________________
નથી અને તેથી જ તેને ના રીવડ છે. કેઈ શાલીયા બેરની માડી તારી જિલડી હાઈ જાય તેની શું છે? સાડાં. જેટલા પણ ન પજે તે ભાવ કયાં પાત કરવી છે તે પ્રમાણે જે આ કાયાનો સંગ્રહે કર્યા વિના, નાચી વસ્તુને મતમાં સહી દિકરીની જેમ મનુષાવમાં ગમે તેટલા નાખે તે પણ નકામા જણાય. માટે આ દુનિયામાં જે સારુ હોય તે જોવું તેવું જ હતું અને તેનું જ સાંભળવું હોય કરવાથી ઉતા વરણ સંગ્રહ કી પરદેશ જનાર જેમ કહાણના ઢગલા પામે છે, તેમ તે ધર્મ અને પુણ્યના ચહાન બને પામે છે. હલકી વાતે જોવામાં જ જે અટક ગયા તે વ્યરની ગાડી ભરી મારી જાનાર જેમ માત્ર ગુમાવે જ છે, તેમ છે. ધર્મ અને પુણ્યને ગુમાવે છે, અરિણામે મનુષ્યભવને ફેરે. નિરર્થક નીવડે છે. ૨
પ્રશ્ન ૧૩૫+ અર જ્ઞાની-ચો પૂર્વ અને ૧૧ મે ગુણ. સ્થાને ચડેલા પણું પડે છે. તે આવાં ઉદાહરણ શા માટે શાસ્ત્રમાં મૂક્યાં ?
ઉત્તર :- આવાં ઉદાહરણું ઉત્સાહને તેડવા માટે નથી કહેલો. રાજાને ભંડાર ચાર સાંભળી કઈ પિતાની તિજોરી લૂંટાવતા નથી, પરંતુ રાજાની લૂંટ સાંભળી, પિતે વધારે સાવધાન બની સલામત રહે છે. આપણા રક્ષણની બુદ્ધિ અધિક કેળવવા માટેની આ વાત છે, નાસીપાસ થવા માટે નથી. આકી ને સાવધાની ન હોય તે રાજા પણ લુંટાર અને સાવધાની હોય તે એક શેઠ પણ વગર ચોકીદારે સલામત છે. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com