, માટે તે દનવાળા જેમ ખાફેલા અડદ અને કલુષિત અન્ન વગેરેનુ ભાજન કરે છે, તેમ ધર્મ અને અધર્મના કર્માએ કરી કલુષિત એવા ધર્માંને પશુ પાળે છે વળી હે રાજન ! તેવા ખીજા ઘણાજ દના છે, કે જેમા કેવળ દોષાજ ભરેલા છે અને નિર્દોષ મત જો જોઈચે, તે તે એક જિન તજ છે. કારણુ કે વિશ્વ જે છે, તે ઘણુથી, તાપમા તપાવાથી, કાપણીએ કરી કાપવાથી ’ પરીક્ષા કરેલા સુવર્ણને શુદ્ધ સુવર્ણની જેમ પૂર્ણ પરીક્ષાથી શુદ્ધ થયેલા જિનમતને શુદ્ધ કરી કહે છે. હવે તે કારણેા કહુ છું કે પ્રથમ તે જિતમતને વિષે દેવ જે માનેલા છે, તે ૧ દાનાંતરાય, ૨ લેાભાંતરાય, ૩ વીર્યાંતરાય, ૪ ભાગાતરાય, ૫ ઉપભેગાંતરાય, ૬ હાસ્ય, ૭ રતિ, ૮ અતિ, હું ભય ૧૦ હ, જુગુપ્સા એટલે નિદા, ૧૧ શેક, ૧૨ કામ ૧૩ મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન, ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ અને ૧૮ દ્વેષ એ અઢાર ઢાષાથી રહિત છે વળી આ જિનમતમા જે ગુરુ માનેલા છે. તે પણ મડાવ્રતને ધારણ કરેલા માનેલા છે, એટલે હિંસા, અસત્ય, અચૌ, પ્રાચય અને અકિંચનત્વ એ પાંચ સમિતિથી યુક્ત તથા મનેણુતિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ ત્રણ ગુપ્તિએથી યુક્ત ષટજીવનિકાયના રક્ષણુ માટે નિરીહ, નિસ્પૃહ કહેલા છે. વળી જિનદર્શનમા ધમ પણ તેનેજ કહેલે છે કે જે કૃ તિમા પડત જીવેાને ધાળુ કરી રાખે છે અને સમ્યકત્વ સાચુ જ્ઞાન જે છે તે ધનુ સારભૂત
k