________________
જાકેશળ હાથ રડે મસ્તક નમાવે, વગેરે વિય પ્રવૃત્તિઓ કરે છે એ સંભવ છે. ૬
પ્રશ્ન ૨૧૮ – તીર્થકરોને કેવળી વંદન કરે છે કે નહિ?
ઉતર – તીર્થના કર્તાતીથી ફરતી થવાથ છે. એથી તેમને હાથ હલા, મસ્તક નમાવવું, વગેરે. વિનય પ્રવૃત્તિઓ કે કેવળી-કરે છે. તીર્થના નાયક પહેલાથી તેના પ્રતિ આ પ્રકારે વિનયભાવસ્રદર્શિત કર એગ્ય છે, અને ઉત્તરાધ્યયનની કથાથી સ્પષ્ટ પણ થાય છે.-૭
પ્રશ્ન ૨૨૯ તીર્થક અને કેવળી સંવત્સરીને ઉપવાસ
ઉત્તર :- તીર્થકર અને વળી સંવત્સરી સિવાય બીજા સમયે પૂણ ઉપવાસ કરે છે, સંથારે કરે છે. છદ્મસ્થો માટે (મને પરિષહ સહન કરતા જોઈને અન્ય છદ્મસ્થ પણ સહન કરશે.–ઠાણાંગ ઠાણા ૫ ઉ. ૧) પરિષહ પણ સહન કરે છે. તથા વ્યવહાર રક્ષા માટે રાત્રે વિહાર આંદિ પણ કરતા નથી. તેમના માટે બનાવેલ આહારને પણ તે કલાપાકની જેમ નિષેધ જ કરે છે. ઈત્યાદિ વાતે તે સંયમ વ્યવહાર અને મર્યાદાની રક્ષા માટે કરે છે. તેમ તેઓ સંવત્સરીને ઉપવાસ પણ કરે છે, એવી સંભાવના છે. ૮
પ્રશ્ન. ૨૨૦ :-- તીર્થંકરદેવ અને કેવળી ભગવાનને મૃત્યુની વેદના થાય છે કે નહિ?
ઉત્તર – ચાદમાં ગુણસ્થાનમાં ન તે કઈ સમુદુઘાત છે અને ન કોઈ કર્મની ઉજીરણ છે. તથા એક્ષ જતાં જીવનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com