Book Title: Prashna Pradip
Author(s): Janakrai Maharaj, Manoharlal Maharaj
Publisher: Dashashrimali Sthanakvasi Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/035207/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ફક જ ઝાઝા પરમ શ્રદ્ધેય જય-માણેક-પ્રાણુ ગુરુદેવને ત્રિકાળ વદન હો , ussssssssssss , , * પ્રશ્ન પ્રદીપ ક -- લેખક :-- 米米米米米米米米米米紫米米米米米米米米米米米米米洗米器洗瓷 * પ્રાણ-સમર્થ ચરણોપાસક પંડિત રત્ન મુનિશ્રી જનકરાયજી મહારાજ IKP , , દાદા : ધ ઇલાઇ : H , ' પ્રકાંડ અભ્યાસી મનહરલાલજી મહારાજ – પ્રકાશક : શ્રી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સંધ વિસાવદર જિ. જૂનાગઢ (સૌરાષ્ટ્ર) ' ધા. દાદા , ' I le Mersali'દામust iધપામનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : દશાશ્રીમાળી સ્થા. જૈન સંધ વિસાવદર, જિ. જૂનાગઢ. પ્રકાશન તિથિ : વિ. સં. ૨૦૩૦ : કારતક સુદ ૧ તા. ૨૭–૧૦–૧૯૭૩ પ્રથમ સંસ્કરણ પ્રત ઃ ૨૦૦૦ પ્રાપ્તિ સ્થાન ઃ શ્રી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સધ પા. વિસાવદર, જિ. જૂનાગઢ. મુદ્રણાલય ઃ શ્રી રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લિ ઉદ્યોગનગર વસાહત, શેડ ન. ---1 ભક્તિનગર સ્ટેશન રેડ, રાજકોટ–ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ * DidatenR * જેમની નિઃસીમ કૃપા અને આશીવાંદ વડે શ્રેષ્ઠ પ્રત્રજ્યા ધને પામી, જીવનને ઉન્નતિના પરમ પથે વાળી શકયા એ અમારા પુમ ઉપકારી, શાસ્ત્રભૂષણુ, પ્રખર તત્ત્વજ્ઞાની, સૌ રા ષ્ટ્ર કે સ રી સ્વ. મુનિશ્રી પ્રાણલાલજી મહારાજના હરતાંભુજમાં આ લઘુગ્રંથ સમજી આની પાસેથી ઘણું મેળવ્યું, જે છે તે આપનું છે, આપનું આપને સમર્પિત કરતાં નિતાંત કૃતાથ થયાના સંતાષ અનુભવીએ છીએ, —જન કમુનિ મનેાહરમુનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ आचाय देवो भव અમારા પરમ ઉપકારી, ધર્મરત્ન, સંયમ અને તપના તેજથી દેદીપ્યમાન, પ્રખર એજસ્વી, મહા પ્રભાવશાળી, શાસનભૂષણ, ગુરુદેવ શ્રી ૧૦૦૮ બાળબ્રહ્મચારી પૂજ્યપાદ તપસ્વીરાજશ્રી રતિલાલજી મહારાજને અમારા કટિ કોટિ વંદન. -ગુણાનુરાગી શ્રી વિસાવદર ' દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈનસંઘ સમરત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ મંગલ ઉદ્દગાર શ્રી જિનાગમરૂપી મહાતેજ પાસેથી વિવિધ પ્રકારના અરૂપી પ્રકાશને ગ્રહણ કરી, શ્રી જિનશાસનરૂપી મહાલયમાં જિજ્ઞાસારૂપી દીપકને પ્રગટાવવાના હેતુથી યથા ક્ષાપશમ પ્રશ્નો-ઉત્તરાની રચના કરીને આજે પ્રશ્ન પ્રદીપ' ગ્રંથ શાસનને ચરણે ધરતાં મારા આત્મા સંતોષના અનુભવ કરે છે. તત્ત્વજ્ઞાનના ઊંડાણમાં જવા માટે સૌથી પ્રથમ સત્શાસ્ત્રની પ્રબળ જિજ્ઞાસાની આવશ્યકતા રહે છે. અંધને માટે જેમ દ્વીપક નકામા , તેમ જિજ્ઞાસાહીન માટે શાસ્ત્રા નિરુપયેગી છે. એટલે તત્ત્વજ્ઞાનમાં ઊંડા ઊતરવાની જિજ્ઞાસા સતેજ અને છે ત્યારે જ આત્મા પોતાના નિજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ અવરૂપને શોધવાના સ્વાત્મ પુરુષાર્થને પ્રારંભ આ એક લઘુગ્રંથ રચવાને હેતુ સુષુપ્ત જિજ્ઞાસાવૃત્તિને સબળ બનાવવા તેમજ સંતોષવા માટે જ છે. વિ. સં. ૨૦૧૮ના અમદાવાદ ચાતુર્માસ સમયે ઉપરોકત વિચાર ઉદ્ભવ્ય અને તેમાં અનુકૂળતાને સાથ ભળવાથી તે પ્રયત્ન શીધ્ર સફળ બની શકયે. આ લઘુગ્રંથની રચનાને ઉદ્દભવ, કેટલાયે ધર્મપ્રેમી જિજ્ઞાસુ ભાઈએ પત્ર દ્વારા વારંવાર જે પ્રશ્ન પૂછાવતા, તેમાંથી થયે. પત્ર દ્વારા જે પ્રશ્નો સાંપડતા તે દરેકના યથાયોગ્ય ઉત્તર આપવાના રહે તે સ્વાભાવિક હતું. અપાતા ઉત્તરે અમદાવાદના જ્ઞાનપ્રિય સુશ્રાવક શ્રી હિંમતલાલભાઈ શાહ તથા શ્રી રમણલાલભાઈ જીવરાજ શાહના વાંચવામાં આવતાં તેમને તે ઘણાજ ગમી ગયા અને તેના પરિણામસ્વરૂપ તે સર્વ પ્રશ્નોત્તરેને વ્યવસ્થિત સંગ્રહ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ માટે તેમને આગ્રહ થયો. તે બને શ્રાવકરની વાત મને પણ સુયોગ્ય લાગી અને બહુજ અલ્પ સમયમાં તે બધા જ પ્રશ્ન તથા તેને અપાયેલા ઉત્તરોને એકત્રિત કર્યા. આ સર્વ પ્રકને વિવિધ પ્રકારના હતા. વિખરાયેલા ફૂલ જેવી આ પ્રશ્નોત્તરી જજે, વ્યવસ્થિત વિષયવાર ગોઠવાય તે જ ગજરા સમ એર શોભા આપે. આ દિશામાં પ્રયત્ન શરૂ કર્યો. છતાં અનેક સ્થળે વિષયની સળંગસૂત્રતા જળવાતી ન હોય તેમ દેખાવા લાગ્યું. આ ખામીને દૂર કરવા વિષય અનુસાર વિભાજન કરેલ પ્રશ્નસંગ્રહમાં જ્યાં જ્યાં સળંગ વિષયમાં અનુસંધાન તું દેખાયું ત્યાં ત્યાં નવા પ્રશ્નો સ્વયં ઊભા કરી, તેના ઉત્તરે ગોઠવી, પ્રસ્તુત વિષયને પૂર્ણ કરવા કેશિષ કરી અને ૨૩૦ પ્રશ્નનું ૩૦ વિષયમાં ગૂંથન કરીને, યથાશકય ઉપગ રાખી, સુસજજ કરવા મહેનત કરી. આ પ્રશ્ન-ઉત્તરોને સુગમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ રીતે સમજવા માટે લગભગ દરેક સ્થાને વ્યાવહારિક ઉદાહરણો લીધા છે. પ્રેસ દોષ કે પ્રમાદ્રભાવથી કંઈ પણ વીતરાગદેવની આરા વિરુદ્ધ લાગતું જણાય તે મિચ્છામિ દુકકડ... જિજ્ઞાસુએ આ પુસ્તકને સુયોગ્ય રીતે અધ્યયન, ચિંતન મનન કરે અને વિદ્વજનો આ સંસ્કરણમાં કઈ બુટી દેખે તે નવા સંસ્કરણમાં તેને સુધારવાની તક આપે એજ અભ્યર્થના જનકમુનિ મનેહરમુનિ .. જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન અમારા સમસ્ત શ્રી વિસાવદર સ્થાનકવાસી જૈન સંઘના પુણ્યદયે પૂજ્યપાદ ગુરુદેવ શ્રી જનકરાયજી મહારાજ તથા પ્રકાંડ અભ્યાસી શ્રી મનહરલાલજી મહારાજના વિ.સં. ૨૦૨ત્ના શુભ ચાતુર્માસને લાભ મળે. આ લાભ અમારે માટે અલભ્ય હતે કેમકે તેઓશ્રીના પુનિત પગલે, અમારા સંઘમાં ખુલ્લા ઘર માત્ર કર હોવા છતાં જે તપસ્યાઓ થયેલ છે, તે ખરેખર પ્રશંસનીય છે. ચૌદ વર્ષની નાની બાળા કુ. રેખાબેન બચુલાલની માસ ખમણ જેવી મહાન તપસ્યા, અને અગિયાર વર્ષના અશ્વિનકુમાર વ્રજલાલ પંચમીયાની અઠ્ઠાઈ તપસ્યા તે સૌના આનંદનું નિમિત્ત બની રહી. આ ઉપરાંત ૧૧ ઉપવાસની, ૧૬ ઉપવાસની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ તપસ્યાને લાભ પણ કઈ કેઈએ બબ્બે ત્રણ ત્રણ વખત લીધે. નાની મોટી તપસ્યાઓને તે પાર ન રહ્યો ! લેણ દેણીની પ્રથાને પૂ. ગુરુદેવ તરફથી ઈન્કાર જ હતે એટલે કરવામાં આવતી તપ આરાધના માત્ર ધર્મ ભાવનાની જ ઘાતક હતી. આમ અષાઢ સુદ પૂર્ણિમાથી કારતક સુદ પૂર્ણિમા સુધીનું વાતાવરણ સતત તપ-ત્યાગ અને ધર્મમય બની રહ્યું. તેમાંયે પર્વાધિરાજ પર્યુષણમાં તે એર ધર્મરંગ જામે ! વ્યાખ્યાન, પ્રાર્થના આદિ સમયે જૈન જૈનેતર સૌએ મોટી સંખ્યામાં લાભ લીધે. ઉપવાસ ૬ થી ૩૦ સુધીના ૧૦૮, તેમજ અડ્ડમ વગેરે તે પુષ્કળ થયા. દર્શનાર્થી મહેમાનોનું સતત આવાગમન રહ્યું, જેને શ્રી સંઘે પિતાનાથી શકય એવી રીતે સારી સેવાનો લાભ લીધે. આ સર્વના યશભાગી અમે પૂ. શ્રી ગુરુદેવને જ માનીએ છીએ. આ ઉપરાંત પૂ. ગુરુદેવે તૈયાર કરેલ “પ્રશ્ન–પ્રદીપ” ને પ્રકાશનનું સૌભાગ્ય પણ અમને પ્રાપ્ત થાય છે તે બદલ અમે અમારી જાતને મહદ્ ભાગ્યવંત માનીએ છીએ. પૂ. મહારાજ શ્રીએ જિજ્ઞાસુઓની ઈચ્છાતૃપ્તિ અર્થે આ લઘુ ગ્રંથ તૈયાર કર્યો છે તત્ત્વપૂર્ણ રહસ્યને સાદા સીધા ઉદાહરણથી સરળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ બનાવીને, પૂ. મહારાજશ્રીએ તેને આ ગ્રંથમાં વાચક વર્ગ સમા મૂકયા છે, તેથી આ ગ્રંથ વાચકોને રસપ્રદ અને આલાપૂર્ણ બની રહેશે તેમાં અમને કઈ જ શંકા નથી. આ લધુ ગ્રંથ પૂ. મુનિશ્રીના અભ્યાસી તેમજ જ્ઞાનસભર હૃદયના તનું વહેણ છે જે શબ્દો રૂપે અહીં વહ્યું છે. અથવા કહીએ કે માનવજીવનમાં હરહંમેશ ઉભવતા, મુંઝવતા અને જેનો ઉકેલ શોધવાની માનવદયમાં ઝંખના જગવતા પ્રશ્નોને પ્રદીપ પ્રજવલિત બની અહીં પ્રકાશિત બન્યો છે. જિં વ્યાવહારિક ઉદાહરણોથી તત્ત્વને સરળ બનાવી. સાદી ભાષામાં સમજાવવું તે પૂ. મુનિશ્રીની ફૌલીની સ્વાભાવિક લાક્ષણિકતા કરવામાં આવે છે. અને તેને જ કારણે કઠિન લાગે તે વિષય પણ તરત ગળે ઊતરી જય છે અને વસ્તુને સમજ્યાને વાચક તે અનુભવે છે. દરેકને એમ જ લાગે છે કે આ પિોતાના જ મનને પ્રશ્ન છે ! અનેક પ્રશ્નો દ્વારા પૂ. મુનિશ્રીએ માનવહૃદયમાં ઘડતા પ્રશ્નોનો ઉકેલ અહીં આપ્યા છે. એટલે પણ વાચક કે જિનાનું આ પ્રશ્ન પ્રદીપ’ માંથી પોતાના મનમાં ઊઠતા સનું સમાધાન મેળવી શકશે તેમાં કઈ શંકા નથી. પૂ. મુનિરાજશ્રીઓના તે અમે આભારી છીએ જ પરંતુ આ ગ્રંથ પ્રકાશનમાં જે જે મહાનુભાએ ઉદારતાથી સોળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ આપે છે તે દરેકને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આ ઉપરાંત “જ્ય હિંદ' પ્રેસના માલિક શ્રી જયંતિલાલભાઈ લક્ષમીચંદ શાહે પ્રેસ સંબંધી સર્વ કાર્ય સંભાળી લીધું અને તેને કારણે ગ્રંથના પ્રકાશનમાં અમને જે સરળતા પડી છે તેથી તેઓશ્રીને પણ અમે અત્યંત આભાર માનીએ છીએ અંતમાં, વાચકે આ જ્ઞાન પ્રદીપના પ્રકાશને ઝીલે અને જીવન તિમિરને દૂરે એ આશા સાથે કાર્તિક સુદ ૧ઃ ૨૦૩૦ તા. ૨૭: ઓકટો.”૭૩ શ્રી દશાશ્રીમાળી સ્થા. જૈન સંઘ વિસાવદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા " ક ૧ વર્મી પ્રાપ્તિનું પ્રથમ ચરણ સાવધાની ૨ એક દીક્ષાથીના દીક્ષા વિષયક પ્રશ્નો 3 આજ્ઞાપાલનની અશકિત માત્રથી વિરાધક થવાતું નથી * સમય ભલે બદલે પરંતુ સિદ્ધાંત ને બદલે ૫ મિચ્છામિ દુકકર્ડ અને પ્રતિક્રમણની પવિત્રતા ૬ નિમિત્ત અને આત્મશકિતને વિવેક ૭ અવગુણની અરુચિ વિના ગુણ પ્રાપ્તિ દુર્લભ છે ૮ સ્વરૂપ પ્રાપ્તિના ઉપાય ૯ ચારિત્ર્ય માર્ગની વાસ્તવિકતા ૧૦ ઉત્તમ ચારિત્ર્ય અસાર ક્યારે બને ? ૧૧ જ્ઞાન અને ક્રિયાને વિવેક ૧૨ કર્મ અને તેની કાર્ય પરંપરા ૧૩ કર્મ ઉદયને જીતવાને ઉપાય ૧૪ કર્મોના બંધ અને ક્ષય વિષે ૧૫ મનુષ્યનું મન અને તેની ગતિ વિધિ ૧૬ માનસિક ભાવોના પરિવર્તનની રૂપરેખા ૧૭ સંસી- સાચે વિચારવંત કેણ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૧૫ ૧૮ ભાવ અને ક્રિયાનું સ્વરૂપ ૧૯ ઉત્તમ દૃષ્ટિથી જ આગળ વધાય ૨૦ ત્યાગનું મૂલ્ય અને કર્મનું કાર્ય ૨૧ શ્રી વીતરાગ ઉપાસના વિધિ ૨૨ વચન વિધિ અને ભાષાસમિતિને વિવેક ૨૩ માત્ર મીઠા વચનથી નહિ, પરંતુ મધુર બકિની માનવ પરીક્ષા કરે ૨૪ રાગના સ્વરૂપની વિવિધતા ૨૫ લ્યા અને અહિંસાના અર્થની વિશેષતા - હિંસા પ્રવૃત્તિ સાથે કર્મ બંધને સંબંધ ૨૭ અભવીને રાન, ગતિ અને સંખ્યા આદિ વિષ ૨૮ તીર્થંકરદેવ અને કેવળી ભગવાન વિષે ૨૯ દેવ ગતિને પુણ્યગ અને નરક ગતિના પાપ ભેગ માટેના શરીર અને જ્ઞાનના સાધનો ૩૦ જૈન ધર્મ અને વર્ણવ્યવસ્થા ૧૨૩ ૧૨૭ ૧૩૦ 13 , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ : લેખક : જ ન ક ર ય જી મહારાજ મનેહરલાલજી મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ $2 UU Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ही अहँ नम: नमोत्थुण समणस्स भगवओ महावीरस्स ॥णमा अरिहंताणं, णमा सिद्धाणं, णमा आयरियाणं, णमे उवज्झायाणं, णमो लाए सव्यसाहूणं ॥ "श्री प्राणलाल' मुनिराज गुरु नमामि येनगमेषु निखिलेषु बुध : कृतोऽहम् तं वै “ समर्थमल" सूर्यगुरु नमामि प्रश्नाभिधान करणे प्रयुक्तोऽह" તે પ્રશ્નપ્રદીપ ::. વિનય ધર્મની વિશેષતા પ્રશ્ન ૧ - જેન–શાસનમાં વંદન-નમસ્કાર કરવાની પ્રવૃત્તિ કયા હેતુથી જાયેલ છે ? ઉત્તર – વંદન-નમસ્કાર વગેરે વિનયની પ્રવૃત્તિ જે જેન–શાસનમાં જાયેલ છે, તેને હેતુ એ છે કે જેને નમીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ છીએ, તેનામાં રહેલ ગુણને પામવાનો પ્રયત્ન કરે નમસ્કારની પ્રવૃત્તિ એ નમન ઝીલનાર તથા નમન કરનાર વચ્ચે પુલ સમાન પ્રવૃત્તિ ગણાય. પુલને આધારે જેમ ઊંડી નદી ઓળંગીને સજ રીતે સમીપ થવાય, તેમ નમસ્કાર સ્વરૂપી પુલને સહારે નમન એગ્યના ગુણને પામી શકાય છે. જે માત્ર સભ્યતાની દ્રષ્ટિથી જ નમન કરવાનું જિન–શાસનમાં હોય તે તેને અર્થ માત્ર વ્યવહાર સાચવવા પૂરતું ગણાય. અને આ પ્રમાણે જે કરીએ તે નમન ઝીલનાર અને નમન કરનાર વચ્ચે પુલ થવાને બદલે દીવાલ બની જવાનો ભય રહે. ૧ (૧) એ પ્રાપ્તિનું પ્રથમ ચરણ-સાવધાની પ્રશ્ન ૨ – જગતભરનાં સર્વ ઉત્તમ કાર્યોમાં જ વધારે વિઘ કેમ આવે છે? ઉત્તર :- ચીંથરેહાલ રખડતા દેવાદાર સામે કઈ ઉઘરાણી કરવા જતા નથી, પરંતુ તે જ્યારે બે પૈસા કમાય એટલે લેણદારે તેનું આંગણું ઘસી નાખે. આત્મા શ્રેયને માર્ગે ચડે, અને તેમાં આગળ વધવાનો પ્રયાસ કરે એટલે કર્મરાજા આડા આવે. ૨ - પ્રશ્ન ૩ - વિશ્વની પરંપરા કયારથી ઊભી થવાનો સંભવ છે? ઉત્તર - જ્યારે ઉપર ચડવાના પ્રયત્નને પ્રારંભ થાય એટલે તુરત વિશ્વ પિતાની દષ્ટિ તીવ્ર બનાવે, જેમ પડવાના વિશ્વને પ્રારંભ ઉપર ચડ્યા પછી જ થાય છે, તેમ એકેન્દ્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રમદી૫ જી અને અસંસી જ તેમ જ બેભાન અવસ્થામાં રહેલા જીવને આ સંભવ કેમ હોય? ૩ પ્રશ્ન ૪ – પ્રથમ વદુ વિદત્તાન ને તાત્વિક અર્થ શું છે? ઉત્તર – આત્માને એક પણ ગુણ કમેં રોકયા વગરને નથી હોતે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, વીતરાગત્વ એ સર્વ ગુણ કમે રેકેલા છે. ગુણ હોય તે જ રોકાયેલા હોય, અવગુણને આવરણ હોય નહીં. આઠ કર્મમાં પહેલું કર્મ જ્ઞાનાવરણીય બતાવેલ છે, પરંતુ અજ્ઞાનાવરણીય નથી કહેલ. દર્શનાવરણ કર્મ કહેલ છે, પરંતુ અંધાપાવરણ કમ ન માન્યું. આ રીતે સારાને ભય હોય, પરંતુ ખરાબને કંઈ નહીં. નાગાને કંઈ સંભાળવાનું ન હોય, સંભાળવાનું આબરૂવાળાને જ હોય. મિથ્યાત્વ આદિ અજ્ઞાન કર્મશત્રુને રોકનાર કેઈ કર્મ ન હોય. યોમૂતરન” જે કલ્યાણરૂપ હોય તેના ઉપર જ આવરણ હોય, અને તે આવરણને દૂર કરવા સમયે જ વિશ્વ નડે. ૪ પ્રશ્ન ૫:- વિન્ન જેમ કલ્યાણના સારા કામમાં જ આવે છે તેમ શું અશુભમાં નથી આવતું ? ઉત્તર :– દરેક સારા કામમાં વિઘની સંભાવના ગણાય, ભૂતને ભૂત ન નડે, અશુભમાં વિશ્વ પ્રાયઃ કરી આવતું નથી અને આવે તે એકંદરે તેથી લાશ થાય છે. અશુભમાં વિશ્ન એટલે તેને કંઈક અંશે પણ બચાવ થાય. એટલે આનો અર્થ એ થયો કે અશુભમાં વિદ્ધ ન આવે તો દુર્ભાગ્યને ઉદય સમજે, જેને દુર્ગતિમાં જવાનું હોય તેને ચોરી આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ કુકર્મમાં વિશ્વ ન આવે, એટલે આદરેલી અશુભ પ્રવૃત્તિમ કંઈ પણ વિશ્ન આવે તે સદ્ભાગ્ય માનવું. ૫ તે પ્રશ્ન ૬ - આવાં કેઈ ઉદાહરણ ખરાં? ઉત્તર – આંખ ઉઘાડી જુઓ એટલે ઉદાહરણ આ દુનિયા આવા દાખલાઓની તે મેટી વખાર જેવી છે. જમાલી, કે ગૌશાળા જેવાને શાસ્ત્ર પરંપરા ઉડાડતાં વિશ્વ ન નડયાં, પરંતુ તેમાં સહાયક મળ્યા. તુંબડું મૂળમાં તે કડવું અને તેમાં સેમલ (ઝેર)ને સાથ મળે, તેના જેવું થાય. ૬ પ્રશ્ન ૭ – જમાલી વગેરે જે નવ નિન્હ (જાણવા છતાં પણ સત્ય તત્વને સંતાડી મિથ્યા પ્રરૂપણ કરનાર) થયા તે જેન–શાસનમાં જ કેમ? ઉત્તર :- ડાઘ હંમેશા સફેદ વસ્ત્રને જ હોય, કાળાને ડાઘ કે? જિનશાસન સિવાયમાં ઉથલ-પાથલ કરનારની ગણતરી નિન્તવમાં જે નથી ગણી તેનું કારણ આ પ્રમાણે છે કે મેક્ષ તત્વનું પરમ ઉજજવલ સ્વરૂપ જેણે જાણ્યું જ નથી, તેને તે તત્વ સંતાડવાને પ્રસંગ કેમ આવે? ૭ પ્રશ્ન ૮ – “સારા કામમાં સે વિદ્ય” આ તે પહેલે પગથિયે જ ભયની વાત કેમ? ઉત્તર : વ્યવહારમાં કઈ માણસ જ્યારે પિતાની કંગાલ દશાથી બે પિસા કમાતો થયે એટલે લેણદારે તેને નિરાંત ન લેવા દે, તેથી કમાણી પડતી ન મુકાય. કમાણ કરવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ એટલે લેણદારને નેતરું દેવા સમાન જ છે. વિનની વાતને ભય કલ્યાણને પડતું મૂકી દેવાના હેતુથી નથી, પરંતુ તેમાં સાવધાની અને અપ્રમત્તતા રાખવા માટે છે. જે વેપાર તેવી દલાલી. આને અર્થ એમ ન થાય કે દલાલી વેપાર બંધ કરવા માટે છે. અનાજમાં ગાડે અને મણે દલાલી હાય, સોનામાં તેલે દલાલી હોય, હીરામાં રતિએ દલાલી હેય, તે સર્વ વેપાર બંધ કરવા માટે નહીં, પરંતુ સાવધાની રાખવા માટે છે. ૮ પ્રશ્ન ૯ - સાવધાની માટે તુરંત સમજાય તેવું એક ઉદાહરણ ફરમાવે. ઉત્તર : અનેક પ્રકારનાં મિષ્ટાનેથી ભરેલ થાળ અન્યત્ર લઈ જે હોય ત્યારે તેને કૂતરા-સમડી વગેરેને ભય રહે જ ! અને તેથી એક લાકડી પણ સાથે રાખવી પડે છે. ખાલી વાસણું લઈ રખડનારને કંઈ આ ભય હોતું નથી. ૯. (૨) એક દીક્ષાર્થીના દીક્ષા વિષયક પ્રશ્નો પ્રશ્ન ૧૦ – સંસારને અનુભવ કર્યા વિના તેની અનિત્યતા કેમ જણાય? ઉત્તરઃ વિષ પ્રાણને નાશ કરે, એ શાથી જાણ્યું? ખાઈ જોઈને જાણ્યું કે જાણકારના કહેવાથી જાણ્યું? તે જ રીતે સર્વદશી શિષ્ટ પુરુષોના અનુભવે અહીં પણ ત્યાજય વસ્તુ તજાય, ત્યાયના અખતરા ન હોય, ત્યાજયના અખતરા કરનારા તે વીરશાસનના સ્વરૂપથી અજ્ઞાત છે. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ પ્રશ્ન ૧૧ – દીક્ષા ગ્રહણ કરતે સમયે માતા પિતા વગેરે રુદન કરે તેના સામે દીક્ષાથી શું વિચારે ? ક ઉત્તર : સાસરે જતી કન્યા માતા, પિતા, ભાઈ, બહેન વગેરેનાં આંસુ સામે જીવે તે ચાલે ખરું ? તે તે જે પથે જવાનું હાય તે મૂહર્તામાં એક મિનિટની પણ આઘી પાછી કરતી નથી. આ માત્ર વ્યવહારિક ઉદાહરણ છે. જેને પેાતાને લક્ષે જવું હાય તે વિઘ્નમાં અટવાય નહીં. ૨ પ્રશ્ન ૧૨ ઃ- મેઘકુમાર આદિની માતાએ રુદનભરેલા સ્વરે પેાતાના પુત્રને ભગવાનને શરણે અણુ કરી રહેલાં હતાં, તે તે સમયે ભગવાને પણ દીક્ષાથીના માતા-પિતાના કલ્પાંત કેમ ન જાયે! ? ઉત્તર : એક ઉદરડાને છેડાવનારા બિલાડીનાં વલખાં સામે જુએ કે ઉંદરના જીવન સામે જીએ ? જો વલખાં તરફ જોવામાં આવે તે ઉંદરને બચાવી ન શકાય. મુકિતને સમયે અંધન નડે છે જરૂર, પરંતુ જો બંધન તરફ જ દૃષ્ટિ રહે તે આદર્યા' અધૂરાં રહે. ૩ –પિતાની હયાતી સુધી અત્યારે કોઈ પ્રશ્ન ૧૩ ઃ- મહાવીર પ્રભુએ માતાદીક્ષા ન લેવા અભિગ્રહ કર્યો તેા તેવે અભિ કરી શકે ? ઉત્તર : તીર્થંકર થયા વિના, શ્રી તીર્થંકર દેવા જે રીતે જીવ્યા, તેવી જ રીતની માન્યતાના આગ્રહમાં ધમ નથી, નાના મેઢ માટી વાતા કરાય નહિ. શ્રી તીથંકર દેવાએ કેવી મહાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ ચેાગ્યતા કેળવી અને કેવી સમથ આરાધના કરી ત્યારે તીથ કર અન્યા ! તેવી ચેાગ્યતા અને તેટલું સામર્થ્ય મેળવ્યા પહેલાં તેના (તીથ કરના) સમાન ક્રિયાની વાતે કરે તે પાછા પડે. આપણા માટે તેા શ્રી જિનેશ્વર દેવે જે આજ્ઞા ફરમાવી તે ધર્મ અને તે પ્રમાણે જો વતીએ તે તેમના જેવા થવામાં હરકત ન આવે. ? પ્રશ્ન ૧૪ :- ત્યાગભાવ અને અભાવ-ભાવ (અણુગમા ) વચ્ચે અંતર શુ? ઉત્તર ઃ- બન્ને વચ્ચે ઘણું અંતર છે. ત્યાગભાવમાં સ્નેહના વિચ્છેદ થાય છે, પરંતુ સાત્ત્વિક ભાવને વિચ્છેદ થતા નથી. આવેા ત્યાગભાગ પરમાને સમજ્યા વિના જાગૃત થતા નથી. ત્યારે અભાવભાવ (અણુગમેા) તે નિરાશામાંથી જન્મેલ નિરાશકિત છે, જે સત્ત્વહીન અને ક્ષણભંગુર છે. પ પ્રશ્ન ૧૫ :- ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રના નિયમા શું સમજઢાર માટે જ મનાવ્યા છે ? અનાડી કે બેપરવા વ્યકિતને તેા કઇ હાતું જ નથી, તે। શું નિયમે તેને કેઈ લાગુ થતા નથી ? ઉત્તર :-- ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્રની કયાં વાત કર છે? સરકારે પણ જે કાયદા ઘડેલ છે તે મનુષ્ય માટે જ છે, ઢોર માટે નહીં, ઢાર તે ગમે તેમ ચાલે—ક્રે, ખાય—પીએ, મન પડે ત્યાં વિષ્ટા—પેશાબ કરે, ફાવે તેને શિંગડુ -પૂછડું મારે, તેના દુઃખથી કટાળી કોઈ સરકાર પાસે ફરિયાદ કરી કાયદામાં લેવા માગે તેા સરકાર પણ કહે કે ભાઈ ! તે પશુ માટે શુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ નિયમ હોય? એવી જ રીતે, કઈ મનુષ્ય પ્રભુની આજ્ઞાની દરકાર કર્યા વિના કહે કે, અમે તે અમારી મરજી પ્રમાણે કરવાના, અમને ફાવશે તેમ કરવાના અને ઈચ્છા પ્રમાણે વર્તવાના, તે ત્યાં શાસ્ત્ર શું કરે? દવે દેખતા માટે હોય, પરંતુ આંધળા માટે ન હોય. ૬ પ્રશ્ન ૧૬ - શાસ્ત્રાજ્ઞા પિતા માટે સાર્થક કયારે બને? ઉત્તર :- કર્માધીન જીવનું સંસાર પરિભ્રમણ અનંત છે. ચાર ગતિમાંથી ક્યાંય પણ અજ્ઞાની અવને આરામનું સ્થાન નથી. જ્યાં સુધી જીવનનું લક્ષ સંયમ તરફ ઢળે નહીં ત્યાં સુધી ઘાંચીના બળદ જેવી જ આત્માવસ્થા છે. આ પ્રમાણે શાસ્ત્રો અને સપુરુષ તે પુકારી પુકારીને કહે છે, પરંતુ આ સ્થાને રખડનારે જ કબૂલ નથી કરતો કે હું રખડે છે. તેને જ્ઞાનની ઉપકારિતા અને અજ્ઞાનની અપકારિતાને અનુભવ જ નથી. જે અઘટિત પરિણામ માટે અસીલ પોતે જ તેને અંગે , કંઈ પણ બેલવા નથી માંગતા, તે માટે વકીલ ગમે તેટલું બેલે તે કેમ કામ આવે ? પિતાના નુકસાનની જે ફરિયાદ જ ન કરે તે તેવા અસીલ માટે વકીલનું તેના બચાવ માટે બલવાનું કેમ સફળ થાય ? ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ (૩) આજ્ઞા પાલનની અશકિત માત્રથી વિરાધક થવાતું નથી. પ્રશ્ન ૧૭ :- તીર્થંકરદેવની આજ્ઞાપાલનમાં ઢીલ હોય તે શું વિરાધક બને ? ઉત્તર :- પ્રયત્ન ન કરવા માત્રથી વિરાધકપણું ન આવે, પરંતુ જે દુર્ભાવ આવે તો વિરાધકપણું આવે. કમતાકાતના ગે કે હૃદયની વિશુદ્ધિના અભાવે પ્રયત્ન ન કરાય એમાં જે વિરાધકપણું આવે છે તે જુલમ થઈ જાય. પરંતુ તેમાં એક વાત ખરી કે, પ્રયત્નમાં બેદરકારી કરીએ તો એ છે ને છેટું જાય અને જેમ છે જય તેમ આપત્તિ આવે, માટે બેદરકારી પણ ન હોવી જોઇએ. પિતાની સ્વીકારેલ વિધિમાં ઈચ્છા કે અનિચ્છાથી જે પ્રતિસેવના (દોષ) થાય તે એક વાત છે, અને વિરાધકપણું એ બીજી વાત છે. વિચાર અને આચાર વચ્ચે અંતર હોઈ શકે છે, પરંતુ વિરોધ ન હો ઘટે. વિચાર અને આચાર વચ્ચે જેને વિરોધ હોય તેને દોષમાં સફલ નથી થવાતું તેને ડંખ હોય, ત્યારે જેને અંતર હોય તેને દોષ થઈ જાય છે તેને ડંખ હોય છે. એકના જીવનમાં દોષ સેવાઈ જાય છે તો બીજાનું જીવન જ દોષ માટે છે. ૧ પ્રશ્ન ૧૮ - પિતાની શકિતની મર્યાદામાં જે વિધાન અતિશય કઠિન જણાય તેને માટે શું કરવું ? ઉત્તર – શાચ્ચે જેમ શક્તિ ગોપવવાને નિષેધ કર્યો છે, તેમ શકિતના અતિરેકનો પણ નિષેધ કર્યો છે. જેમ શક્તિ અપાવવી નહિ, તેમ શક્તિથી આગળ પણ જવું નહિ. શકિત અપાવીએ તે ગુન્હેગાર બનીએ. અમલ ન કરીએ તે વંચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૦ - પ્રશ્નપ્રદીપ રહીએ, અને શકિતથી આગળ વધી જઈએ તે કરી શકતા હોઈએ તે પણ ગુમાવી બેસીએ અને તપચારિયના ધણી થવાના બદલે દંભ-માયાના ધણી બની જવાય. શકિતના અભાવને કારણે અટકનાર વંચિત જરૂર રહે, પરંતુ શક્તિના અભાવે કરતો નથી અને ડોળ મટો બનાવે તો ગુણને જ ગુમાવી બેસે. વંચિત રહેનાર પામી શકે, પરંતુ ગુમાવનારને પ્રાપ્તિ. દુલભ થઈ જાય. ૨ પ્રશ્ન ૧૯ :- તેવી પ્રબલ શક્તિને અભાવે પૂર્ણપણે આજ્ઞા ન પાય તો શું કરવું ? ઉત્તર :- વીતરાગે તો કહ્યું, આવો અને આજ્ઞા પાળ તે સિદ્ધિ પદ મળે. ન પાળે તે સંસારમાં રહી જાઓ, અને આસાને ઠોકરે મારો તો રખડી જાઓ. પાળે તે તરી જાય ના પાળે તે રહી જાય, અને ઠોકરે મારે તે અનંતકાળ સંસારમાં રખડે અને ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય. ન પાળે તો કાંઈ નહીં પણ આજ્ઞાને