Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
પ૪
નથી ? ત્યારે તે ક્રૂત ખેÕા કે હૈ રાજન્ આપ કહે છે, એમજ મારા સ્વામીને ભક્ત છું એમ તે સહુ કાઈ જાણેજ છે પરંતુ જો વિચાર કરશે તે આપના પણુ હું તૈષી છુ, કેમ કે આપના જમાઇના અને મં સૈન્યના જીવાને મચાવવા ઈચ્છું છુ કદાચિત્ અમે ખલવાન છીએ, તેા અમારા વિદુરરાજાને કાઈથી પણ પરાજય કોઈ દિવસ થાય એમજ નથી ! પરાજય થાય એમ તે નૃણુતા હા તે તે આપની મેાટી ભૂલ છે કારણ એક કોઈ મોટા મલવાન હસ્તી હૈાય તે તેને પણુજન જો દમન કરે છે, તે તેનુ દમન થાય છે અને તેથી તે ખીચારાના શરીરને કીડીએ જેવા હલકા જીવાને ખાવાને પ્રસંગ આવે છે. આવે! અતિ પ્રકાશમાન સૂર્ય છે, તે પણ જે ઘણા વાદળાએથી ઘેરાઇ જાય છે, તે તે નિસ્તેજ થઈ જાય છે. તેમજ એક જણુ કાચિત્ શૂરવીર હાય તે પણ જ્યારે તેને ઘણા સુભટે વીટી લેછે, ત્યારે તે પરાભવ થયા વિના રહેતેજ નથી હવે આ પ્રકારની સર્વ વાત ત્યાં નજીક ઉભેલા પદ્મોત્તર કુમારે સાંભળી કે તુરત તે ખેલી ઉઠયેા કૃત ' તું ઉંધા તથા રોગુણ ભરેલા વચન કેમ મકે છે?
1
તેઓને સ્વયંવર મડપમાં આવવુ જ ઉચિત નથી. વળી અહી આવનારા રાજકુમારે ને તે પ્રથમ જાણુનું જ જોઇએ, કે સ્વયંવર મ ડપમા જે કન્યા હશે, તે તે કાઇ પણ એક વરનેજ વશે? તેમ જાણતાં છતા જ્યારે પેાતાના દુર્ભાગ્યથીજ પેાતાને તે કન્યા ન વરે ત્યારે તેમા તેનુ માનભંગ થયું કહેવાય ? ના નજ કહેવાય. માટે તારા સ્વામી વિદુર રાજા જે છે, તે ચિત્તને વિષે ખેટો પરાભત્ર માને છે? તેથી તે સ્પષ્ટ રીતે એમ જણાય છે, કે તે કાચી બુદ્ધિવાલે માણુસ છે, તેમજ વળી તેણે પોતાના ચિંતક એવા ડાહ્યા મ મત્રિએ પણ રાખ્યા નથી વલી હું દૂત તારા સ્વામી વિદુર રાાનુ નાક તેા જાથી મારા ગળામા આ કન્યાઓએ વરમાળા આરોપણ કરી, ત્યાંથીજ કપાઈ ગયું છે, તેા વલી પાછે તે કાપેલા નાકપર તારી સાથે મેકલેલા સ દેશાથી ક્ષાર ભભરાવાની શા માટે ઈચ્છા કરે છે? આ પ્રકારના કુમારના વચન સાભળી ક્રોધાયમાન થયેલે તે દૂત પણ ઘણા જ મનમા ક્રોધ પામી શીવ્રતાથી પોતાના સ્વામી પાસે આવ્યે અને ત્યાં આવી બનેલી સ વાત કહી દેખાડી. તે સાંભળી કૃતાંત સમન કપાયમાન થયેલા વિદુર રાાએ તરત પણુનૂર વગડાવ્યાં. અને હાથી તથા ઘેાડાથી સૈન્ય સડિત લડવા માટે તૈયાર થયેા. તે જોઈને ખીન્ન રાજકુમારેા પણ પાત પેાતાનુ સૈન્ય તૈયાર કરી લડવા તત્પર થયા. અને તેઓએ પણ રણતુર વગડાવ્યા પછી તે સને લડવા તૈયાર થયેલા એઇને ચંદ્રધ્વજ રાજા પેાતાના સૈન્યને તૈયાર કરી લડવા તત્પર થયે અને તેણે પશુ રણનુર વગાડવવા માડયાં. આ પ્રમાણે ચદ્રધ્વજ રાજાને લડવા તત્પરું થયેલે જોઇને પદ્મોત્તર કુમાર કહેવા લાગ્યા કે હે પ્રભુ ! અવા કીટકસમાજ તુચ્છ રાજકુમારની સાથે તમારા જેવા મેટા ચઢ્ઢાએને શા માટે લડવા જવુ જોઇએ ? અને આપે લડવા માટે મેટુ જે સૈન્ય તૈયાર કહ્યુ, તે તે સૈન્યનુ પશુ આવા અલ્પ યુદ્ધમા શું કામ છે ? ત્યા