Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧૯૪
કર્યાં ? તે સર્વ વાત સવિસ્તર કહે. ત્યારે ગિરિસુદર કુમારે પાતે જ્યાંથી નીકળ્યે ત્યાંથી આરંભીને પોતાનેા લઘુ ભાઈ રત્નસારકુમાર મળ્યા, અને પાછા બન્ને આવ્યા, ત્યા સુધીનુ સવ વૃત્તાંત સવિસ્તર કહ્યો તે આશ્ચય કારક સવૃત્તાત સાભળી વિસમય પામેલે શ્રીખઙરાજા કહેવા લાગ્યા કે હે પુત્ર! તારા સરખા પુણ્યશાળી પ્રાણીને તેા ત્રણ લેકને વિષે કોઈ પણ વસ્તુ અલભ્ય હાતીજ નથી એમ શ્રીમલ રાજા વાત કરતાં કરતાં વિચારવા લાગ્યુંા કે અહા ! પ્રયાસથી તથા ખલથી પણ ન બને, તેવા દૃષ્ટચાર હનન પ્રમુખ કા આ મારા ગિરિસુન્દર કુમારને વિના પ્રયાસે સ્વતઃ મની આવ્યાં. તથા આ ગિરિસ દરકુમારને ભ્રાતૃપાના સ્નેહથી શેાધવા નીકળેલા એવા રત્નસાકુમારને પણ મહેનત વિના સ્વત જ ગાંધારપુરના ચક્ષે પ્રસન્ન થઈને તે ગામના રાજા કરી તે ઉજ્જડ ગામ વસાવી આપ્યુ, માટે એ સ એ અન્ને ભાઈ એને પૂર્વજન્મેાપાર્જિત પુણ્યના પ્રભાવથીજ ખન્યુ છે, તેથી તેઓ પૂર્વભવમાં તે કાણુ હશે ! એ સ` મને જો કોઇ કેવલજ્ઞાની મળે, તે પૂછીશ ? આ પ્રમાણે ગિરિસુ'દર સાથે વાત કરતાં વિચારમાં પડી ગયેલા શ્રીમલ રાજાને જોઈ તે સ્થળે બેઠેલા એક મતિમાન્ પુરાહિત હતા, તેણે શ્રીબલ રાજાની મુખમુદ્રાપરથી જાણ્યુ કે આ શ્રીખલરાન્ત ગિરિસુંદર તથા રત્નસારના પૂર્વીલવને પૂછવા માટે કેવલજ્ઞાની મુનિને મળવા ઈચ્છે છે, અને તેનેજ વિચાર કરે છે ! એમ જાણી તે પુરાહિત રાજાને કહેવા લાગ્યું કે હું મહારાજ ! આપ જે હાલ વિચાર કરી છે, કે આપ કેવલી મુનિને આ પુત્રના પૂર્વભવ પૂછવા ઈચ્છે છે, તે હૈ રાન્। આપણાજ ગામના કુસુમાકર નામે ઉદ્યાનને વિષે ગુણુ રૂપ રત્નાના આકાર જેના દન કરી ચક્ષુને અત્યાનંદ ઉત્પન્ન થાય, અને નિર્દેલ એવા ચારિત્રગુણાથી અલ'કૃત, રૂપવાળા, શાતમૂર્ત્તિ, ગેાભાયમાન, કનકસમાન કુરુદેશના અધિપતિના પુત્ર શ્રીજયનđન નામે સુરીદ્ર સમવસર્યાં છે. આ પ્રકારના પુરાદ્ધિનના વચન સાંમળી હરૂપ પીયુષ રસના આસ્વાદથી ઉક્લસિત થયુ' છે મન જેવુ', એવા તે શ્રીબલ રાજા પેાતાની મઋદ્ધિ, તથા પરિવારથી યુક્ત થકે તે જયન ન સૂરીદ્રને વાદવા માટે તે ઉદ્યાનમા ગયેા. ત્યા જઈ પરિવાર સહિત તે મુનિવરને વદન કર્યુ. પછી સહુ ફાઈ યથાયેાગ્યસ્થાન પર બેઠા ત્યારે તે સૂરીન્દ્રે સુધાસમાન દેશના આપી. તે મુનિરાજની અમૃતમય દેશના સાંભળી શ્રીબલરાજા મેન્ચે કે .- હૈ મહારાજ ! આપે જે કહ્યુ, તે અક્ષરશઃ સત્ય છે અને હું પણુ આપના કહેવા પ્રમાણે ધનુ આચરણુ કર્ર શ. પરંતુ હે ભગવાન્ ! એક પુત્રાનુ છે, કે મારે ગિરિસુ ંદરકુમાર અને આ ખીજે મારા ભાઇ શતખલના રત્નસાર નામે કુમાર છે તેને પ્રયાસ કર્યાં છતાં પણ જે સ ́પત્તિએ મલે નહિ', પત્તિએ વિના પ્રયાસે સ્વત આવી મળે છે, માટે તે બન્નેએ પૂર્વભવેમા શુ પુણ્ય કર્યાં હશે? તેમા મને ખહુજ વિસ્મય થાય છે, માટે હે મુનિવ` ' તે ખન્ને જણુના પૂર્વ ભવેાની સવિસ્તર હકીકત કહેવા કૃપા કરા એ સાભળી તે શ્રીમલરાજાને જ્ઞાન નિધિ એવા તે મુનીન્દ્રે, ગિરિ3દરના અને નસારના શ ખ અને કલાવતીના ભવથી માડીને તે
તે