ઠોકરે ન મરાય. દાતાર નહિ બનો તો શાસનમાં નભશે, પણ છીનવી લેનાર બને તે નહિ ચાલે. મહેમાન ઘેર આવે, એને ન બોલાવો તે ભલે, પાટલા પર બેસાડી ઘીની વાટકી ઊંધી ઢળી ન જમાડે તે પણ ભલે, પણ અપમાન તો ન જ કરતા. મહેમાન સમજશે કે એની ભાવના અગર સ્થિતિ નથી, પણ અપમાન કરે તે છે. એનાથી સહન ન થાય. મહેમાનને આવતે રાખે હોય તે “એ” તેમ કહેવું પડે. ધક્કો મારે તે ઘરે ફરી પગ ન મૂકે. શાત્રે મોક્ષ સાધ્ય માન્યું અને ધર્મને તેનું સાધન માન્યુંદુનિયાએ કામને સાધ્ય માન્ય અને અર્થને તેનું સાધન માન્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ કામની જડ મેાળી ન પડે ત્યાં સુધી થાય શું? કામ એટલે સ્પર્શેન્દ્રિયના વિષય જ નહી, પરંતુ પાંચે ઇન્દ્રિયાના વિષયની લાલસા એ કામ છે. એમાંયે રસના ભયંકર છે. એના ચેાગે બધીય ઇન્દ્રિયા મહેકી ઊઠે છે. ૩ ૧૧ (૪) સમય ભલે બદલે પર ંતુ સિધ્ધાન્ત ન બદલે પ્રશ્ન :- ૨૦ કુતર્ક વાદીએ અનેક પ્રશ્નો કરીને ધર્મીમાં પ્રવેશ કરનારને ડાળે છે તે તેનું શું કરવું ? ઉત્તર :- શ્રી જિનેશ્વરદેવનું શાસન મળવું ખડું દુર્લભ છે. એ હાથથી ગયુ તે! એના જેવી કમનશીખી એક પશુ નથી, તમારું જીવન વ્યર્થ વેડફાઈ જશે, દુનિયાની ઢીલા, અને તર્કને આડે ન આવવા દે. એવા તર્ક કરનારને કહી દે કે- “ ભાઈ! હાથ જોડીએ તને, તુ જીત્યા અને અમે હાર્યા, તું વિદ્વાન અને અમે મૂર્ખ, પણ તું તારે માગે જા અને અમને અમારા માર્ગે જવા દે,” નાહક તેની સાથે પંચાતમાં ન પડો, શરૂઆતના વિદ્યાથી પૂછે કે – “ માતર, એકડા આમ કેમ ? આમ કેમ નહી ? ” મારતર કહે કે – “ મે' જેવે લખાવ્યે તેવા ઘૂંટ, ” પેલા કહે કે – “ ના, એમ તે નહિ ઘૂંટુ આમ નહીં પણ આમ જ થાય ” આવાને માસ્તર પણું શું કહે ? આમ એકડો કેમ થાય, એ કઇ પ્રશ્ન છે ? એને જવાખ શા ? હજુ પુછે છે કે - માસ્તર ! જરા આમ વાળું તે ? ’’ તો તે માસ્તર સમજાવે કે – ' ભાઇ ! આમ નહી પણ આમ વળાય.' પણ ઉઠાવીને એમ જ કહે કે- હુ ં તે આમ જ ઘૂંટીશ.” માતર કહે કે – ‘દુનિયા આખી આમ ઘૂંટીને ભણી '' -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ છે, તુ નવા વિદ્યાથી આવ્યા.' છતાં પેલે કહે કે ~ દુનિયા ( આવાને માટે શું? તર્ક પણ યદ્યા તથા મ્હાં ૧૨ ભલે ભણી, પણ હું તે આમ જ છૂટવાને' માસ્તર ઘેર જવા સિવાય બીજી કહે પણ બુદ્ધિ અને યુક્તિપૂર્વકના હોવા જોઈએ, પણ માથા વિનાના તર્કના અથશા? ૧ પ્રશ્ન ૨૧ :- આજે જમાનાવાદીએ ધર્માંતી માં સમયના પરિવત નને કારણે ફેરફાર કરવા મહેનત કરી રહેલ છે તે તેમાં તથ્ય શું છે? "" ઉત્તર :– તીર્થાંમાં કદી પરિવત ન થતુ નથી. એ શાશ્વત છે. એમાં કશે. ફેરફાર થાય નહી. જો એ ફરી જાય તેા સારી દુનિયા ફરી જાય, સાધક ઢીલા હાય તો સાધના કરતાં વાર લાગે, એક ભવે ન કરે તે! ઘણા ભવે સાધના કરે, “ સાધક જો બહુ પાલા હાય તેા સાધના વિના રહી જાય, પણ જો સાધન પેાલુ થઈ જાય તેા તે સાધના જ રહી જાય. ” માટે સાધન તે અખંક્તિ જ જોઇએ. તીથ એ સાધન છે, આપણે બધાં સાધક છીએ. આપણે પેાલાં હેાઇએ એટલા માટે આપણા પેાલાણુની પુષ્ટિ માટે સાધનને પેાલુ કરીએ તે શું થાય ? આજે એ જ મેટી તકરાર છે. અમે પેાલાં છીએ માટે મજબૂતપણે એ તીને સેવી શકતાં નથી, એ ખચાવ ચાલે પણ જેવા અમે પેાલા છીએ તેવાં સાધન પણ પેાલા થાએ એમ કહેવું કે ઇચ્છવું તે તે ન જ ચાલે. આજના સ્વચ્છ દાચારીએ કહે છે કે, આ જમાનામાં આ સાધન કામ ન લાગે,” તે તેવાઓ માટે તેા શાસ્ત્ર કહે છે કે, “ એવા જમાનાવાદીઓને ' tr Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ જૈન શાસનમાં પણ સ્થાન નથી. ” પેાતાની અશકિતને આરોપ આમાં (સાધનમાં) કરવા માગે–સાધનને જ શિથિલ કરવા મથે તેવા, શાસનમાં હેાય તેાય શુ અને ન હોય તેાય શુ ? કદાચ એવાએ તે બીજાને પણ નુકસાન કરે. કલ્યાણના ઇચ્છુક આત્માએ તે ઊલટી એવી પ્રાર્થના કરવી જોઇએ કે તારી આ ક્ષુદ્ર સેવાના ચગે એવું સામર્થ્ય પ્રાપ્ત થાએ કે, જેથી હું ઇચ્છિત આરાધના કરી શકું.' પણ તેને બદલે એમ કહેવાય કે, ‘અમે કમતાકાત છીએ માટે સાધન વધુ ઢીલાં બનાવે. તા તે ચાલે ? માના કે ઊંચા માળ હોય, નીસરણી માટી હાય, અને પગથિયાં ચઢવાની તાકાત ન હેાય તે ચઢવાની તાકાત મેળવાય કે ન ચઢી શકે માટે નીસરણીના નાશને પ્રયત્ન કરાય ? તેમ, તેને પણ સુજ્ઞજનાએ કહેવું પડે કે તમે જો કમભાગી હા અને ન ચઢી શકે તેા કઇ નહી', પણ જેએ ચઢી શકે છે, તેએનાં સાધનાના નાશ કરવાને પ્રયત્ન તા ન જ કરતા, અનિષનાત-વસ્તુ તરફ આંગળી ન ચીંધાય. ૨ પ્રશ્ન ૨૨:- માંગણી તે માટી છે, અને તાકાત ન હાય તે? ૧૩ 7 ઉત્તર ઃ જિનેશ્વરદેવના શાસનના કાયદો છે કે-જે ચીજ શ્રી ગણધર ભગવાન માગે તે માળક પણ માગે, મેળવે ભલે શકિતના પ્રમાણે, પણ માંગણી તે એક જ ! માંગણીમાં ભેદ નહીં, અમલ ભલે શકિત પ્રમાણે હાય, પ્રભુના શાસનમાં સર્વવિરતિ, દેશવિરતિ અને સમ્યકદષ્ટિ આત્મા પણ રહી શકે છે. એકના સત્યાગ છે, ખીજાના થાડા ત્યાગ છે, અને ત્રીજાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ તે #પ્રદીપ ત્યાગ નથી, માત્ર ત્યાગની ભાવના જ છે. પણ બધાયનું ધ્યેય એક જ છે, ત્રણેયની માંગણી એક જ ! અમલની વાતમાં આ પ્રશ્ન સંભવિત ખરો, અહીં તે માન્યતાની વાત છે. જેટલા હદ આવે તેમાં કેઈનું દર્દ ચાર મહિને માટે એવું હોય, કિંઈનું છ મહીને મટે તેવું હોય ને કેઈનું અઠવાડિયે મટે તેવું હોય, એ બધાં પિતે સમજતાં હોય, પણ બધાં ડોકટરને કહે શું ? ઝટ મટાડે. ભલે ક્ષય હોવ, પેટમાં ભયંકર ઈ હોય, નહીં જેવો તાવ હોય, પણ એ બધાં ય કહે કે-ઝટ મટાડે. કેઈએ કરી એમ કહ્યું કે, મોડું મટાડો ? મનમાં સમજે કેન્દ્ર મોટું છે. ચાર દિવસે મટે તેવું છે, ચૌદ દિવસે મટે તેવું છે, તમારા હિતને વખત લાગશે, તે પણ દદી કહે કે એની પાસે પાંચ લેતા હો તે મારી પાસેથી પચાસની ફી લે, પણ મને બે દિવસમાં મટાડી આપે. ભલે મટે ગમે ત્યારે, પણ બધા રીઓની માંગણી કઈ? માંગણનું વાસ્તવિક રૂપ સમજે. વ્યવનહારમાં જુઓ કે એક માણસ પેઢી પર જઈ કલાક બેસી આવે ત્યાં પચાસ હજાર કમાય અને બીજે છ કલાક બેસે તોયે માંડ રોટલા મળે, તે પણ એની ઈચ્છા કઈ? એ જ કે મારે મોટર જોઈએ. મળે કે નહિ તે વાત જુદી. પ્રાર્થનાના ને પ્રાપ્તિના ભેદ સમજે. ચેથા આરાના જે મુક્તિની ઈચ્છા કરે અને પાંચમા આરાના જીવ શાની ઈચ્છા કરે? ૩ (૧૫) મિચ્છામિ દુર્ડ અને પ્રતિક્રમણની પવિત્રતા * પ્રશ્ન ૨૩:- રસ્તે ચાલતાં નિયમ વિરુદ્ધ કંઈ બેલાઈ ગયું, એવાઈ ગયું વગેરે થાય અને મિચ્છામિ દુક્કડે બેલીએ તે તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રમદી૫ પાપની મુકિત મળે ? વારંવાર આ પ્રમાણે ભૂલ કરવી અને વારંવાર મિચ્છામિ દુક્કડું બોલવું તે શું નાટક નથી ? ઉત્તર :- પહેલાં ઉત્તર બરાબર સમજે અને પછી અભિપ્રાય નકકી કરે. શ્રી જિનશાસન પામેલા અને વગર પામેલા જવ વચ્ચે ઘણું જ અંતર છે. જીવને પોતાની ભૂલની દિલગીરી થાય અને તેમાં રાચે નહીં તેથી પાપનો બ ધ સજ્જડ ન પડે, અને ભવાંતરનાં કર્મો પશ્ચાત્તાપથી ક્ષય પામે છે. ચાહે તે ગુને હોય, પરંતુ તે માફી માગતાં જરૂર ઢીલો પડે છે. મિચ્છામિ દુક્કડની મહત્તા અનેક ગણી છે અને તેથી બે લાભ થાય છે. વર્તમાનમાં થયેલ ભૂલનો પાપબંધ માત્ર હળવે જ પડે, અને પાપના ખેઢથી ભવાંતરના દોષ ક્ષય પામે. મિચ્છામિ દુક્કડંની ક્રિયા નાટક રૂપે તે તેજ ગણાય કે જે તે તેનું આવું ઉત્તમ મહત્ત્વ સમજી માફી માગવા માટે ગુનો કરે તો જ ! પગની ઠોકરે કોઈને ભૂલથી જાગી ગઈ અને માફી માગવી તે તો ઉત્તમ છે, પરંતુ માફી માગવાની ક્રિયાને ઉત્તમ માની, માફી માગવા માટે કેઈને ઠેકર મારે અને પછી માફી માગે તો તે મિચ્છામિ દુક્કડ નું નાટક કર્યું ગણાય. . મશ ૨૪:- જે આ પ્રમાણે મિચ્છામિ દુક્કડ બોલવાથી પાપ નિવૃત્તિ થતી હોય તો દણ દંભી લોકો પણ જે મિચ્છામિ દુક્કડ બોલી ધમભા થયાનો દાવો કરે છે તે વાત પણ સાચી ગણાઈ જાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નરૂદીપ ઉત્તર :- જે આત્મા દંશપૂર્વક આચના વગેરે કંઈ પણ સ્વીકાર કરી ધર્માત્મા બનવાનો દાવો ખેલે છે તે લેઢાની નાવ પર બેસી સાગર તરવાની વાત કરનાર જેવો ગણાય. હાથ બગડી ગયા એટલે હવે ધોયા વિના ઉપાય નથી, તેમ માનવાને બદલે હાથ ધરવા માટે બગાડવા, તેમ કહેનારને નિયમ કેવી રીતે ન્યાયસંગત ગણાય? પ્રથમ પાપ કરે અને પછી ધર્માત્માની ગણતરીમાં ખપવા માટે જે મિચ્છામિ દુકકડ કહે અને મનમાં તે વિચારે કે આ પાપ કર્યું તે સારું જ થયું, તે પાપને કારણે જ હું દુખી થતો મટ. એટલે એક તરફ માફી માગે અને બીજી તરફ પાપને પિતાના કલ્યાણનું કારણ માને. આ રીતે પાપને અહિતકર સમજ્યા વિના તેની માફી માગનાર દંભી કદી પણ શ્રી જિન–શાસનમાં ગૌરવને પામી શકતા નથી. પાપને પાપ તરીકે જાણ્યા પછી જ તેની માફી માગવાના સાચા ભાવ જાગૃત થાય છે, તેમાં દંલાનું નામ નથી હોતું. ૨ પ્રશ્ન ૨૫ – વારંવાર મિઠામિ દુકકડ કરી, વળી તુરંત તેનું તેજ કાર્ય કરવું તે શું શાસ્ત્ર દષ્ટિથી પ્રપચ ન કહેવાય ? ઉત્તરઃ વિચારોના પરિવર્તનથી કે પરિસ્થિતિની ભીસથી મનુષ્ય પાપ કરી નાખે તે પણ તે સમયે જે પાપને અશુચિની જેમ ખરાબ માની, આલેચના અને મિચ્છામિ દુક્કડ કરવાની સમજણ હોય છે, તેના તે પાપને તે ક્ષય થાય છે, પરંતુ સાથે સાથે બીજા પાપનો પણ ક્ષય થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદી૫ જ્યાં સુધી કેવળજ્ઞાન નથી થયું, ત્યાં સુધી આત્મામાં પાપનો અંશ છે, અને તેને કારણે તેવા પાપના પ્રસંગેભલે હળવા-ભારે હોય, પણ પાપ નથી થવાનું તેમ તે ન જ કહી શકાય. નિરંતર બંધાતા તેવા કર્મોના ક્ષય માટે જેટલા વધારે પ્રતિકમણ–આચના વગેરે થાય, તેટલી વધારે વિશુધ્ધિની ભાવના પ્રબલ થાય છે. સુંદર અક્ષર શીખનારે જેમ વારંવાર અરો ભૂસી ભૂંસીને પણ નવા લખવા તે અંતે સહજ પ્રયને આકર્ષક અક્ષરે લખી શકે છે, તેમ વારંવાર મિચ્છામિ દુકકડની ટેવ પાડનાર, લાંબા અને અંતે એક દિવસ સુંદર અક્ષર સમાન શુદ્ધ અવસ્થાને પામી જાય છે. કેઈ પણ એક વાતને દઢ કરવા માટે જેમ તેને વારંવાર વિચારવું પડે છે, તેમ શુદ્ધ સ્વરૂપને મેળવી દેનાર પ્રતિકમણની વારંવારની કિયાને વારંવાર કરવા પડે છે, તેથી તે પ્રપંચ કદી પણ ન કહી શકાય. ૩ પ્રશ્ન ૨૬ – દરજ પાપ કરવું અને દરરોજ પ્રતિક્રમણ કરી આચના કરવી તે શું એક પ્રપંચ નથી ? ઉત્તરઃ દરરોજ જંગલ જઈએ છીએ, ત્યારે સ્વચ્છ થવા માટે હાથ બગાડીએ છીએ અને સારું કરીએ છીએ, તે એક વખત ધોયા પછી બીજી વાર શા માટે બગાડવા? આરેગ્ય સાચવવા માટે રેજ બગાડવું પડે અને રોજ દેવું પડે, તેમ છતાં સવને પણ એ વિચાર કરી નથી આવતે કે હાથ વગેરે બગડ્યાં તે સારું થયું. જયાં સુધી આહાર છે, ત્યાં સુધી નિહાર (મળ) પણ છે, તે થયેલાં નિહારને સ્વચ્છ કરવા માટે સાફ કરવાની ક્રિયા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રસપ્રદીપ જ કરવાની રહેશે. તેવી જ રીતે જ્યાં સુધી દુનિયાદારી છે, ત્યાં સુધી દોષ પણ સંભવિત છે, તેથી તેને નિર્મળ કાની ક્રિયા સ્વરૂપે રોજ પ્રતિક્રમણું કરી દેશેની આલોચના રાજ કરવી જરૂરી છે. - રોજ પાપ કરીને જ તેનું પ્રતિકમણ કરનારની ક્રિયાને ઢેળ કહેનારે ઉપરોક્ત વાતને વિચાર કરે આવશ્યક છે. () નિમિત્ત અને આત્મશક્તિને વિવેક પ્રશ્ન ૨૭ :- અધમ નિમિત્તો પણ ઉદ્ધારમાં કારણભૂત બની શકે ખરા? ઉત્તર:- અનંતી ઉત્સર્પિણ—અવસર્પિણી જાય ત્યારે એકાદ મનાવ એવો બને છે, જે આ રીતિએ એકદમ સિદ્ધિપદે જાય. ગમે તેવા અગ્ય નિમિત્તેથી પણ પ્રતિબોધ પામેલાઓને પણ કારણભૂત એ નિમિતો નથી, પણ પૂર્વની આરાધના છે. ઇલાકુમારને વાંસડા પર કેવળજ્ઞાન થયું, ભરતજીને અરિસાભુવનમાં કેવળજ્ઞાન થયું. જ્ઞાની કહે છે કે આ દષ્ટાંતો લઈ શકાય . જ નહિ, નિમિત્તો એ કારણ નથી, પણ કારપૂર્વની આરાધના છે. ચંકેશીયાના દષ્ટાંતથી પ્રભુને બચકું ભરવું એ પણ તરવાનો માર્ગ છે.” એમ બે કઈ કહે તેમ કહેનાર સમજુ છે એમ મનાય નહિ જ ! ચંડકેશીયાએ કર્યા પછી જ જાતિસ્મરણના પ્રતાપે જોયું કે, આ તે અર્ડન દેવ છે. જે તેણે પૂર્વ અરિહંતના માર્ગને ન જાણે હોત, અરિહંતના સ્વરૂપને ન પિછાણું હેત તે ચંડકોશીયાને આ જ્ઞાન અને આ પિછાણું થાત? