Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
હતું. અને તેઓને વિશેષે કરી વસ્ત્રાદિકનું દાન પણ આપને હતે. તથા અહેનિશ તેનું પૂજન અને ઘણુંજ માન કરતે હતો. જ્યારે તે રાજાજ એમ માનતા હતા, ત્યારે તે ગામના રહેરાસી સર્વે જ પણ તે રાજાની જેમ અત્યંત બ્રાહ્મણને માનતા હતા. કહ્યું છે કે “યથા રાજા તથા પ્રજાઃ” એટલે જે રાજા વર્તે, તેમ પ્રજા પણ વને છે. હવે રાજાના અને પ્રજાના માનશ્રી મદન્મત થયેલા ધિક્કારવા એગ્ય બ્રાહ્મણોએ તે નગરમાંથી બીજા પાખડી ધર્મવાલ જ ગમ અને જેગી વગેરને બહાર કઢાવી મૂક્યા.
તેવા અવસરને વિષે દેવ થયેલો એવો તે સુરસેન રાજા, પ્રથમ શ્રેયક થકી વીને હંસની જેમ સતીનામે રાણીના ઉદરરૂપ સરેવરને વિષે - આવ્યો ત્યારે તેજ રાત્રિને તે રાણુએ સ્વ નામા મને ડર જલથી પરિપૂર્ણ, અને હંસાદિક પક્ષીઓથી કરી વિરાજિત, પાક યુક્ત એવું એક સરેવર દીઠું. તે દેખીને પલેચના એવી તે રાણી એકદમ જાગ્રત થઈ, અને તુરત રાજા પાસે આવી પિતાને આવેલ સ્વપ્નની વાત રાજાને કહી બતાવી તે સાભળી સ્પષ્ણના કારણને જાણ એવા તે સુરપતિ રાજાએ રાણીને કહ્યું કે હે પ્રિયે! તમેને આવેલા સ્વપ્નના અનુસારથી તમારે ઉત્તમ પુત્ર ઉત્પન્ન થાશે? તે સાંભળી અમંદ આનંદને પ્રાપ્ત થયેલી તે રાણીએ પિતાના શુભ ગનું પાલન કરવા માંડ્યું. પછી રાણીને દાન દેવા વગેરેના જે કઈ દડર ઉત્પન્ન થયા, તે રાજાએ સર્વે પૂર્ણ કર્યો. અને સાડ નવ માસ જ્યારે પૂરા થયા. ત્યારે તે રાણીએ ગુમસમયને વિષે સર્વ અવયથી સુંદર અને સુજ્ઞજનોને આન દ દેનાર એવા પુત્રને ભૂમિ જેમ કઃપવૃક્ષને ઉત્પન્ન કરે, તેમ ઉત્પન્ન કર્યો. પછી રાણીએ રાજા પાસે વધામણું દેવા માટે એક દાસીને મેલી. તે દાસીએ જઈને રાજાને વધામણી દીધી કે મારાજ ! આપને ત્યાં હાલ ઉત્તમોત્તમ પુત્ર પ્રગટ થયે? તે સાંભળી રાજાએ તે દાસીને કેટિ સુવર્ણનુ દાન આપ્યું અને પછી પુત્રજન્મ મહોત્સવ કરાવે. તે જેમ કે આનંદ પામી દેડતા દાસથી યુક્ત, ચિ નિત પદાર્થનું દ્વારરુપ, પુત્રોત્પન્નથી આન દિત થઈ નૃત્ય કરતા એવા છે, જેમાં જળની ભરેલી જારી મૂકી છે, જેમાં ઘણું શુગાર પહેરાય છે, ઘણુ દ્રવ્ય જેમાં ખચાય છે, જેમા ૬ બીયાજનને નિસ્વાર થાય છે. એવું પુત્ર વપન કરાવ્યું. અર્થાત્ તે રાજાએ મેટા આડબરથી પુત્રજન્મ મહોત્સવ કરાવ્યો તદન તર તે પુત્ર જયારે રાણીને ગર્ભમાં રહ્યો, ત્યારે રાણએ સ્વપ્નને વિ પાસવર દીધુ હતુ, તે સ્વપ્નના અનુસારે પુત્રનું નામ પડ્યોત્તર” પાડયું. હવે પાંચ ધાવમાતાથી પાલન કર્યો કે તે પુત્ર, પ્રતિદિન અનુક્રમે વધવા લાગ્યું. અને તે કલાકુશલ દયાદાક્ષિણ્ય, જ્ઞાનવાન, સૌમ્યમૂર્તિ, સજજનપ્રિય, શાંત અને દાંત થયે વળી તે કુમારને મધ, માસ, પસ્ત્રીગમનહૃત અને ચેરી, તે પાંચ મોટા વ્યસનની તે વાત પણ ગમતી નથી. હવે તેનો પિતા જે છે, તે વૈદિકકર્મ નિષ્ઠાવાન છે, તેથી તે પ્રતિદિન બ્રાહ્મણને વાવી તેઓને પિતાની પાસે માનપુરસર બેસાડી વેદધર્મની