Book Title: Prashna Pradip
Author(s): Janakrai Maharaj, Manoharlal Maharaj
Publisher: Dashashrimali Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 131
________________ પ્રશ્નપ્રદીપ ૧૧૫ સુધારવા પ્રયત્ન કરવા છે. ખાડ જોવી નહીં અને બીજા કહે તે સાંભળવી નહીં, તે પછી કલ્યાણ શી રીતે થશે ? ૧૧ પ્રશ્ન ૧૬૨ :- સત્ય આટલું કડવું કેમ છે ? ઉત્તર ઃ– જેમ તાવના જોરે ભાજન, પાનાદિ વસ્તુ અને દવા વગેરે ખરાબ લાગે છે તથા અપથ્ય એવ રેગવધ ક વસ્તુ સારી તેમજ સ્વાદિષ્ટ લાગે છે, તેવી જ રીતે કમ– રોગના પ્રભાવે સત્ય પ્રવૃત્તિએ કડવી લાગે છે. એવું હેાવા છતાં પણ સમજદાર વ્યકિત અહિતકારક સ્વાદિષ્ટ વસ્તુ છેડીને હિતકારી કડવું સેવન કરે છે, તેા ધીરે-ધીરે રોગ શાંત થઇ જતાં તે નીરોગી બની જાય છે. તેવી જ રીતે ધર્માત્મા જીવ, રૂચિ ન હેાવા છતાં પણુ પરાણે સત્યનું સેવન કરે છે. તે ધીરે ધીરે કમ રાગથી રહિત થાય છે. ૧૨ (૨૩) માત્ર મીઠા વચનથી નહિ, પરંતુ મધુર વ્યકિતત્વથી માનવ પરીક્ષા કરો. પ્રશ્ન ૧૬૩ :– કોઇપણ વ્યકિતના માત્ર આકષ ક વચનાનાં ડાળમાં અંજાઇ જવાથી શું નુકશાન થાય? ઉત્તર :– કોઈપણ માણસના આવેશથી, દેખાવથી, ગળગળા ઉગારાથી આકર્ષાઈ જતાં ન શીખે. આખી વસ્તુને ખરાખર સમજો, ઝેર આપનારા અણુઘડ હાય તો જ સીધું પડીકામાં આપે ને જરા હોશિયાર હાયતા દૂધમાં ભેળવીને આપે, સત્ય ગ્રહણ કરતાં એમાં અસત્યનું વિષ ન ભળે તેની ખાત્રી કરો ? ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168