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નઝદીપ ચંડશીયાને ખાતરી થઈ કે, આ અન્ય કેઈ નથી પણ અનદેવ! પૂર્વે સાંભળ્યા હતા અને આજે પ્રત્યક્ષ થયા. હવે એ ચંડકોશીયાને બધે કષાય શપે, અને એ નમે. એ ભાવના ન આવી હોત તે એ સદ્ગતિએ જાત? અધમમાં અધમ સંગોમાં અને ગૃહસ્થપણામાં રહેવા છતાં પણ કઈ પામી જાય છે તે પ્રતાપ એ અધમ સંગોનો કે ગૃહસ્થપણાને નહિ, પણ પૂર્વની આરાધનાને. શ્રી જિનેશ્વર દેવના એક પણ વચનમાં અશ્રદ્ધા કરવી, એ સમ્યફવમાં દૂષણ લાવનારું છે. ૧ પ્રશ્ન ૨૮:- ઘણા લોકો ઉપવાસ આદિ તપશ્ચર્યાને લાંઘણું, ઢાર લાંઘણું વગેરે શબ્દો કહી વખોડે છે. તે તેમાં તથ્ય શું છે? ઉત્તર : પિટના પૂજારીઓ તપશ્ચર્યા માટે ભૂખે મરવું, પેટ બાળવું, લાંઘણે કરવી, વગેરે શબ્દો કહી તપશ્ચર્યાને વખોડી તેની નિંદા કરે છે. તેમણે જરૂર વિચારવું ઘટે છે કે, આપણે હજી કઈ અવસ્થામાં છીએ ? ત્રિલેકીનાથ તીર્થકર ભગવાન, જેમણે આગળના ત્રીજા ભવથી જ નક્કી કર્યું છે કે હવે ત્રણ ભવથી વધારે સંસાર નથી અને તીર્થકરના ભાવમાં મોક્ષ નકકી છે. એટલું જ નહીં પરંતુ, દીક્ષા સમયે ચાર ફાન પ્રાપ્ત થયેલ હોય છે. આવા જિનેશ્વરદે પણ તપશ્ચર્યા શા માટે કરતા હશે ? આવા તીર્થકર ભગવંતે પણ તપ વિના મોક્ષની મુસાફરીમાં માનતા નથી, આ તપને મહિમા છે. તેને પ્રત્યે જે બેદરકાર રહીએ તે માનવું કે આપણે મોક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ તીર્થકર દેવેને પણ કર્મક્ષય માટે ઉત્કૃષ્ટ છ માસ સુધીના ચોવિહારા તપ કરવાની આવશ્યકતા જણાય, તે જે ધાનનાં ધનેડાં અને પાણીનાં પૂરા જેવા હોય તે શું મહત્વ જાણું શકવાના છે? કોઈ કહે છે, જ્ઞાનીને તપશ્ચર્યાની જરૂર નથી. તે એવું કહેનારે વિચારવું જોઈએ કે, તીર્થકર ભગવાનને ચાર જ્ઞાન છે છતાં તેને તપ નિરુપયેગી લાગતું નથી. એટલે જેને એ નિરુપયેગી લાગે તેની ભાગ્યદશા પરવારી છે તેમ માનવું રહ્યું. કેઈથી તપશ્ચર્યા થઈ શકે, અથવા કોઈથી વધારે ન થઈ શકે તે એક વાત જુદી છે, પરંતુ તપશ્ચર્યાની જરૂર નથી, તપ કરવું તે અજ્ઞાન છે, એમ લાગવું તે તે માત્ર એક દુર્ભાગ્યની વાત સિવાય બીજું શું ગણાય? ૨ પ્રશ્ન ૨૯ :- ભૂખે મરતાં એક અજ્ઞાનીનું પણ શરીર શક્તિથી ઘસાય છે અને એક જ્ઞાની તપસ્વીનું શરીર પણ ઘસાય છે. તે બન્ને વચ્ચે અંતર શું ? ઉત્તર - સંગ્રહણને દર્દી વારંવાર સંડાસ જાય અને આરોગ્યના નિયમ પ્રમાણે ઉદરશુધિના હેતુથી રેચ લેનારો પણ વારંવાર સંડાસ જાય, આ પ્રમાણે ક્રિયા બનેની સમાન હોવા છતાં પરિણામે તે એકને આરોગ્યની વૃદ્ધિ થાય છે અને બીજાને દની વૃદ્ધિ થશે. એક પરિશ્રમથી સદ્ગતિ પ્રાપ્ત થવા સ્વરૂપ થાકની નિવૃત્તિ થાય છે, તે બીજા પરિશ્રમથી દુર્ગતિના દુઃખ સ્વરૂપ થાકની વૃદ્ધિ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રપ્રદીપ ભગવાન નેમિનાથ પ્રભુના ૧૮ હજાર સાધુને વંદણા કર્યા પછી શ્રીકૃષ્ણ મહારાજાને થાક જોતાં પરમાત્માએ ફરમાવેલ કે થાક લાગે નથી, પરંતુ થાક ઊતર્યો.” સન્માર્ગે થયેલે શકિતને વપરાશ સુખનું નિમિત્ત બને છે અને અસમાગે વેફેલ શક્તિ નાશ અને દુર્ગતિનું કારણ બને છે. તે માટે જ પ્રાચીન અનુભવી પુરુષોએ ફરમાવેલ છે કે, “તપ કરતાં શરીર ઘસાય, તે તે ઘસાયું ન કહેવાય, સેવા કરતાં થાક લાગે, તે થાક ન કહેવાય, દાન દેતાં લક્ષ્મી ઘટી, તે ઘટી ન કહેવાય, જ્ઞાન મેળવતાં સમય ગયે તે ગયે ન કહેવાય.”૩ પ્રશ્ન ૩૦ :- શકિતને સદુપયેગ અને પગમાં ઉન્નતિ અને અવનતિ છે એ વાત સ્પષ્ટ થઈ, પરંતુ થોડા શબ્દોમાં સદુપયોગનું માર્ગદર્શન આપશે ? ઉત્તર – પાણીદાર તલવાર જે મ્યાનમાં હોય તે જ તેનાથી પ્રાપ્ત થતા ખેટા નુકસાનથી બચાય, મ્યાન સાથે રાખેલી તલવાર અવસરે ઉપયોગી થાય અને રક્ષણ કરે, તેમજ નિરર્થક રીતે વાગી જવાને ભય જ ન રહે. વિચાર શકિત-જ્ઞાન માટે પણ આ જ વાત સમજવી. મ્યાન વગરનું જ્ઞાન હોય તે નખેદ કાઢી નાખે અને મ્યાનપૂર્વકનું જ્ઞાન હોય તે ઉન્નતિના શિખરે પહોંચી જવાય. મ્યાન એટલે વિવેક અર્થાત એગ્ય અને અગ્યની પરીક્ષા તેનું નામ છે મ્યાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ સોનાના કટોરામાં ઉત્તમ દૂધપાક પીર, ખાનારે ભજનને સ્વાદ લેવાને બદલે કટોરાને ઉત્તમ માની બટકું ભર્યું , અને દાંત પડી ગયા. તેથી તે અન્ય પાસે ફરિયાદ કરે કે મને બેલા જમવા અને દાંત તેડી નાખ્યા, તે મૂર્ખ કેણ ગણાય? સેનાના કટોરાને પણ અપરાધ નથી, દૂધપાકનો પણ અપરાધ નથી, પરંતુ વાંક પિતાની વિવેક શકિતના અભાવને છે. જે વિવેક હોય તે ઉત્તમ પાત્રના ઉત્તમ ભોજનને પામી, પોતે પણ ઉત્તમ બને અને જે વિવેક ન રાખે તો દાંત પણ પડી જાય અને મૂર્ખ પણ ગણાય. ૪ પ્રશ્ન ૩૧ – સામાયિક આદિ કર્મક્રિયા શા માટે કરવી? તેથી ફાયદો શું ? આ સર્વ વાતે સરળતાથી સમજી શકાય તેવા દષ્ટાંત સાથે ફરમાવો ! ઉત્તર :- જેમ કે માણસને પેટ અગર માથામાં ગાંઠ થયેલ હોય, તે ગાંઠની વૃદ્ધિ કે પિષણની ભલે પિતાને જરા માત્ર પણ ઈચ્છા ન હોય તે પણ રજ લેવાતા ખોરાકમાંથી તે ગાંઠ પ્રતિદિન વૃદ્ધિ પામતી રહે છે. જે ગાંઠને પિતે દુઃખદાયી માનતા હતા, અને જેના પિષણની કલ્પના સ્વપ્નમાં પણ સેવેલ ન હતી તેમ છતાં પણ તે ગાંઠ પિતાના જ હાથે ગ્રહણ કરાતા ખેરાકમાંથી હિસે લઈ વૃદ્ધિ પામી જાય છે. તેવી જ રીતે આત્માને અનાદિકાળથી ત્યાગ તરફ અણગમો એટલે કે અવિરતિની ગાંઠ થયેલ છે. તેથી ભલે પાપ કરવાની ઈચ્છા ન હોય, પાપ વધે તેવી પ્રવૃત્તિ પણ ન કરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ RA પ્રશ્નપ્રદીપ પાપ પ્રત્યે પ્રીતિ પણ ન હોય તે પણ તેના ત્યાગ તરફ વિરતિ ભાવના અણુગમ હાય તા તેવા દરેક આત્માને અવિરતિનું પાપ તે। લાગ્યા જ કરે છે, અને તેથી બચવા માટે સામાયિક આર્દ્ર દ્વારા તે ગાંઠનું (અવિરતિનું) આપરેશન કરવાનું છે. પેાતે ભાડે રાખેલ મકાનમાં ભલે પાતે રહેતા ન હાય અને પરદેશ પણ ભલે રહેતા હેાય, તેમજ તે ભાડે રાખેલ મકાન તરફ નજર પણ ભલે ન કરતે હૈાય તે પણ જ્યાં સુધી તે મકાન પરના કબજાથી ફારગતિ (ત્યાગ) નથી લીધી ત્યાં સુધી તેને ભાડુ જેમ અવશ્ય ભરવું પડે જ! તેવી જ રીતે જે જે વસ્તુ વગેરે પદાર્થોં પર પાતે માલિકી હક્ક ધારણ કરેલ છે, તેને ત્યાગ ન કરે ત્યાં સુધી તેને અવિરતિનું પાપ તે આવે જ છે, અને સામાયિક આદિ ધર્મક્રિયાથી તે સના પેાતાના આત્મામાંથી ત્યાગ થાય છે. તેથી ધર્મકરણી અવશ્ય કરવા ચેાગ્ય છે. (૭) અવગુણની અરુચિ વિના ગુણપ્રાપ્તિ દુર્લભ છે પ્રશ્ન ૩ર :- આચાર-શુદ્ધિની સફળતા માટે સર્વ પ્રથમ શુ જરૂરી ગણાય ? ઉત્તર ઃ- આચાર–શુધ્ધિના લક્ષ્યની સતા, અનાચારના ત્યાગ સાથે સંકળાયેલ છે. અનાચારના ત્યાગ વિના આચારનું પાલન યેાગ્ય રીતે થઇ ન શકે. તેથી આચાર-શુધ્ધિ મેળવવા ઈચ્છતા પુણ્યાત્માઓએ અનાચારના યથાશકય ત્યાગ ઉપયાગ રાખવા જોઇએ. કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ આમ છતાં આચારનું પાલન જેમ અનાચારના ત્યાગ વિના સંભવિત નથી, તેમ અનાચારનો ત્યાગ પણ આચારના પાલનની તત્પરતા વિના શક્ય નથી. આ રીતે બને પરસ્પર સાપેક્ષ છે. ખરી રીતે વિચારીએ તે પ્રત્યેક સિધાન્તને અમલમાં ઉતારવા માટે આ બને ચીજ જરૂરી છે. જેમ કે “જેઈને ચાલવું, જેથી જીવ મરે નહીં, વિચારીને બોલવું, જેથી દોષ ન લાગે.” - કેઈને પણ આ રીતે કરેલી સૂચનામાં જે જોઈને ચાલવાની અને વિચારીને બોલવાની વાત છે તે આચારના પાલનરૂપ છે અને “જીવ ન મારવાની વાત તથા દોષ ન લાગવાની વાત” અનાચારના વર્જનરૂપ છે. ૧ - પ્રશ્ન ૩૩ - દેવે સંવર-નિર્જરાના અધિકારી કેમ નહીં? ન ઉતરે ૧૨ – પ્રકારના તપમાંથી સમ્યક્દષ્ટિ દેવે ૪ પ્રકારનાં તપ કરી શકે છે. (૧) પ્રાયશ્ચિત્ત – આરાધક આત્માની, પિતાથી થઈ ગયેલ અશાતના આદિના ક્ષમા. (૨) વિનય - આરાધક પ્રત્યે આદર, નમ્રતા, નમસ્કાર (૩) વૈયાવચ્ચ - હરિકેશી મુનિની સેવાની જેમ. (ઉત. અ, ૧૨) (૪) સ્વાધ્યાય - પૂર્વભવે અહીં આરાધેલ જ્ઞાન, અમુક વિભાગમાં ત્યાં મૃત હોય છે, તેનું તથા તીર્થકર આદિની ધર્મદેશના સાંભળ્યા પછી તેને વારંવાર સ્વાધ્યાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ આ રીતે નિર્જરાના બાર ભેદમાંથી ચાર ભેદ સમ્યક્દષ્ટિ દેવ આચરી શકે છે. એટલે ઉચ્ચ આચાર-વિચારને પાલનની ભૂમિકાએ વ્યવહારથી દેખાતા હોવા છતાં પણ “અનાચારના ત્યાગની શક્યતાને અભાવે દેવો સંવર-નિર્જરાના અધિકારી નથી બની શકતા.” અર્થાત્ આચારના પાલનમાં પ્રવૃત્તિ થવા છતાં પણ અનાચારના ત્યાગરૂપે દેવોને પચ્ચખાણને અભાવ હોવાથી મોક્ષમાર્ગ પામી શક્તા નથી. ૨ પ્રશ્ન ૩૪ :- પુણ્યનું આચરણ કરવું સરળ છે કે પાપને ત્યાગ સરળ છે? ઉત્તર : ભવ્ય જીવો માટે પુણ્યનું આચરણ તે ઘણું સરળ છે, પરંતુ પાપનો ત્યાગ કરવાનું કાર્ય તો થોડું મુશ્કેલ જરૂર ગણાય. જેમ કે લાખ રૂપિયાનું દાન દેનાર પ્રતિ કહેવામાં આવે છે, જે તમે તમારા ચાલતા વ્યાપાર આદિ કાર્યોમાંથી અનીતિ, ભેળસેળ, વિશ્વાસઘાત, વગેરે પાપ દૂર કરશે તે વગર દાને પણ તમને સારા ગણશું ! આ પ્રમાણે કિઈ તેને કહે તો તે પોતાનું દાન ન સ્વીકારાયાને (પુણ્ય ન થયાન) ખેદ કરશે, પરંતુ પાપનો ત્યાગ ન થઈ શક્યા તેને ખે તેને થવો ઘણો મુશ્કેલ છે. દુનિયાનો સામાન્ય એક એ નિયમ છે કે મનુષ્યને સારા કાર્યોને જેટલો આગ્રહ હોય છે એટલે આગ્રહ નબળાં કાર્યોના ત્યાગ માટે નથી હોતું. ઉગ્ર તપ અને કઠિન ક્રિયામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ પણ હોંશ અને મક્કમતા ધરાવનાર પ્રતિ જે તેની વિષમ પ્રકૃતિ સુધારવાની જરાક વાત કરવામાં આવે તે તેને કેાધ ભૂકી ઊઠે. એટલે આવા અનેક ઉદાહરણોથી સ્પષ્ટ છે કે, પુણ્યનું આચરણ જેટલું સરળ છે, તેટલો પાપનો ત્યાગ સરળ નથી. ૩ પ્રશ્ન ૩પ - પુણ્યાનુબંધી પુય સાવદ્ય કે નિરવા? અાવ્ય અવ પણ પુણ્યાનુબંધી પુણ્યને પ્રાપ્ત કરી શકે છે કે નહિં ? આ સમ્યક્ત્વનું કારણ પણ હોય છે કે નહિ ? પુણ્યનું બંધી પુણ્ય કેને કહે છે? ઉત્ત :- પુણ્યાનુબંધી પુણ્યનાં કારણો ઉપર વિચાર કરતાં તે નિરવદ્યા હોવાની ખાતરી થાય છે. ચારિત્ર્ય સંબધીની કિયાની આરાધના પ્રમાણે આ પુણ્યની પ્રાપ્તિ, અભવ્ય જીવ પણ કરી શકે છે અને આ પુ ભવ્ય જીવને માટે સમ્યવ ગુણનું કારણ પણ હોઈ શકે છે. આગળના જન્મમાં કરેલ પાપની પ્રધાનતા (મુખ્યપણું) હોવા છતાં પણ જેમનાથી પુણ્યબંધનો હેતુ થઈ શકતું હોય તે તેને “પુણ્યાનુબંધી–પાપ” સમજવું જોઈએ. ચંડકૌશિક વગેરેની જેમ આગળના જન્મોનાં પ્રાપ્ત પોની પ્રધાનતા હોવા છતાં પણ જેમનાથી પાપબંધનો હેતુ થઈ શકે તો તેને પાપાનુબંધી પુણ્ય” સમજવું જોઈએ. જેમ કે બ્રહ્મત ચક્રવતી. આગળના જન્મનાં પાપ ભોગવી રહેલ છે અને આવનારા જન્મ માટે પણ જે પાપ કરી રહેલ હોય, તે તેને પાપાનુબંધી-પાપ” માનવું જોઈએ જેમ કે બિલાડી વગેરે. