Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧૩૦
'
ઇશ્વર શ્રાવકે કહ્યુ કે હું મિત્ર ! તું ખેટો આગ્રહ રાખી મિથ્યા ભાષણ કરી વ્ય પાપાને શા માટે ખાંધે છે ? વિદ્વાન પુરુષા, ગુણુ અને દોષોના વિચાર કરીને કાર્યો કરે છે. અને પ્રવૃત્તિને અને નિવૃત્તિના સ્વીકાર, પેતાની ઈષ્ટસિદ્ધિને માટે કરે છે. તેમાં પણ જેમાં મ દોષ હાય તેને ગ્રહણુ કરે છે અને જેમાં ઘણા દેષા હાય તેને ત્યાગ કરે છે. અર્થાત્ એક અલ્પદોષી અને ખીજું બહુદેખી એમ અને દેખ તા હાય, તે તેમા એ પદ્વેષીને વિદ્રે ન ગ્રહણુ કરે છે. જેમ પન્નીગમન પરધનઙરણુ કરવુ, તે બહુદોષી છે, તે તેના ત્યાગ કરવે અને સ્વસ્રીગમન, સ્વદ્ર૨ાપભાગ તે અલ્પદોષી છે, તેનુ ગ્રડુણુ કરવુ તેમજ કુથુ, કાટા કાષ્ઠનું જીણુ ડિયુ, આસ્થિ, માખી, કીડી વગેરે પદાર્થોં જેવા દિવસમા સારી રીતે દેખાય છે, તેવા રાત્રિનેવિષે દેખાતા નથી, માટે રાત્રિના સમયમા ભેાજન કરવાના રીવાજ છે, તે ખરાખ છે તથા ખહુદોષી છે. અને દિવસના સમયમાં ભેાજન કરતા પૂવેકિત પદાવ જે પડયા હાય, તા તે સર્વાં સુલભ રીતે દેખાય છે. માટે દિવસના સમયનું ભેજન છે, તે અપદોષી એમ પ્રત્યક્ષ રીતે સહુ કેઈને દેખાયજ છે. અને જે કદાચિતુ તમે કહેશે કે તે હિં વસ લેાજનમાં મનુષ્યને તૃપ્તિ શુ થવાની છે ? માટેનિર્દોષ એવા દિત્રસભાજનને છેડીને જે રાત્રિભાજન કરે છે, અને કહે છે, કે અમે રાત્રીલેાજન કર્યું છે, તે તેઓનુ તે મેહુ સ્પષ્ટરીતે અજ્ઞાનજ જણાય છે. રાત્રિèાજનના જે માર્ગો છે તે પણુ યવનજનનેાજ છે. કારક કે રવિના કિરણથી જે અદૃશ્ય છે તે કેવલ સદોષજ હાય છે. વળી સવ કના અધિકાર પણ મનુષ્યને સૂર્યોદય થયેથીજ થાય છે એમ હુંજ નથી કડૈના, પરંતુ તમારા દનીચેા પણ કહે છે. માટે હું ધનેશ્વર ! જે રાત્રિમા નથીજ જમતા, તેને તે જેમ કેાઈ જીવના જીવિતાના અદ્ધ કાલ તપશ્ચર્યામાં જાય છે ને તેને જેવુ' પુણ્ય થાય છે તેટલુ જ પુણ્ય થાય છે. અને જે રાત્રિ ભાજન કરે છે, તેનુ' તે આયુષ્ય તિર્યંચજીવાની જેમ વ્ય જ ચાલ્યું જાય છે
.
ચે છો સવ`દા ડઽહાર, યતિ સુચેસઃ ॥ તેષાં પક્ષાપવાસસ્ય, લ. માસેન જાયતે ૧ ભાને કરૈરસસ્થ્ય, મુઘ્ધિિ પ્રેતસંચરાત્ સુક્ષ્મછ વાકુલ' ચાષિ, નિશિèાય ન સુજ્યતે "ર" ચારા નરકદ્વારા, પ્રથમ રાત્રેભાજન પરી ગમન ચેવ, સધાન નતકાયકે ॥૩॥ પરશાસ્ત્રપ, નાદક ચાપિપીતા,રાત્ર યંત્રયુધિષ્ઠિર તપસ્વિના વિશેષણુ, ગૃહિણા તુ ત્રિવેકિના ૪ મૃતે સ્વજનમાત્રેઙપિ, ગુતક' જાયતે ક્લિ, n અસ્ત ગતે દિવાનાથે, ભેાજન' ક્રિયતે થમ્ પા
॥