________________
પ્રશ્નપ્રદીપ
૧૦૯
સમકિતાદિ સર્વ સામગ્રી પામી મોક્ષે જઈ શકે છે. શકિત ઓછી નથી, પરંતુ આંખની આડે એક પાતળી પાંપણ આવવાથી માઈલે સુધી જવાની શકિત દૂર થાય છે, તેવી રીતે પાંપણની જેમ કર્યું પુત્ર માટે સાડાં આવી જાય તે તેને કારણે તે શક્તિ વ્યર્થ નાડ છે. મેહુકમના પુત્રને કારણે આત્મામાં મેક્ષ પ્રત્યે અનુરાહપણું આવી જાય છે. અને તેથી તે દેખતે (ગ્ય-ભી) છાપ છાણ ૨૭ જિનેવર દેવની વાણીના પ્રકાને ચાવાળે મેથ માર્ગ પ્રતિ ગતિ કરવામાં અટકી જાય છે. ૩ (૨૨) વચન વિધિ અને ભાષાસમિતિને વિવેક :
પ્રશ્ન ૧૧ – શૌનાનો સીલિક અર્થ એ છે?
ઉત્તર :- મુખેથી ન લારૂપ માને તે સ્થાવરીને. સહેજે હોય છે, છતાં પણ તે મોક્ષમાર્ગની આરાધનાનું અંગ નથી બની શકતું. ત્રણ ગુપ્તિનાં યથાર્થ પાલન વડે ત્રણ
ગનાં પુદ્ગલેમાં પ્રવૃત્તિ થવા ન દેવી તે વાતરિક ભાત છે. તેની ક્રમશઃ વ્યાખ્યા આ પ્રમાણે છે :(૧) મનનું મૌન – આર્ત-રોને ત્યાગ કરી, વિકલ્પથી મુકિત
મેળવી, અને મને ગુપ્તિનું પાલન તે મનનું મૌન. (૨) વચનનું મૌન –વચનગુપ્તિને એય બનાવી, ભાષા સમિતિ
પૂર્વક શાસ્ત્રાજ્ઞાનુસારે વચનગ પ્રવર્તાવવો તે વચનનું મોન(૩) કાયાનું મન – પુલભાવ પિષક-પ્રવૃતિને ત્યાગ કરે
તે કાયાનું મોન. ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com