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ પ્રશ્ન ૩૬ :- ઉત્તમ મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ધર્મશ્રવણ તીર્થકર દેવને યોગ, આ સર્વ પવિત્ર અનુકૂળતા પુણ્યાધીન છે. તે મોક્ષ માર્ગમાં પુણ્યને ખપ તે ગણાય ને ? ઉત્તર : બુદ્દા માણસો લાકડી વિના ન ચાલી શકે માટે લાકડી એ ટેકે છે, જીવન ન ગણાય. તેવી રીતે મેક્સે જનારને પુગ ટેકે છે, પરંતુ મોક્ષનું સાધન ન ગણાય. ૫ પ્રશ્ન ૩૭ -- પુણ્યાનુબંધી અને પાપાનુબંધી પુણ્યનાં કયા કયા કાર્ય છે? કયા કયા કામો કરવાથી જીવ પાપાનુંબંધી પુણ્ય બાંધે છે? પાપાનુબંધી-પુણ્ય વડે જે શરીર, સંપત્તિ સમજ, સત્તા વગેરે મળે છે, તે સારા કાર્યમાં લાગે છે કે ખરાબ કાર્યમાં ? પાપાનુબંધી પુણ્યના ભેગવવાથી ગતિ, જાતિ, સ્થિતિ તથા આત્મિક શકિતમાં જવનું ઉત્થાન થાય છે કે પતન? ઉત્તર – જ્ઞાનપૂર્વક, નિયાણા રહિત, કુશળ અનુષ્ઠાન (સર્વ જીવોમાં દયા, વિતરાગતા, વિધિવત્ ગુરુ ભક્તિ, નિરતિચાર ચારિત્ર્ય આદિ) થી પુણ્યાનું બંધી પુણ્ય થાય છે. ભરત ચક્રવતી વગેરેની જેમ. | નિયાણાદિ દોષોથી દૂષિત ધર્મ-અનુષ્ઠાનથી પાપાનુબંધી પુણ્ય થાય છે. બ્રહ્મદત ચકવતી આદિની જેમ. પાપાનુંબંધીપુણ્ય વડે મળેલી સંપત્તિ વગેરે ખરાબ કાર્યમાં લાગે છે. અને પાપાનુબંધી–પુણ્યના ભેગથી જીવનું ઉત્થાન ન થતાં પતન થાય છે. આવું પતન ગતિ, જાતિ, આત્મિક શકિત, વગેરેમાં પણ સમજવું જોઈએ. ઉપરોક્ત ખુલાસો હારિભદ્રાષ્ટક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રપ્રદીપ ૨૪ મો સટીક, પંચાશક સટીક, પંચ વસ્તુ સટીક, આદિ ગ્રંથમાં છે. તથા “અભિધાન રાજેન્દ્ર” કેષ, ભાગ ૫ મા, પૃષ્ઠ ૯૨૯માં પણ છે. ૬ (૮) સ્વરૂપ પ્રાપ્તિના ઉપાયો પ્રશ્ન ૩૮ - આત્માને પિતાનું આત્મ સ્વરૂપ સ્વાધીન કરવા માટે પ્રયત્ન કરે જોઈએ? ઉત્તર : કર્મનાં કારસ્થાનને ઊંધા વાળવાં હોય તે તેની આજીની બધી ગોઠવણ આપણે જાણવી પડશે; શત્રુના પ્રપંચે આપણી પાસે ખુલ્લા ન થાય ત્યાં સુધી તેને આપણે ઊંધા ન વાળી શકીએ. નાના કે મોટાં સવ રાજ્ય લશ્કર પાછળ જેટલો ખર્ચ કરે તેટલો જ અગર તેથી પણ વધારે ખર્ચ જાસૂસી માટે કરે છે. તેનું કારણ માત્ર એ જ છે કે, જ્યાં સુધી શત્રુની ગોઠવણી ન જાણવામાં આવે ત્યાં સુધી તેને ઉખેડવા માટે તૈયારી ના કરી શકાય. આ જ પ્રકારે આત્મા ઉપર આક્રમણ કરનારી કર્મરાજાએ ગોઠવેલી સંસારચકની બાજી જ્યાં સુધી બરાબર ન સમજાય, ત્યાં સુધી તેને પૂર્ણ રૂપે ઉડાવી ન શકાય. ૧ પ્રશ્ન ૩૯ – કર્મો સાથે જેણે લડાઈ જાહેર કરેલ હોય, તે ભલે તેને જીતવાનો પ્રયત્ન કરે. સૌ કેઈએ કયા કને જીતવાનો નિર્ણય કર્યો છે? ઉત્તર – જેમ કેઈ એક હત્યારાએ એક વ્યક્તિનું ખૂન કર્યું તે તેના હિસ્સેદાર માટે તે જેમ શત્રુ ગણાય, તેમ જીવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ २६ તે તેના હિસ્સેદાર માટે તે જેમ શત્રુ ગણાય, તેમ જીવવા માટે ઈચ્છનાર સૌને પણ તે શત્રુ ગણાય. ખૂનીના ઝપાટે જે નથી પકડાયા તે પણ તેને દુશ્મન જ માનવાના છે. તેવી રીતે કર્મ માટે પણ સમજી લેવું. કર્મોને જીતવા માટે સંયમના સંગ્રામે ચડેલા તીર્થકર દેવે, સતી–સપુરૂષ આદિની ઉપર પરિષહ-ઉપા સર્ગ સ્વરૂપે જેમ કર્મોની સેના તૂટી પડી અને તે જ્ઞાની દેવએ. તે કર્મોનો ક્ષય કર્યો, તેમ સર્વને તેને ક્ષય પિતાની શકિત પ્રમાણે કરવો જરૂરી છે, કારણ કે ખૂનીની દૃષ્ટિથી તે કદાચ બચી જવાય, પરંતુ કર્મશ૩થી તે કઈ પણ નથી બચી શકતું, માટે કર્મોને હરાવી તેને જીતવાનો પુરુષાર્થ સૌએ કરે. જરૂરી છે. ૨ પ્રશ્ન ૪૦ – ધર્મ પુરૂષાર્થ કઠીન લાગે છે અને કર્મકાર્ય સરલ લાગે છે. તે વાસ્તવમાં કઠિન શું છે? ઉત્તર :- લપસી પડવું જેટલું વિના પ્રયત્ન થાય છે, તેટલું જ ઉપર ચડવું આકરા પ્રયત્ન માગી લે છે. દરિયામાં ડૂબી મરનારને જ નડતાં નથી, તે કઠિનતા તે તરનારને જ સહન કરવાની હોય છે. મુશ્કેલી વિના માર્ગ જ નથી, પરંતુ તે મુશ્કેલીના બે પ્રકાર છે. એકને પ્રારંભમાં અને બીજાને અંતમાં. તરનાર વેચ્છાપૂર્વક સામેથી હોંશપૂર્વક મુશ્કેલી સ્વીકારે છે, અને પરિણામે મહાસુખી બને છે. આવા મહાસુખના માર્ગને મુશ્કેલી સમજી અજ્ઞાની જ તેથી ભય પામી, વાસનાને આધીન બની, તૃષ્ણના પૂરમાં તણાય છે. ક્ષણિક સુખમાં મહાલતે મહાલતે તે ઇચ્છાઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ દરિકામાં ડૂબી અંતે મુશ્કેલી (ખ) ભોગવે છે. એટલે કઠિનતા કયાં નથી તે બતાવે ? શ્રેષ્ઠ કાર્ય પ્રારંભમાં તપ (કઠિનતા) માગે છે અને તપને કઠિન માનનાર અંતે કઠિનતાને ભેગવે છે. કે પ્રારંભે તે કોઈ પરિણામે, પરંતુ કઠીન તે બધું જ છે. ધર્મ પુરૂષાર્થ પ્રારંભે કમિ, પરંતુ પરિણામે ભવ્ય અને ભોગ પુરુષાર્થ પ્રારંભે મોહક, પરંતુ પરિણામે ભયંકર. જેનું પરિણામ સારું તે સાચો પુરુષાર્થ કહેવાય છે. ૩ પ્રશ ૪૧ – આપણા આત્માને ઉન્નતિના માર્ગે જવામાં વ વિન કેણ કરે છે ? ઉતર – વિષય અને કષાયના જે અનાત્મ ભાવો છે તે શ્વાનની જેમ આત્માને પવિત્ર માર્ગે જતાં વચ્ચે વિક્ત કરે છે. જિ દગી વહેતી નદીના પ્રવાહ જેવી છે. ત્યાં ગાય પાણી પીવા આવે તો પેલે ધાન (અનાત્મ ભાવ) તેને ભસવા લાગે છે, ન પીવા દેવાથી પાણી વધવાનું નથી અને પીવા દેવાથી પાણી ઘટવાનું નથી. પાણી તો દરિયા તરફ જ વહેતું રહે છે. તેવી જ રીતે આપણું આયુષ્ય વહેતા પાણી જેવું છે. ચાહે તેને ધર્મમાં જોડે કે ન જોડે, તે પણ તે અટકવાનું તે નથી જ ! પુણ્ય-પાપ,જીવ-અજીવ, સ્વર્ગ–નર્ક કે મોક્ષ, આ વાતમાં કદાચ કેઈને મતભેદ હોય, પરંતુ મરવું પડશે તેમાં મતભેદ નથી. જેમ નદીનું પાણી ઉપયોગમાં લ્યા કે ન તે પણ તે ખારા દરિયામાં ભળવાનું જ છે, તેમ જિંદગી ગમે તેટલી સાચવે અને મમત્વ રાખે તે પણ તે ફના તે થવાની જ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્રદીપ શરીર, સ ́પત્તિ, વગેરે પુણ્ય-પાપના પ્રવાહ છે, ત્યાં અનાત્મ ભાવ સ્વરૂપી કૂતરો બેડો છે. જેમ પહેલા કૂતરાને પ્રવાહનું પાણી ગાય પીએ તે તે ખમાતું નથી, તેમ આ શ્વાનને (અનાત્મભાવને) શક્તિના ઉપયાગ ધર્મમાગે થાય તે સહન થતુ નથી. પ્રવાહનું પાણી ખારા દરિયામાં (મૃત્યુ) ચાલ્યુ જો તે સંબધના જેમ ધૃતરાને વિચાર નથી, તેમ ખાટા માર્ગ ખર્ચાતી શક્તિના દુરુપયેાગનું તેને ાન નથી. એના નડવાને સ્વભાવ આત્મશક્તિના સદુપયોગને સમયે જ હોય છે, ૪ ૩૧. પ્રશ્ન ૪૨ - જ્ઞાનમય એવા આત્મા પોતાના સ્વરૂપને ભૂલી જ્યારે અજ્ઞાન-આચરણ (માધા-સુશીલ-ધનાદિની કુટિલતામાં પ્રવૃત્તિ) કરે તેા તેથી ખંધાતાં કર્યાં અને તેથી થતાં નુકસાનને ખ્યાલ કેમ નથી આવતા ? તે ઉત્તર ઃ- માયા, કુશીલ, ધન આઢિ સવ મેહુરાજાના ઊંડા છે. ઊપર સીધા કર જ જય તેવું નથી. કીડી, મકોડા, વગેરે ચટકા ભરે, વીંછી વગેરે ડંખ મારે એટલે જણ હુરત જ થાય અને સાધાન થવાય. પરંતુ ઊંદર તા આ અંગૂઠ કુરડી ખાય તે પશુ ખબર ન પડે, કારણ કે તે ઊ ંદર આખા અગૂઠો માત્ર કરડતો જ નથી, પણ કરડી ફૂંકે છે અને ફૂંકી ફૂંકીને કરડે છે એટલે તેના ડંખની ખબર પડતી જ નથી. એ પ્રમાણે સયુટવા, કુશીલ, માતા, ધનાદિ સમાં જે અજ્ઞાન આચરણ છે તે માહુરાજાના ઊઘેર હાયને ફૂંકી ફૂંકીને ડ’ખ મારે છે, અર્થાત્ રાજી કરીને, નચાવીને, કુદાવીને તન પમાડે છે. પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રશ્નપ્રદીપ પ્રશ્ન ૪૩ :- આત્માની આવી જ્ઞાનમય અવસ્થા પ્રગટ કરવા શા પુરુષાર્થ કરવા ? ઉત્તર :– જેમ એક ભીંતમાં નાના ગેાખàા બનાવેલ હાય, અને તેમાં દીવા ભૂખ્યા હોય તો દીવા તે જ જાણી શકે કે જેણે ગાખલા જાણ્યા હાય. જેણે ભીંત જાણી નથી અને ભીંતમાં મૂકેલા ગાખલા જાણ્યા નથી, તે દીવા ન જ જાણી શકે, તે એક સામાન્ય વાત છે. ગેાખલાને જાણ્યા વિના જેમ તેમાં રહેલ દીવા જાણી શકાતા નથી, તે જ પ્રમાણે જ્ઞાનના ભેદો, તેને રાકનાર કાં અને તેના ક્ષય કે યેાપશમની વિધિ જાણી નથી તે આત્માના જ્ઞાનસ્વરૂપને જાણી નથી શકતા. ૬ પ્રશ્ન :- ૪૪ આત્માનું સ્વરૂપ જ્ઞાનમય હોવા છતાં તેની પ્રવૃતિ અજ્ઞાનમય પણ કેવી રીતે સંભવે ? ઉત્તર ઃ- આત્માનું સ્વરૂપ જ્ઞાનમય હાવા છતાં પણ તેને આવરણ કરનાર જે જ્ઞાનાવરણીય કર્મ છે, તેના પ્રબળ ઉદ્દયને કારણે ઉજ્જવલ આત્મ અવસ્થા ઓળખાતી નથી. કરેડાની મિલ્કતનાં માલિકની સંપત્તિ જો ગીરવે મુકાયેલ હાય ! તે સર્વ રિધ્ધિ પાતાની છે, તેના માલિક પણ પોતે જ છે, તેમ બેાલી શકે જરૂર, પરંતુ જો તેને લેવા જાય ત્યાં તેની સત્તા નથી ચાલતી. શકિત (મિલ્કત) પાતાની હાવા છતાં તેના પર સામી વ્યકિતનું જોર છે. કરેલું ઋણ ચુકવી દે એટલે રિધ્ધિ સર્વ પેાતાની જ છે, તેવી જ રીતે જ્ઞાન ઉપર આવેલા આવરણાને દૂર કરે એટલે પાતે જ્ઞાનમય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ સ'પત્તિ ગીરવે મુકાઈ ગયા પછી જેમ ધનવાન પણ કંગાળ અને છે અને દરિદ્રીઓના આચરણને આચરે છે, તેમ જ્ઞાન ગુણુને ખાઇ બેઠેલા આત્મા અજ્ઞાનમય આચરણ કરે છે. કું પ્રશ્ન ૪૫ઃ- અવિરતિ સમ્યક્દૃષ્ટિ જીવ સ`સારવ્યવહારમાં રહે ત્યારે તેને મેહચિંતા તે હાય, તેમ છતાં તે પેાતાના આત્માને સ'સારથી પર કેમ ચિતવે ? ઉત્તર :- ખરજવાના દી જો સમજુ હોય તા ચળ ઊપજે ત્યારે રહી ન શકવાથી ખણી નાખે ખરા, છતાં એ એટલુ તે સમજે કે ખણવું એ ખરજવાની દવા નથી. એવી જ રીતે જે જીવને સમ્યક્દૃષ્ટિ પ્રાપ્ત થયેલ છે, તે લાલ, માહાદના ઉદ્યમથી સંસારમાં પ્રવૃત્તિવાળા થાય તા પશુ એટલું તા અને જરૂર ખ્યાલમાં હોય કે આ સર્વ પ્રવૃત્તિ આશ્રવ છે, ૠતે મેાક્ષનું સાધન રત્નત્રયની આરાધના વિના નથી. ટ્ (૯) ચારિત્ર માર્ગની વાસ્તવિકતા પ્રશ્ન ૪૬:– આરાધનાના સરળ માર્ગ શુ? ઉત્તર ઃ- જે દાષને જીવનમાં સેવ્યા હાય તેની આલેચના એ આરાધનાના પહેલા પ્રકાર છે. જ્યાં સુધી દોષનું દોષ તરીકે ભાન ન થાય, ને દ્વેષને દોષ તરીકે માનવામાં ન આવે ત્યાં આલેચનાની વાત શી ? કરણીયને કરણીય તરીકે અને અકરણીયને અકરણીય તરીકે ખરાખર નિશ્ચિત બનાવી લેવા જોઇએ. એમાં જેટલી શંકા, એટલા મામાની આરાધનામાં વાંધા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રાયદ્વીપ એક આદમીથી સત્ય વસ્તુનું સેવન ન થાય એ નિભાવાય, પણ તે અસત્યને અસત્ય ન માને એ ન નિભાવાય. એક આદમી આગમની આજ્ઞાનું પાલન ન કરે, એ નિભાવાય પણ આગમની આજ્ઞા આદી મૂકવાનું કહે એ ન નિભાવાય. એ નિભાવવામાં તે વસ્તુની સત્યતાને વિનાશ થાય. ઢીલાને નિભાવાય અને ઉગ્રનેય નિભાવાય, બધાંને નિભાવાય, પણ જ્યાં સમજણુમાં જ વાંધા પડતા હોય તેને ન નિભાવાય, Y જીવનમાં અયોગ્ય વસ્તુ ખની હોય, તેની આલેચના કરવી એનું નામ આરાધના. ૧ પ્રશ્ન ૪૭ઃ- ચારિત્ર્ય અનેક વાર ગ્રહણ કર્યાં, ક્રિયા પણ કરી, તપ પણ ઘણું તપ્યા, છતાં, કઈ એવી સાધના અધૂરી હી કે જેના પરિણામે ભ્રમણ આછું ન થયુ આરાધનાના દોષ છે કે આરાધકને ? ઉત્તર : ઉત્તમભૂમિ પર ધેાધમાર વરસેલા વરસાદ ધાન્યના એક પણ કણને ઉત્પન્ન કરી શકતા નથી, તેટલા માત્રથી તે ઉત્તમભૂમિ કે વરસાદની નિરુપયેગીતા સાબિત થતી નધી. જે ધાન્યના ઉદ્ભવ નથી થયા તેનું કારણુ ગામડાનો ક્ષુદ્ર ગણાતા ખેડૂત પણ જાણી શકે છે કે જો વાવેતર ન કરેલ હાય તેા ખેડ, ખાતર અને પુષ્કળ પાણી શા કામનાં? " જીવને ચારિત્ર્ય અને ક્રિયા અનતી વાર મળી છતાં મેક્ષ ન થયે તેનું કારણ એ છે કે મેાક્ષના લશ્કરૂપી ખીજ' તેણે વાવવું જોઈએ. ખીજ વાવ્યા વિના જે ધાન્ય ન ઊગે તે તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ પ પ્રાત્રષ ઉત્તમ ભૂમિ કે પુષ્કળ વરસાદના અપરાધ નથી, પરંતુ તે 4 આત્મલક્ષના ખીજ ” ના અભાવ સૂચવે છે. "" આ સ્થાને એક વાત અવશ્ય યાદ રાખવી ઘટે છે કે, ફળદ્રુપ ભૂમિ પર ભલે ખીજ ન વાવેલ હૈાય