Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૮
છે અને અધર્મથી ક્ષય થાય છે. તેમાં પણ માનું છું ત્યારે ધ, દવા છે કે તમે જગતના પણ બોલવા પરથી કરે છે, કે ધધી જળ અને પાપથી મથ. પરંતુ તમારા મનમાં તમે કંઈ સમજતા નથી. જુઓ, હાલમાં જ તે પછી એના દેખાય છે, પણ ધર્મથી થતા તે કયાધી દેખાતું નથી ? એ પ્રમાણે બને ને પાર પર વિવાદ થયે, ત્યારે ધણુ બે કે હવે તમે 9પ રહો, આગળ એક ગામ આવે છે, તેમાં આપણે જઈ તેને નિય પૂછીએ, તેમાં જેને વાદ ખિયા કર, તેનું ઓન કી નાંખવું, એવી પ્રતિજ્ઞા કરી છે કાળી ધજો વિચાર કર્યો કે મારે પણ તે સમયજ છે, માટે તેમ થાય તે પણ મારે ચિને નહી અને ઘry જરૂર તેની ચક શે ? એમ જાણી ધન્ય કહ્યું કે ઠીક છે, તમો કબૂલ છે. નદમંતર ચાલતાં ચાલતા એક ગામ રાવ્યું તે તે ગામમાં બને જણ ગયા જઈને ત્યાંનાં મનુને પૂછયું કે બા ધર્મથી જ થાય છે, કે પાપથી ? ત્યારે તે ગામના રહેનારા એ જન ઘામ્ય અને પરમાન હતાં, તેથી કહેવા લાગ્યાં જે ય તે પાપથકી જ થાય, ધધી તે દઈ દિવસ જ હોય ? એવા વચન સાંભળી ધરણું અત્યંત મનમાં ખુશી થઈ કહેવા લાગ્યો કે ભાઈ ! જે હું કહું છું, તે જ ખરું થયું કે કેમ? માટે તમે એક ચ હારી ગયા, હવે વળી પણ મારી પ્રતિજ્ઞા છે, કે ચાલતાં ચાલતા આગળ આવતા ગામમાં જઈને તમારું કહેવું ત્યાના પણ લેકે જે ટુ કહે, તે તમારી બીજી આઇ ડી નાખવી. તે વાન પણ પાટે ધમાં ભદ્રભાવવાળાં ધ કબૂલ કરી, કેમ કે તેણે જોયું કે સર્વે જન કાંઈ એવા મુખ હશે? પછી પાછા બીજે દિવસે ત્યાથી બને જણ ચાલવા, તે ચાલતાં ચાલતાં એક ગામ આવ્યું ત્યાં ગયાં. ત્યા જઈને તે ગ્રામનિવાસી મનુને પૂછ્યું કે ધર્મથી જ થાય છે, કે પાપથી ? ત્યારે ત્યાના પણ નિવિવેકી ગ્રામીણ તથા પશુ સમાન લેકે કહેવા લાગ્યાં જે એમાં તે શું પૂછે છે, પાપથીજ ય થાય છે એમ પ્રત્યક્ષ દેખાય જ છે? જુઓ ધમાં લેકે દુખી થાય છે અને પાપી લેકે મેજ માણે છે. વળી વિદ્યાનને દુખી થાય છે, અને મૂર્ણ, મનમાની મેજ માણે છે સજજન પુરુષ સીદાય છે અને દુર્જનો અનેક પ્રકારની લીલા લહેર કરે છે દાતા તે નિર્ધન દેખાય છે અને કૃપણ ધનવાન હોય છે ? તે સાંભળી સત્યવક્તા એ ધન્ય કહેવા લાગ્યું કે હે ભાઈ ધરણ! તે ચક્ષુનું તારી પાસે પણ કરીને અને ચક્ષુ હારી ગયે, માટે હવે આ છે મારા નેત્ર તે તારે ગાધીન થયેલાં છે, જેમ તને રુચે, તેમ કર. પછી પાપી એવા ધરણે શેર તથા આકડાનું દૂધ નેત્રોમાં નાખી તેનાં બે નેત્રને અંધ કરી દીધાં, તેથી તે બિચારો નેત્રહીન થયો. તેને સઈને ધરણ કપટથી મોટે વિલાપ કરવા લાગે કે અરે ! કેવું સારું મૂઢપણું ! અને કેવી મારી અવિવેક્તા ! અરે કેવી મારી બેટી અનર્થકારી ઉત્સુકતા ! અહા ! એ હાથી જે કાર્ય કરવા ધાયું હતું, તે કાર્ય મને મેટા શેકનું કરનારૂ થયું? માટે ધિકાર છે અને જે પરિણામ જોયા વિના સહસત્કારથી આવું દુષ્ટ કાર્ય કર્યું, અરે આ