Book Title: Prashna Pradip
Author(s): Janakrai Maharaj, Manoharlal Maharaj
Publisher: Dashashrimali Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 157
________________ જાકેશળ હાથ રડે મસ્તક નમાવે, વગેરે વિય પ્રવૃત્તિઓ કરે છે એ સંભવ છે. ૬ પ્રશ્ન ૨૧૮ – તીર્થકરોને કેવળી વંદન કરે છે કે નહિ? ઉતર – તીર્થના કર્તાતીથી ફરતી થવાથ છે. એથી તેમને હાથ હલા, મસ્તક નમાવવું, વગેરે. વિનય પ્રવૃત્તિઓ કે કેવળી-કરે છે. તીર્થના નાયક પહેલાથી તેના પ્રતિ આ પ્રકારે વિનયભાવસ્રદર્શિત કર એગ્ય છે, અને ઉત્તરાધ્યયનની કથાથી સ્પષ્ટ પણ થાય છે.-૭ પ્રશ્ન ૨૨૯ તીર્થક અને કેવળી સંવત્સરીને ઉપવાસ ઉત્તર :- તીર્થકર અને વળી સંવત્સરી સિવાય બીજા સમયે પૂણ ઉપવાસ કરે છે, સંથારે કરે છે. છદ્મસ્થો માટે (મને પરિષહ સહન કરતા જોઈને અન્ય છદ્મસ્થ પણ સહન કરશે.–ઠાણાંગ ઠાણા ૫ ઉ. ૧) પરિષહ પણ સહન કરે છે. તથા વ્યવહાર રક્ષા માટે રાત્રે વિહાર આંદિ પણ કરતા નથી. તેમના માટે બનાવેલ આહારને પણ તે કલાપાકની જેમ નિષેધ જ કરે છે. ઈત્યાદિ વાતે તે સંયમ વ્યવહાર અને મર્યાદાની રક્ષા માટે કરે છે. તેમ તેઓ સંવત્સરીને ઉપવાસ પણ કરે છે, એવી સંભાવના છે. ૮ પ્રશ્ન. ૨૨૦ :-- તીર્થંકરદેવ અને કેવળી ભગવાનને મૃત્યુની વેદના થાય છે કે નહિ? ઉત્તર – ચાદમાં ગુણસ્થાનમાં ન તે કઈ સમુદુઘાત છે અને ન કોઈ કર્મની ઉજીરણ છે. તથા એક્ષ જતાં જીવનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168