તે પણ વરસાદ નિષ્ફળ નથી જતા. ધાન્ય ભલે ન થાય તેા પણુ સુંદર ઘાસ તે જરૂર તૈયાર થાય છે. તેથી વરસાદને તદ્દન નિરુપયેાગી તે ન જ ગણાય. તેવી રીતે આત્મસ્વરૂપી ઉત્તમ ભૂમિ પર ચારિત્ર્યક્રિયા, તપ વગેરે વિધાનાના વરસાદ ભલે “ મેાક્ષભાવના લક્ષ સ્વરૂપી ખીજના વાવ્યા વગર થયા તે પણ તે નિરક નથી જ! ઉત્તમ ધાન્યરૂપી મેક્ષ નહિ મળે તે પણ તે ઘાસ સ્વરૂપે ગણાતા નવ ગ્રૂવચક વગેરે દેવગતિને તે અવશ્ય પામશે જ. મેાક્ષની સદ્ગતિ ભલે મેડી મળે પરંતુ નર્ક જેવી ક્રુતિ અટકી તે કઇ ઉપકાર આઠે નથી. ર પ્રશ્ન ૪૮ઃ– અસંખ્યાતી વખત જીવ પડી જાય, અધ પુદ્ગલ સુધી નિગેાદમાં રખડે, ચૌદ પૂર્વી પણ નિંગાદમાં ઊતરી જાય તે ચારિત્ર્યના શે। પ્રભાવ ? ઉત્તર: જંગલી લેાકાને કદી રાજમહેલથી પડવાનું હાતુ નથી, જે પામેલે! હાય તેને જ પડવાના ભય રહે છે. ધમી ચારિત્ર્યવાન આત્માની કદાચ કમસયેાગે દષ્ટિ બદલી જાય તે તેટલા પૂરતું તેને નિગેાદ વગેરેમાં જવું પડે છે. છતાં પણ નંદમણિયાર ( જ્ઞાતા, અ. ૧૩)ની જેમ તેના ઉદ્ધાર અવશ્ય થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રશ્નપ્રદીપ . સનેપાતમાં પડેલ મૂર્ખ અને વિદ્વાન, સનેપાત સમયે તે બને સરખા જ હોય, પરંતુ સનેપાત દૂર થાય ત્યારે મૂર્ખ તે મૂર્ખ જ છે અને વિદ્વાન તે વિદ્વાન જ છે. ધર્મ પામીને નિગદમાં ગયેલે જીવ અને ધર્મ વગરને નિગોદમાં ગયેલે જીવ એ બન્ને સરખા, પરંતુ ધર્મ પામેલે હશે તે ઉદ્ધાર અવશ્ય પામવાને જ. મોટી મિલ્કત માલિક કેઈ સજજન શેઠ ઉદય કર્મના જેરે રાજ્યના ગુનામાં સપડાઈ જેલમાં ગયા હોય, અને એક કંગાલ બદમાશ પણ જેલમાં ગયેલ હોય, કેદખાનામાં હોય ત્યારે તે બન્નેના ખોરાક, પિષક, વગેરે ભલે સમાન હોય પરંતુ સજા પૂર્ણ થયે તે શેઠ પોતાના વિશાલ ભવને જાય અને પેલે કંગાલ પિતાની ભાંગલ ઝૂંપડી તરફ જ જાય. આ ઉદાહરણ પણ તમારા પ્રશ્નના ઉત્તરને અનુરૂપ જ છે. ૩ પ્રશ્ન ૪૯ - અનંતીવાર ચારિત્ર્ય લીધા, રજોહરણ, મુહપત્તીના મેરુ જેવડાં ઢગલા કર્યા તે પણ કંઈ ન વળ્યું તે હવે શું વળવાનું છે? ઉત્તર – અરે ભાઈ ! જરા શાંતિથી વિચારો! બાયડી, છોકરાં, ધન, માલ, વગેરે વધારે વાર મળ્યા કે ચારિત્ર્ય ? અનંતી રખડપટ્ટીમાં વધારે તે બાયડી છોકરાં જ મજ્યાં તેમ કબૂલ કર્યા વિના કેઈ ઉપાય જ નથી. છતાં તેને પરિણામે મળ્યું શું ? અનંતીવાર દુર્ગતિના જેડા મળ્યા, નરકના કીચડમાં કીડા બની ખદબદી આવ્યા ત્યાંને કેમ કંટાળો નથી આવતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રશ્રમદી૫ ૩૭ જુદા જુદા ભામાં અન્ય અન્ય માતાનાં દૂધ પીધાં તે એકઠાં કરીએ તે સ્વયંભૂરમણ સમુદ્રના પાણું કરતાં પણ વધે અને તે તે ભવમાં અનિષ્ઠના સાગ અને ઈષ્ટના વિયોગે રડી રહીને પણ સાગરનાં પાણી છલકાય તેટલા રુદનનાં આંસુ સાય તે હવે વિચાર કરે કે મેરુ વળે કે સ્વંભૂરમણ મહાસમુદ્ર? ચારિત્ર્યથી તે નવમા ગ્રેવયક સુધી ગયે, કમથી કમ દુર્ગતિ તે અટકી છતાં સદ્ગતિ મળે તે માર્ગે જવાતું નથી. દુર્ભાગીઓને જ અવળે માર્ગ સૂઝે. અનંતીવાર ચારિત્ર્ય લીધા તે અનંતીવાર નવ દૈવયક વગેરે દેવલેક મળ્યા છે, પરંતુ વારે વારે જેને કારણે દુર્ગતિના જોડા મળ્યા તે છોડવાના ભાવ નથી થતા તેનું જ નામ ભારે કમી. ૪ પ્રશ્ન ૫૦ - શ્રાવકપણું, સાધુપણું કે જિનેશ્વર દેવની ઉપા ના સફળ કરવા શે પ્રયત્ન કરવો જોઈએ ? ઉત્તર :- શ્રી જિનેશ્વર દેવે જે અઢાર દોષ (અજ્ઞાન, ક્રોધ, ઈર્ષા, વગેરેથી રહિત છે તેના દોષો પ્રત્યે જ્યાં સુધી જીવને કંટાળે ન આવે ત્યાં સુધી વીતરાગદેવના સાચા અનુગામી અનાતું નથી. અઢાર દોષને આત્મામાં દાહ થવો જોઈએ. ૫ પ્રશ્ન ૫૧ - દોષના દાહ વગરનું જે થાય તે કામનું કેટલું ગણવું ? ઉત્તર:- નિશાળમાં બેઠેલો બાળક સેંકડો વાર લીટા તાણે તે બેટા માને છે, પરંતુ એકડો લખે એટલે લીટા લાભારૂપ ગણાશે. દ્રવ્યકિયા કરતાં કરતાં એક વાર ભાવચારિત્ર્ય આવી જાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ મશદીપ • કરી લીંટા તાણે છે, છતાં તેના હાથમાંથી પાટી નથી ખેંચી લેતા. તે લીટો જરૂર એકડે લાવશે, તે મનમાં વિશ્વાસ છે. તેવી રીતે દ્રવ્ય ચારિત્ર્યરૂપ લીટા એ ભાવચારિત્ર્યની પૂર્વ ભૂમિકા છે. તેમ કરતાં કરતાં દેશે સમજાતા જશે. આગળ જતાં ધીમે ધીમે તે દોષનાં ભયંકર પરિણામની જાણે થયે તે પ્રત્યે દાહ થશે અને અંતે તેને ક્ષય કરવા માટે આત્મા ઉદ્યત થશે. માગે ચડેલે હશે તે ક્યારેક પણ મેક્ષમાં અવશ્ય સિધાવશે. ૬. પ્રશ્ન પર - આવા લીટા તે અભવ્ય પણ કર્યા. હવે સાર્થક કયારે થશે ? ઉતરઃ એક આંધળાએ દસ વર્ષ સુધી લીટા ક્ય, છતાં તે આંધળાને એકડે ન આવડે, તેથી દેખતાએ પણ લીટા ન કરવા તે નિયમ ન કરી શકાય. વાંઝણીને સંસાર જે નકામે ગયે તે તેના વાંઝણપણાની ખામીને કારણે નકામ ગયે. તેવી રીતે અભવ્યને પ્રયત્ન મેક્ષની અપેક્ષાએ નકામે જાય. અભવ્ય સિવાય કેઈનાં પણ દ્રવ્ય-ચારિત્ર્ય નકામાં જતાં નથી. ભાવ-ચારિત્ર્ય થયું નથી તે માટે ઉત્સાહ આપવો એ જરૂરી છે, પરંતુ દ્રવ્ય-ચારિત્ર્યને નકામું કહેવું તે ગંભીર ભૂલ છે. ૭ પ્રશ્ન પ૩ - ભાવ-ચારિત્ર્ય વિના દ્રવ્ય–ચારિત્ર્યની કિંમત શી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ ઉત્તર : સાચા જ એકડા લખવાનું લક્ષ છે છતાં આવડતને અભાવે જે પ્રથમ થાડા લીટા થયા તેમાં લીટાનું લક્ષ ન હતું પરંતુ લક્ષ સાથે એકડા કરવાનું હતું, તેથી તે લીટા સાચા એકડાની પૂર્વ ભૂમિકા હાઈ, તેને કદી પણુ નિરંક ગણી જ ન શકાય, જે ક્રિયા આગળ જતાં ભવિષ્યમાં સાચાનું નિમિત્ત મનવાની હાય તેને જ દ્રવ્ય કહે છે. લીટા છૂટયા વિના જ એકડા આવડી ગયા તેવું ઉદાહરણ અપવાદરૂપે જ બને છે, દ્રવ્ય આચર્યા વિના ભાવ ચારિત્ર્યને પામનાર મરૂદેવા માતા જેવા ઉદાહરણા અનંતકાળે આદર્શરૂપે કાઇક જ મને છે, તેથી તેનું અનુકરણ ન કરાય. ૮ પ્રશ્ન ૫૪ ઃ- ત્યારે તે પછી આ અભિપ્રાય પ્રમાણે તે જે દ્રવ્યલિંગી છે તે પણ મહાન ગણાઇ જાય, તે શુ તેમ છે ? ઉત્તર :- નહિ, નહિ, કાપિ નહિ! આ વાતને જાણવા માટે તા દ્રવ્ય-સાધુ અને વેશ—સાધુના વિવેક સમજવા પડશે, દ્રવ્યમુનિ બની જવાય તેા પણ એક મારુ ભાગ્ય ગણાય. વેશમુનિનું તે શરીર સાધુ બન્યુ છે, આત્મા કર્યાં સાધુ અન્યેા છે ? ૯ પ્રશ્ન ૫૫ – તે હવે નામ ? અને વેશમુનિ એટલે શુ' ? ફરમાવેા કે દ્રવ્યમુનિ કોનું ઉત્તર ઃ- જે વસ્તુ ભાવનું કારણુ ખનવાનું હાય તેને દ્રવ્ય કહેવાય છે. જેમ કે જે માટીના પીડ ઘડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ બનવાને હોય તેને જ દ્રવ્ય ઘડે કહેવાય. દેખતે સમયે ભલે તે માટીના પીંડમાં ઘડાને કેઈ આકાર ન હોય, તેમજ જલધારણ ક્રિયા પણ ભલે તેમાં ન હોય, તો પણ તે પીંડનું લક્ષ માટીના લાચાપણે રહેવાનું નથી, પરંતુ ચાકડે ચડી–અગ્નિ સહન કરી અને પરિપકવ પાત્ર બનવાનું લક્ષ છે, તેથી તેને દ્રવ્યથી ઘડો અવશ્ય કહેવાય, ભાવ ઘડો (વારતવિક ઘડો) બનવાનું જ તેનું લક્ષ છે, એટલે જ તેને દ્રવ્ય ઘડો કહેવાય છે. પરંતુ જે માટીને પીંડ ઘડો બનવા તૈયાર નથી, અને જેને ખારીયાના ચીકણું કીચડ સ્વરૂપે જ રહેવું છે તે માટીના પીંડને દ્રવ્ય ઘડો કદી પણ ન કહેવાય, આવા માટીના કાઢવને ઘડાના આકાર જે કદાચ બનાવી દિધે હેય તે આકારથી (વેશથી) ઘડે કહેવાય પરંતુ વાસ્તવિક 'તે કંઈ પણ નથી. ૧૦ પ્રશ્ન પદ :- દ્રવ્યમુનિ પણ પિતાના ચારિત્ર્યના માર્ગમાં ‘અપકવ છે અને વેશમુનિ પણ કાચ તો છે જ, તો પછી બંને વચ્ચે અંતર શું? ઉત્તર :- દ્રવ્યમુનિ જે અપકવ છે તે અનાવડતને કારણે છે, અને વેશ સાધુ કા ન કહેવાય, તે તે આકાર માત્રને સાધુ છે, તેમાં ગુણ ન આવ્યાનું કારણ ઊંધાય છે. અનઆવડત નુકસાન કરનાર નથી, અવળાઈ જ નુકસાન કર્તા છે. ૧૧ , પ્રશ્ન પ૭ - અને આવડત અને અવળાઈનું તાવિક સ્વરૂપ શું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપ ઉત્તર :જે વ્યકિતમાં આવરણને ભેદવાની શકિત છે અને તે શક્તિ વડે નિરાવરણ બનવાના ભાવ પણ ધરાવે છે, છતાં આવરણનું સાચું સ્વરૂપ સમજાયું નથી, તેથી સાવિક ભાવે અન્ય અન્ય પ્રયત્ન કર્યા કરે. જેમ કઈ રોગી માણસ નરેગી થવા માટે સાચા ઔષધની પૂરી જાણ વિના અન્ય અન્ય ઔષધિ કર્યા કરે, એટલે ભાવના સાચી હોવા છતાં સમજણને અભાવે જે અવ્યવસ્થિત પ્રયત્ન ચાલતું હોય તે અન–આવડત કહેવાય. તાવિક રીતે વિચારીએ તે મોહનીય કર્મના શરત ઉપશમ સાથે જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ભળે. ત્યારે મેહનીય કર્મના શુભ (પ્રશરત) ક્ષેપશમને પ્રભાવે ભાવ સાધુતાની લગની લાગે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મને ઉદય તેને સૂઝ પડવા દેતું નથી, તેથી તેને પોતાની ભાવના સફલ કરવા માટેનો ઉકેલનો માર્ગ પૂરો સૂઝતો નથી. આનું નામ અન–આવડત કહેવાય. ૧૨ પ્રશ્ન ૫૮ - આ ઉદાહરણ દ્રવ્યમુનિ અને વેશમુનિ માટે કેમ ઘટાવવું ? ઉત્તર- દ્રવ્યમુનિ તેને કહેવાય કે-જે સાધુ ભલે કદાચ પ્રથમ ગુણસ્થાને પણ હય, છતાં મંદ મિથ્યાત્વી હોય, અ૫ કષાયી હોય, છતાં પણ તે મોક્ષનું સ્વરૂપ યથા– ન સમજવાને કારણે, ગ્રહણ કરેલ ચારિત્ર્યના માર્ગમાં અનઆવડતને કારણે પૂરે સફલ નથી બનતે. આમ છતાં તેના ભાવ તે ઊંડે ઊંડે સાચી સાધુતા તરફ જ ઢળેલા હોય, તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ તેનો પ્રયત્ન ધીમે ધીમે અવશ્ય ભાવસાધુતા પ્રાપ્ત કરાવશે જ ! જેવી રીતે માર્ગની અજાણ કેઈ વ્યકિત માહિતી વિના ભલે પ્રવાસે નીકળેલ હોય, પરંતુ તેને હેતુ રખડવાને ન હેવાને કારણે ગમે તેમ કરીને માનું જ્ઞાન મેળવી વહેલે. મોડો પણ સ્થાન પર પહોંચશે જરૂર એવી જ રીતે દ્રવ્યમુનિને ભલે ભાવસાધુતા પ્રગટી નથી તે પણ તેને હેતુ ભાવને પરિણમવાનો હોવાને કારણે, જેમ ઘડો બનવાને તૈયાર થયેલ માટીના પીંડને પણ દ્રવ્ય ઘડો કહેવાય છે, તેમ આવા મુનિને પણ દ્રવ્યમુનિ કહેવાય. હવે માત્ર વેશસાધુ કોને કહેવાય તે આપના પ્રશ્નને ઉત્તર સાંભળો. જેને પિતાના દોષને દાહ નથી, ગુણ પ્રાપ્ત કરવાનો કોઈ ઉત્સાહ નથી, બોલવા ચાલવાની કંઈક તાલીમ મેળવી હોય તો શાસન પ્રભાવક થવાને બદલે જાત પ્રભાવક બનવા માંડે. ટૂંકમાં કહીએ તે પ્રપંચ કરે એ જ જેનું લક્ષ છે તેને વેશમુનિ કહેવાય, દ્રવ્યમુનિ ન કહેવાય. ૧૩ (૧૦) ઉત્તમ ચારિત્ર અસાર કયારે બને? પ્રશ્ન પ૯ :- ધર્મની સત્ય સ્વરૂપતાની ખાતરી કેવી. રીતે કરવી? ઉત્તરઃ- કોઈ પણ વસ્તુની સત્યતાને આધાર તેના ઉત્પત્તિ સ્થાનની એગ્યતા પર અવલંબે છે. માખણ તાવીને તૈયાર કરેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રશદીપ ઘી જ વાસ્તવિક છે, કારણ કે ઘીના ઉત્પત્તિસ્થાન સ્વરૂપ માખણ છે માટે ! ઘી જે જ દેખાવ ધારણ કરનાર ડાલ્ડા, દેખાવ માત્રથી ઘી નથી બની જતું, કારણ કે તેનું ઉત્પત્તિસ્થાન માખણને બદલે તેલ છે. જે વસ્તુ જેમાંથી નીકળવી જોઈએ, ત્યાંથી જ જે ઉદ્ભવેલ હોય તે જ તે ગ્ય ગણાય. તેથી અન્ય રીતે ઉદ્ભવી, જે સાચા જેવો દેખાવ પકડી લે તે તેટલા માત્રથી તે વાસ્તવિક સાચો બની શકતો નથી સોફી મૂવજ્ઞ” (ઉત. અ. ૩ ગા. ૧૨) શુદ્ધિ સરળની થઈ શકે છે, વાંકાની નહીં! એ સિદ્ધાંત પ્રમાણે સરળ-નિખાલસ ભાવથી ઉદ્દભવેલ ધર્મ–ત્યાગ–વૈરાગ્યથી આત્મા શુદ્ધ બની શકે છે, પરંતુ દંભ અને કપટના ભાવથી ઉદ્ભવેલ ધર્મ–ત્યાગ–વૈરાગ્યથી શુદ્ધિ થતી નથી, કારણ કે તેને ઉદ્ભવ પવિત્ર હેતુથી થયેલ નથી, તેથી તે દેખાવ માત્ર છે, વાસ્તવિક નથી. ૧ પ્રશ્ન ૬૦ :- નકલી વસ્તુને અસલી વસ્તુને મૂલ્ય ખપાવવાની પ્રવૃત્તિનું પરિણામ શું આવે? ઉત્તર - વૈરાગ્યના મૂળમાં અગ્નિ મૂકનાર તત્વ જે કોઈ હેય તે તેનું નામ “દંભ છે. દંભી આત્મા કદાચ પોતાની. જાતને ધમી તરીકે પ્રસિદ્ધ કરી તેનું સન્માન ભલે પામી. જાય, તે પણ પોતે તો અનંતકાળ સુધી વૈરાગ્યરૂપી સગુણથી સદા વંચિત રહી જાય છે. એટલા જ માટે શ્રી જિનશાસનમાં મુક્તિ માર્ગના આરાધક માટે, સૌ પ્રથમ શરત દંભને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રપ્રદીપ દેશવટો આપવા માટેની મૂકવામાં આવી છે. જીવનમાંથી દંભને દૂર કર્યા વિના મુક્તિ માટેના એક પણ અનુષ્ઠાનની સાચી આરાધના થઈ શકતી નથી. ૨ પ્રશ્ન ૧ – દંભનું સ્વરૂપ શું છે? ઉત્તર : - જે વસ્તુ તમારા આત્માની જાગૃતિ માટે રેજ માગે છે, રોજ હાથ જોડીને જે માગો છો, તે હૈયામાં ન હોય–એની ભાવના પણ ન હોય, તે તે એ દંભ જ કહેવાયને? જે પ્રાર્થના કરીએ, તે શક્તિના અભાવે કદાચ એકદમ અમલમાં ન મુકાય તે ચાલે, પણ ભાવનામાં પણ ન હોય, એ કેમ ચાલે? એ માંગણી ફળે એમ છે છે કે વાંઝણી રહે એ ઇચ્છે છે? ફળે તે ઠીક કે ન ફળે તે ઠીક? ફળ માટે તે રજની માંગણી છે, પણ ફળે કયારે? માગણી કરો, હાથ જોડીને વિનંતિ કરે, શબ્દો બોલે, પણ વિચાર જ ન કરે તે કેમ ફળે? માગણી બાઢ ભાવના કરે, વિચાર કરે, તે તે ધર્મ અંતરાત્મામાં વસે પણ ખરે, નહિ તે છેટે રહેવાને. ઘમી કહેવરાવવા માત્રથી ધમી બની જવાતું હોત તે તે એક પણ અધમી ન હેત, ૩ પ્રશ્ન ૬૨ - ધમીજીવનમાં દંભને પ્રવેશ થવાને અવકાશ ક્યારે મળે છે ? ' ઉત્તર :- સાધક જ્યારે પિતાના રત્નત્રયની વિશુદ્ધિના પુરુષાર્થ પ્રત્યે બેદરકાર બની અથવા તે અરતિ પરિષહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રપ્રદીપ ૪૫. આધીન બની જ્યારે મહાધીન કાર્યમાં જોડાય છે, ત્યારે તેના આત્મામાં “લઘુતાગ્રંથિ”નો યોગ થાય છે. એટલે કે અંદરથી તેને એવી પામર દિનતા પ્રગટે છે કે તેને પોતાના ચારિત્ર્યને ભાવ, ભારભૂત લાગવા માંડે છે. જવના પ્રદેશમાં જેટલી પામરતા વધારે તેટલો જ તે લેક સમક્ષ પોતાની દુર્દશાને ઢાંકવાનો પ્રયત્ન કરશે. કારણકે તેણે વૈરાગ્યના માર્ગને સ્વીકાર કર્યો છે તેથી માત્ર તેના પિતાના પાલનની વિધિ તે પ્રગટ કર્યા વિના તેને લેક સમુહમાં સ્થાન મળે તેમ નથી, અને તેનું પાલન કરવાના ભાવ સ્વરૂપે રત્નત્રયની વિશુદ્ધિના પુરુષાર્થને તે ગૌણ કરી દીધું છે. એટલે તેવા જીવને તે હવે પિતાના અસ્તિત્વ માટે “દંભ” નું શરાણું ગ્રહણ કર્યા વિના અન્ય કોઈ ઉપાય રહેતું જ નથી. ૪ પ્રશ્ન ૬૩ - ત્યાગના મૂળમાં અગ્નિ મૂકનાર જે “દંભ અને માયા” તેનું સમજી શકાય તેવા શબ્દોમાં સ્વરૂપ શું છે? ઉત્તર : જે ગુણ પિતાનામાં ન હોય, છતાં પણ તેવા ગુણવાન તરીકે ખપવા માટે તે જે સ્વાંગ સજ પડે અને આડંબર કરે પડે, તેનું નામ “દંભ”, અને જે અવગુણ પિતાનામાં હોવા છતાં પણ તેનો એકરાર કરવાની ભાવના ન ધરાવતા, તે અવગુણ પિતાનામાં છે જ નહીં તેવું સાબિત કરવા માટે તેને કપટ કરવું પડે છે તેનું નામ “માયા”. વગર ગુણે પ્રતિષ્ઠાના મેહ વળગાડ ચૅટે ત્યારે દંભ કરવાનો ખપ પડે છે, અને અવગુણથી થતી અપ્રતિષ્ઠાના ભયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નમદી૫ માયા (કપટ) કરવાને ખપ પડે છે. અપ્રતિષ્ઠાથી બચવા માટે અવગુણ સુધારવાને બદલે ઢાંકે અને પ્રતિષ્ઠા મેળવવા માટે ગુણ મેળવવાને બદલે ગુણ તરીકેની ડંફાશ મારે, આ પ્રકારનું વર્તન વૈરાગ્યના પાયા પર ઘા કરે છે. ૫ પ્રશ્ન ૬૪ - સત્તા અને વૈભવના વિષયમાં તે અજ્ઞાનમાં ડૂબેલા દંભ અને કપટ કરે છે, પરંતુ ત્યાગ અને વૈરાગ્ય જેવા પવિત્ર ગુણ માટે તેવું કરવાનું શું પ્રજની ઉતરઃ વૈરાગ્ય એ એક એવું અપૂર્વ રત્ન છે કે જેને એ પરમ તત્વની પ્રાપ્તિ થઈ તેનાં ચરણમાં કેટિ ધ્વજે તે શું, પરંતુ મોટા ચક્રવતીએ પણ નમી પડે છે. જે ગુણ વધારે મહુર્વને હોય, તેને સદુપયોગ જેમ સમજદારે કરે છે, તેમ અણસમજુ તેને દુરુપયોગ પણ તેટલે વધારે કરે, તે એક નિયમ છે. મૂલ્ય પ્રાપ્ત કર્યા વિના જ જે મહત્વનું બની જવું હોય, તેને લાનું શરણું સ્વીકાર્યા વિના અન્ય કયે માર્ગ હઈ શકે ? વનને રાજા બની જવાના કોડ જ્યારે કૂતરાને જાગે ત્યારે સિંહના સ્વાંગને ડેળ તેને અવશ્ય કરવાનો જ રહ્યો. કિંમતી ગણાતી વસ્તુની જ જગતમાં નકલે થાય છે. હીરા, મોતી, સુવર્ણ, વગેરેની નકલ થાય, પરંતુ ધૂળ, ફ, કાંકરા, કે કેલસાની નકલ કઈ કરતું નથી. ૬ પ્રશ્ન ૬૫ – આત્મ કલ્યાણને ઈરછ અને સંયમને પ્રેમી આત્મા આવા કોઈ દંભીને દેખે તે શું તેના પ્રપંચમાં પડે ખરે? તે સમયે જ્ઞાનના કેવા ભાવે વિચારે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પ્રશ્નપ્રદીપ ઉ-તર : સ ંયમી જીવનમાં સાધના અને સાવધાની ” એ મને હાવાં જોઇએ. સયમની સાધનાથી આરાધનાના ભાવે વૃધ્ધિ પામે છે, ત્યારે સંયમની સાવધાનીથી વચ્ચે આવતાં વિધ્રો પર વિજય મેળવે છે. આવેા પ્રાણવાન સયમી જેમ જેમ વધારે આત્મ શક્તિ મેળવે તેમ તેમ તેનામાં જગતના ભાવને પરખવાની નિર્ણયશકિત પણુ વિકસે છે. તેથી તે જગતના ભાવને જેટલા પ્રમાણથી જાણતા ગયા તેટલા પ્રમાણથી તેને પેાતાના જ ભવાંતરનું ભાન થાય છે, જેમ કે કોઈ સત્યના સ્વાંગમાં માત્ર દુરાચારની જ સેવના કરતા હોય, અથવા તો કોઇ તૂ ંભી મહાનતાના આડ ંબર નીચે અધમતા જ સેવતા દૃષ્ટિસંગત થયેા હાય, અથવા તે કાઈ માયાવી પેાતાના હાર હોર અપરાધને છળ-પ્રપંચથી ગેાપવી, અછત્તાગુણને પ્રગટ કરતા નિહાળી લીધા હાય, તેવે સમયે જ્ઞાનીજના તે સામી વ્યકિતના પ્રપંચમાં પડવાના ભાવને પડતા મૂકીને પેાતાના જ ભવાંતરના ભાવના પ્રપચને ઉકેલે છે કે, આ જગતના હલકાં ગણાતા સલવા અને સકાય જે અત્યારે દૃષ્ટિથી નિહાળુ છુ, તે સ મારા જીવે ભૂતકાળમાં અન તીવાર આચરી લીધાં છે, અને આ ભવે પણ જે ચારિત્ર્યભાવની સાવધાની ગુમાવીશ તે હજુ પણ તેવાં કર્મોથી મુકિત ા મળી જ નથી. આ પ્રમાણે સંયમ-યુક્ત જ્ઞાન, આત્મ માર્ગે જ પ્રવર્તે છે. તે અન્ય વસ્તુ યા વ્યકિતના ભાવને જાણે છે જરૂર, પરંતુ તેની પ'ચાતમાં તે ન પડે. જે પ્રપંચમાં ઊતરે તેના આત્માનાં શુદ્ધ નીર હેાળાય છે, અને આત્મા હેાળાયા એટલે તેના સયમની સલામતી શી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પ્રશ્નપ્રદીપ ઉપયાગ (આત્મજાગૃતિ) આત્માનું ખૂન થયે જ્ઞાન-આત્મા તૂટી પડે છે, અને ચારિત્ર્ય આત્માનું તે ત્યાં કલેવર જ માત્ર રહે છે. પ્રપંચનું સ્વરૂપ તે એવું છે કે જેવાની વિચિત્રતામાં પડે, તેવા વિચિત્ર પેાતે બની જાય છ (૧૧) જ્ઞાન અને ક્રિયાના વિવેક પ્રશ્ન ૬૬ ઃ- જ્ઞાન અને ક્રિયા એ બન્નેમાં વધારે મહત્ત્વ કેને? ઉત્તર:– જ્ઞાનવાદીએ જ્ઞાન માત્રથી સિદ્ધિ માને છે, અને ક્રિયાવાદીઓ ક્રિયા માત્રથી સિદ્ધિ માને છે. એકાંત નિશ્ચયને પકડનાર જેમ ખેાટા છે તેમ એકાંત વ્યવહારને પકડનાર પણ ખાટા છે. ચાલતાં ચાલતાં પગે કાંટા લાગ્યું, તે કાંટાને પ્રયત્ન કર્યો આંખથી જોઇ શકાય, એટલે ચક્ષુ (આંખ) વસ્તુને એળખાવી પશુ આપે અને દેખાડી પણ આપે, પરંતુ કાંટા દેખ્યા પછી તે વેદનાની આપત્તિ દૂર કરવા માટે તેને કાઢવાનું કાર્ય ચક્ષુનું નથી, કારણ કે વેદનાની નિવૃત્તિ અને શાંતિની પ્રાપ્તિ માત્ર ચક્ષુ અને પ્રકાશથી થતી નથી. તે કાય તે કાંટા કાઢવાની ક્રિયાથી જ બનવાનું છે. માટે સમગ્ર ફળ જ્ઞાનથી જ થાય છે તેમ કહી શકાય જ નહીં, તેમ ક્રિયાથી જ સમગ્ર ફળ મળી જશે તેમ પણ કહી ન શકાય. જેમ વગર દેખે કાંટા કાઢવા કોઈ તૈયાર થતું નથી, અને દેખવા માથી કઇ વેદના મટી જતી નથી. માટે આ પ્રમાણે જ સમજી લેવું જોઇએ કે જ્ઞાન અને ક્રિયા એ બન્નેના સમન્વય લઇને જ્યારે જ્ઞાનયુકત ક્રિયા થશે ત્યારે જ મેાક્ષ છે. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રપ્રદીપ પ્રશ્ન ૬૭ – જ્ઞાન એ તો પ્રકાશ છે, તે જ્ઞાન માત્રથી જ આત્મસિદ્ધિ કેમ ન થાય ? ઉત્તર – તાવ આવે તે જાણ્યું તેટલા માત્રથી તાવ ખસતું નથી. શ્રેષ્ઠ વસ્તુ જાણવા માત્રથી મળી જતી નથી, અને દુષ્ટ વસ્તુ જાણવા માત્રથી દૂર થતી નથી, પરંતુ તેને ખસેડવાની પ્રવૃત્તિ કરવી પડે છે. કેઈના સુંદર અક્ષર જલદી ઓળખી શકાય છે, પરંતુ તેવા સુંદર અક્ષર પિતાને બનાવવા હોય તો અક્ષરને લૂંટવાની ક્રિયા તે કરવી જ પડશે. ૨ - પ્રશા ૬૮ :- ઉપરના ઉત્તરથી સાનને મહત્વ તે ઘણું જ આપ્યું, છતાં ચારિત્ર્યને આટલું બધું આરાધ્યપણું શા માટે ? ઉત્તર - આરાધ્યપદ આવ્યું કેમ? તેને પ્રથમ વિચાર કરો. માસતુસમુનિ જેવા જે આરાધ્ય પદે બિરાજયા તે માત્ર જ્ઞાનના બળે કે ચારિત્ર્યના બળે ? માત્ર જ્ઞાનથી જ જે આરાધ્ય બની જવાતું હતું તે દેશવિરતિ શ્રાવક અને સર્વવિરતિ સાધુથી પણ નરકન નારકી અને દેવતાઓ આરાધ્ય બની જશે, કારણ કે તેને ઉત્પન્ન થયાથી તે અંત સુધી ત્રણ જ્ઞાન હોય છે. અને માત્ર જ્ઞાનથી જ જે સિદ્ધિ થતી હોત તો ત્રણ જ્ઞાનપૂર્વક જન્મેલા તીર્થકર દે ચારિત્ર્ય શા માટે ગ્રહણ કરત? ૩ પ્રશ્ન દ૯ :- જે જ્ઞાન સાચું ન હોય તે કિયા સાચી કેમ થાય ? ઉત્તર – પથ્થરની ગાય દોહવાથી પણ દૂધ મળી શકે એમ કેણ તમને કહે છે ? દૂધની આશાથી દારૂના પીઠે જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રશ્રપ્રદીપ તે ત્યાંથી પણ તેને દૂધ જ મળશે તેમ કોઈ પણ ન કહી શકે. તેવી જ રીતે પેટા જ્ઞાનથી પ્રેરાયેલે સાચા મોક્ષ સ્વરૂપને પણ ન મેળવી શકે. ૪ પ્રશ્ન ૭૦ :- આ વાત જોતાં તે "શ્રી જિન શાસનમાં કિયા-ચારિત્ર્યનું ઘણું જ મહત્ત્વ ગણાય. તે તેનું સ્વરૂપ શું છે? ઉત્તર – આત્મહિતના લાપૂર્વક, સભાનપણે જે ક્રિયા કરવામાં આવે તે કિયા–ચારિત્ર્ય ફળવાન બને છે અને ખોટા જ્ઞાનથી જે કરવામાં આવે તેમાં યથાર્થ ફળ નથી. દૂઝણી ગાય પાસે બેસી દોહવાની ક્રિયા જે હાથથી વિધિપૂર્વક કરવામાં આવે તે દૂધના ઘડા ભરાય. ગાય પણ દુઝણી હોય અને દેહવાની હાથની ક્રિયા પણ વિધિપૂર્વકની હોય ત્યારે દૂધની પ્રાપ્તિ થાય. મેક્ષની પ્રાપ્તિ માટે પણ આ પ્રકારે દુઝણી ગાય સ્વરૂપી સાચા જ્ઞાન સાથે જે વિધિપૂર્વકની ક્રિયા હોય તે જ દૂધરૂપી મ ફળ મળે છે. કિયાને પ્રાપ્ત કરવામાં જ્ઞાન જરૂરી છે, પરંતુ ફળ પ્રાપ્તિ તે કિયાથી જ છે. પ પ્રમ ૭૧ - સમ્મારિરય (વિરતિ) ને વિશેષ પ્રભાવ શે ? ઉત્તર – અનુત્તર વિમાનવાસી દેવના કષાયે કેટલા ક્ષીણ? એટલા બધા મંદ કે જ્ઞાનીએ એમને વીતરગ પ્રાયઃ કહ્યા. ત્યાં જાય પણ કેણ ? જેમનું આયુષ્ય સાત લવનું બાકી હોય તે ! જે સાત લવ વધુ આયુષ્ય હોત, તે તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થાત. માટે તે તે દેવેને “લવસતમીયા” કહ્યા. આવાને પણ ગુણઠાણું કયું ? ચોથું. અહીં એમના કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ અનેકગણા કષાય હાય, અહી એવી વીતરાગતા ન હાય છતાં પાંચમુ, છઠ્ઠું ગુણુઠાણું પણ હેાય. શાથી ? વિરતિ માટે ! ૧ ત્રીસ અક ભૂમિમાં, છપ્પન અંતર દ્વિપમાં, મનુષ્યાની કાયા મેાટી, મલ ઘણું, આયુષ્ય લાંબુ, કષાયા થાડા, તા ય તેમની મુકિત થતી નથી. જ્યારે અહી. શરીર નાનું, આયુષ્ય નાનુ ને કષાયે ઘણા તા પણુ મુકિત થઈ શકે છે. ત્યાં અસિ, સિ, કૃષિ નથી તેાયે મુકિત નઢુિં, અહીં એ ત્રણે છતાં સિદ્ધિપદે જઈ શકાય. આનું કારણ શું ? માત્ર વીતરાગ જ્યાં જયવતા વતે છે, ત્યાં મુકિત અને મુકિતના માર્ગ, જ્યાં તે નથી ત્યાં મુકિત પણ નથી અને મુકિતને મા પણ નથી. ૬ પ્રશ્ન :- ૭૨ ચારિત્ર્યની પ્રવૃત્તિના ચેાગ વિના શું મેશ્ ન થાય ? ઉ તરઃ ક્રિયા અને વ્યવહારની ઉપેક્ષા કરીને માત્ર, અમારા ભાવ ઊંચા છે તેમ માની ક્રિયા તથા વ્યવહારને લેાપ કરી આરાધના કરવા મડી પડયા, તે તે દુનિયાના દ.ભીએ પણુ કહેશે કે, અમારામાં પરિણામ અને ભાવના છે, એટલે દુભીઆ પુજાવાના. એટલા માટે વિષયને વિરાગ કષાયના ત્યાગ અને ગુણના અનુરાગ તથા એ ત્રણેની ક્રિયામાં · અપ્રમત્તાવસ્થા જે ધર્મમાં હાય અથવા જે ક્રિયાથી આવે, તે મેક્ષ સુખના ઉપાય છે. છ પશ્ન ૭૩ :- સમ્યક્દ”ન માટુ કે સમ્યક્ચારિત્ર્ય માટું ? ઉત્તરઃ- શ્રીકૃષ્ણ મહારાજમાં ક્ષાયિક સમ્યક્ત્વ હતું, એમણે ભગવાન શ્રી નેમિનાથ સ્વામીના અઢાર હજાર મુનિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ વાંધા છે. બધામાં ક્ષાયિક સમ્યક્ત્વ હતું નહિ, પણ એ ક્ષાયિક સમ્યક્દષ્ટિ, એક પણ મુનિને—નાનામાં નાના મુર્તિને પણ વંદન કર્યા વિના રહ્યા ? નહિ જ ! કારણ કે સમકિત જીદું છે અને વિરતિ જુદી છે, એમ તેઓ સારી રીતે સમજતા હતા. ૮ પ્રશ્ન ૭૪ :- ધર્મકાર્યની સફળતા કયારે ગણાય ? ઉ-તર :- ધર્મ તત્ત્વને સફળ કરવા માટે તેની કિ ́મત પ્રથમ સમજવી જરૂરી છે. તેના ગુણને પરિચય ન હોય તે તેને આત્મગુણની માલિકીના હક મળતા નથી. જે મેાક્ષ પ્રાપ્તિના હેતુથી ધમ આરાધના કરવામાં આવે છે, તેની સફળતામાં જ પેાતાના પુરુષાર્થ ની સાથકતા છે. પર અનાજ માટે વાવેલા ધાન્યના અંકુર ફૂટે, માથા સુધી મેાટી માલાતા થાય, પરંતુ છેવટના વરસાદ ખેંચાય અને હૂંડામાં દાણા ન બેસે તે તેને સુકાળને બદલે દુષ્કાળ જ કહેવાય. ઘાસ ઘણું ઘણું થયું છતાં હેતુ ઘાસના ન હતા. જે પ્રયાજને પ્રવૃત્તિ થતી હાય તેની સિદ્ધિમાં જ પ્રયત્નની સાર્થકતા છે. ૯ પ્રશ્ન ૭૫ :– જ્ઞાનવાદી અને ક્રિયાવાદીનાં વસવાનું કારણ શું છે ? ઉત્તર ઃ– ક્રિયાથી થતાં ફળને જ્ઞાનવાદીઓ જ્ઞાન સાથે ઘટાવવા જાય છે, અને જ્ઞાનથી થતાં ફળને ક્રિયાવાદીએ ક્રિયા સાથે ઘટાવવા જાય છે, તેથી જ અન્ને વચ્ચે પરસ્પર વિસંવાદ થાય છે. માટે તે બન્નેનું એકાંતવાદનું જે દૂષણ છે તે દૂર કરે તે સમાધાન થાય. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ પ૩ પ્રશ્ન ૭૬ – અર્થ સમજ ન હોય અને બોલે તે ફળ શું ? ઉત્તર :– અર્થ સમજવાને જે પ્રયતન જ ન કરે, તેટલે ઉદ્યમ–અવકાશ હોવા છતાં પણ ન કરે અને માત્ર જીભથી સૂત્રોના શબ્દો બેલી સ્વાધ્યાયને મદ ધરાવતું હોય તે તે તુંબડીમાં કાંકરા જેવું ગણાય. તુંબડીની અંદર ખડ-ખડ-ખડ અવાજ થાય, પણ અંદર હીરા, રત્ન કે કાંકરા હોય તે ગમે તેનો અવાજ તે સરખો થાય. અન્યને હીરાના ધ્વનિને ભ્રમ કરાવે. આ જીભને પ્રયત્ન છે કે જીવને પ્રયત્ન છે તે તે જ્ઞાની હોય તે જ જાણે. આ પામર જીવ તુંબડીના કાંકરા જેવો ગણાય. ૧૧ પ્રશ્ન ૭૭ – હેતુ ન સરે તે ક્રિયા કેવી ગણાય ? ઉત્તર :- હેતુ ન સરે તે ક્રિયા કરી કહેવાય પણ ફળી ન કહેવાય. ૧૨ પ્રશ્ન : -- ધમની કિંમત કયારે સમજાણું ગણાય ? ઉત્તર - જ્યારે પિતાના દે ખૂંચવા લાગે અને અજ્ઞાન તથા મિથ્યા મોહની ઉપર કંટાળો આવે ત્યારે કર્મની કિંમત સમણી છે તેમ ગણાય. ૧૩ શ ૭૮ – અમને પણ ઉદ્ધાર થાય છે તેનું કારણ શું? ઉત્તર:– કાં તે ડાહ્યો સારે, કાં તે મૂર્ખ સારે, પણ વચલા ત્રિશંકુનું શું ? બધા દુર્ગણોને નિભાવાય, પરંતુ અનાચારને અગ્ય ન માને એના ઉધ્ધારને ઉપાય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રશ્નપ્રદીપ ઘોર હિંસકે પણ મુકિત ગયા છે. જેનાં નામ દેવા પણ ગ્ય ન હતાં, તે તરી ગયા છે પણ જે આત્માઓ પાપને પુણ્યનું ઉપનામ આપે એને શી રીતે છૂટકે? અધમી, પાપી, અનાચારી, ઊંધે માગે જનારે કદાચ તે, એને એ સારું ન માને ત્યાં સુધી એના ઉધ્ધારનો ઉપાય છે. પણ જે ખરાબને સારું માને તેની પાસે તો ઉપદેશ પણ નકામો છે. ૧૪ (૧૨) કર્મ અને તેની કાર્યપરંપરા પ્રશ્ન ૮૦ - કર્મોના જુદાં જુદાં પર્યાયવાચક નામ શું છે? ઉત્તર :- ભાગ્ય, નશીબ, દૈવ, વગેરે શબ્દો કમેનાં એક પર્યાયવાચક નામે છે. જેમકે, “તેના ભાગ્યનો ઉદય સારે છે', “તમે નસીબદાર છો.”, “વની ગતિ ન્યારી છે.” વગેરે કર્મના ભાવને પ્રગટ કરનાર વાક્ય રચના સર્વ પ્રકારના લેકમાં પ્રસિદ્ધ છે. ૧ પ્રશ્ન ૮૧ – ભાગ્ય અને ઉદ્યમમાં ફેર શો ? ઉત્તર :- ગયા ભવને ઉદ્યમ તે આ ભવનું ભાગ્ય, અને આ ભવને ઉદ્યમ તે આવતા ભવનું ભાગ્ય. ૨ પ્રશ્ન ૮૨ - જીવનમાં થતી ભૂલની પાછળ કોઈ શક્તિનું બળ શું હોઈ શકે ખરું? ઉત્તરઃ જીવનમાં જાણતાં અજાણતાં થતી ભૂલો, કઈ પણ જાતના કારણ વિના કેમ થાય? અને તે ભૂલોનું પરિણામ તે ભોગવવું જ પડે છે. જો ભૂલનું પરિણામ ન ભેગવવું પડતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ હોય તે નેપોલિયન બોનાપાટને કેદમાં શા માટે રાખવે પડયે ? અને ભૂલનું પરિણામ ભોગવવું જ પડતું હોય, તે વર્તમાનની તે ભૂલ એ કઈ પૂર્વભાવની ભૂલનું જ પરિણામ હેવું જોઈએ. ૩ પ્રશ્ન ૮૩ - કર્મો એ ભૂલની પરંપરાનું મૂળ કેવી રીતે? ઉત્તરઃ ઉપરના પ્રશ્નના ઉત્તરમાં દર્શાવેલ વિચારશ્રેણી આપણને ભૂલની પરંપરાનાં કારણોના મૂળ સુધી લઈ જશે, અને ત્યાં આપણા હાથમાં કર્મ સિવાય બીજું કાંઈ આવશે જ નહીં. જેવી રીતે ભૂલની પરંપરાને વિચાર કરતાં છેવટે કર્મ સુધી પહોંચવું પડશે, તેવી રીતે એક માણસ સારા દેશ અને ખાનદાન કુટુંબમાં જન્મ પામે અને ઉત્તરોત્તર તેના જીવનને વિકાસ થતો જાય, તેને સારા સંજોગે મળે જ જાય, તેના મૂળમાં પણ છેવટે કર્મ હાથ લાગ્યા વિના રહેશે જ નહીં. કર્મો શુભ અને અશુભ એવા બે પ્રકારે હોય છે. શુભ કર્મ એટલે પુણ્ય અને અશુભ કર્મ એટલે પાપ. ૪ પ્રશ્ન ૮૪ – વર્તમાનમાં ભેગવાતાં કર્મો ગયા ભવમાં બંધાયેલ કર્મો સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? ઉત્તરઃ પાણી માટે ઘરમાં ગોઠવેલી નળની પાઈપ લાઈનને જે સરેવર સાથે સંબંધ હોય તે જ ઘરની આગને બુઝાવી શકે અને પેટની તૃષાની આગ પણ તે જ શાંત થઈ શકે છે. તેમજ ઘરમાં ગોઠવેલી ઈલેકટ્રીક વાયર લાઈનને જે વીજળીઘર સાથે સંબંધ હોય તે જ તે લેબ લગાવ્યું પ્રકાશ આપે. અને જે અવિધિથી અડવા જાય તે આંચકે આવે છે. તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રમદી૫. જ રીતે ગયા જન્મના બંધાયેલ કર્મ સાથે જાણે કે અજાણે કરાતી ક્રિયાને સંબંધ છે. તેથી જ તેમાંથી સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે. પણ પ્રશ્ન ૮૫ - અત્યારનાં ગવાતાં કર્મોને ગયા જન્મ સાથે સંબંધ છે તેની વિશેષ સ્પષ્ટતા માટે અધિક વિવેચન ઉતર – આપણે પિતે જ્યાં જન્મ્યા છીએ, ત્યાં કોઈ આપણી ઈચ્છાથી જમ્યા નથી. માતા-પિતા એકંઈ આપણને પ્રથમ જોયાં નથી અને આપણે પણ પ્રથમ માતા-પિતાને જોયા નથી કે પરસ્પરની પસંદગીપૂર્વક સંબંધે જોડાય. આવું કંઈ પણ ન હોવા છતાં અમુક સ્થળે જન્મ થયો છે તે પ્રત્યક્ષ છે, તે તે જન્મનું કંઈ કારણ તે માનવું જ પડશે ને ? કેરિધ્વજને ત્યાં જન્મનાર કોની મિલ્કતનો માલિક થાય છે અને દેવાદારને ત્યાં અવતરનાર કેજ (ણ)નો વારસ બને છે, હવે કહે કે તે આ ભવમાં કયાં કમાવા અને ગુમાવવા ગએ હતો ? જતાં જ કઈ રોગી–નીરોગી થાય તે સર્વ શાથી? ધનવાન કે નિર્ધન. સારાં કે નરસાં મા-બાપ વગેરેનો સંગ શાથી? નબળાને ત્યાં અવતરવા કેઈ નથી ઈચ્છત, દતાં પણ જે બને છે તે સર્વના કર્મ-ભાગ્ય-નસીબ-પુણ્ય-પાપ આદિ કર્મના જે પર્યાયવાચી શબ્દો કહેવાય છે તે સિવાય અન્ય કંઈ જ નથી. ૬ પ્રશ્ન ૮૬ :- માણસના જીવનમાં ભેગવાતી સર્વ શુભ અને અશુભ એ સર્વ અવસ્થા કોને આભારી છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રપ્રદીપ ઉ-ત્તર :– એક બુદ્ધિશાળી ગણાતા માણસ પણ પોતાની સફળતા માટે વિચારપૂર્વક પ્રયત્ન કરતા હેાવા છતાં પણ ક્યારેક તેને નિષ્ફળતા મળે છે, અને સામાન્ય ગણાતા માણસ ભેળા ભાવે, વિના માઢને પશુ કયારેક સફળતા મેળવે છે. આ પ્રમાણે બનવામાં તેના પૂર્વ કર્મની તેવી કોઇ અસરના પરિણામ સિવાય અન્તુ શું કલ્પી શકાય તેમ છે ? છ (૧૩) કર્મ ઉદયને જીતવાને ઉપાય . ૫૭ શલ :- કમના ઉદય જયારે ખલે, ત્યારે તેથી પ્રાપ્ત થતી દીન-દુ:ખી અવસ્થાથી બચવા શે! પ્રયત્ન કરવા જોઇએ ?, ઉ-તર :- એક શેઠને વધારે નોકર રાખવા પાલવતા નથી, આ સ્થિતિમાં એક નોકર પેાતાની મેળે રાજીનામું આપે છે અને બીજો નાકર ધક્કો મારીને કાઢે ત્યારે જ નીકળે તેવા છે. હવે વિચાર કરો કે તે બન્નેમાં બીજે સ્થાન મેળવવાની વધારે સરળતા કાને ? પુણ્ય પૂરાં થયે ઇન, માલ, કુટુંબ, પરિવાર, વગેરે સૌનાં ખાસડા તા ભવાવ ખાવા અને તેના મહારથી માથાની ટાલ પણ સાજી નથી રહી. તે જ્યારે જવા માગે ત્યારે સામેથી જ તેને માયુ છેડે તે સરળતાથી ફરી તેવું ઉત્તમ સ્થાન મેળવી શકે, પરંતુ જેને ખાસડા ખાવાની ટેવ પડી ગઈ છે તે ખાસડખાયા જીવ” કહેવાય. તેની ઢશા ધક્કો ખાઇને નીકળનાર જેવી થાય છે. ૧ પ્રશ્ન ૮૮ઃ– કર્મના ઉદય સમયે નવીન કમ ફરી ન બધાય તે માટે શું કરવું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ ઉત્તર : શરીર ઉપર ગંદકીના ડાઘ દેખાય ત્યારે તેને ધવા માટે કાદવની કુંડીમાં કુદાય નહીં. તેમ, કર્મના ઉદયનું અશુભ પરિણામ અનુભવમાં આવે એટલે આર્ત–રૌદ્રધ્યાનના ખાડામાં ન પડતાં વિચાર કરે છે, મારા પિતાના જ કરેલા ઉદય આવ્યા છે, કોઈનાં કરેલાં મારે ભોગવવાં પડતાં નથી. એકનાં કરેલાં બીજાને ભેગવવાં પડતાં હોત તે કઈ દુઃખ ભગવત જ નહીં, કોઈ દુર્ગતિમાં જાત નહીં, પિતાને બદલે અન્યને ધકેલી આપ્ત, આ પ્રમાણે વિચાર કરી સમતા ભાવને ધારણ કરે તે ઉદય આવેલ કર્મને ક્ષય થાય અને નવાં ન બંધાય. જૈન શાસન પામેલાનું બન્યું ખાલી ન જાય, સહન કરેલું નિષ્ફળ ન જાય. कि एत्तो कपर, मूढो ज थाणुगामि अफिडिया, थाणुस्स तस्स रुसइ, न, अपणो दुप्प उत्तत्स' મૂઠ માણસ કે લાકડાં કે હૂંઠા સાથે અથડાય તે પિતાના આંધળાપણાને દોષ ન જોતાં સારી વસ્તુ સામે રોષ કરે છે, તેમ અજ્ઞાની જવ પણ દુઃખ સમયે પિતાના ગયા જન્મમાં બાંધેલાં દુઃષ્ટ કર્મને ન વિચારતાં સામી વ્યક્તિ અથવા તે. વસ્તુને જ દોષ દેખી તેના પ્રત્યે ઈર્ષા કરે છે. ૨ પ્રશ્ન ૮૯ - પાપનો ઉદય પોતાના અશુભ વર્તાવને મજબૂત કરવા પ્રથમ શું કરે? ઉતર ઃ ચોર અથવા ધાડપાડુઓ જ્યારે ઘરમાં ઘૂસે ત્યારે સૌથી પહેલાં માલિકને પૂરી દેવાને ઘાટ ગોઠવે છે. માણસ જ્યારે તેની જેલમાં પુરાણો એટલે હવે પાપના ઉદયને અશુભ વર્તાવ સરળતાભરેલ થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રપ્રદીપ પલ પાપની અશુભ કાર્યવાહી પણ આવી જ હોય છે. તે જ્યારે ઉદય અવસ્થાને પામે ત્યારે પ્રથમ અકળામણ-કંટાળે ઊભો કરી ધર્મ અને પુણ્યના દરવાજા બંધ કરી આત્માને. કેદ કરે છે. તેના કારસ્થાનના કારાગૃહમાં પુરાણા પછી ગમે તેટલી બૂમ પાડી કે રાડે નાખો પરંતુ પોલીસ (ધર્મ-પુણ્ય તેની બૂમો સાંભળી શકે નહિ અને તેથી પિતાને સંરક્ષક (પુણ્ય) મદદે આવી શકતું નથી. ૩ - પ્રશ્ન ૯૦ – આવું પાપાનુબંધી પાપ ( ગયા જન્મને પાપનો ઉદય એ તીવ્ર અશુભ હોય કે તે ફરીને પણ તીવ્ર અશુભ પાપને બંધ કરાવે) આત્મ-શક્તિમાં કેવી રીતે હાનિકરવામાં સફળ થાય છે ? ઉતર : ચેર અને ધાડપાડુઓ પોતાના કારસ્થાનમાં પૂરેપૂરા સફળ થવા માટે પ્રથમ આગ લગાવે અથવા શેર-બકોર મચાવે અને પછી ધાંધલમાં પોતાનું લૂંટવાનું કામ કરે છે. તેમ, આવું પાપાનુબંધી પાપ ઉદય સમયે પ્રથમ દુઃખરૂપી આગ લગાવે અને પછી તેમાં માલિકને અકળાવી, ભાન વિનાને બનાવી, આત્મિક સંપત્તિ લૂંટી, કંગાલ બનાવી ચાલ્યા જાય છે. આવી રીતે અગ્નિ અને ચેરી એ બનેનાં એક સાથે નુકશાન થાય છે. ઉદય પામેલ પાપમાં દાઝયો અને સમતા-ફસમા વગેરે. આત્મિક ગુણ લૂંટાણ. ૪ પ્રશ્ન ૯૧ – આવા અજ્ઞાન : કરણામ શું ? ઉતરઃ પિતાના જન્મ કે જન્માંતરનાં કમે ભેગા સિવાય બીજો માર્ગ નથી, તેમ સૌ જાણે છે, છતાં પણ આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ સમયે અજ્ઞાની જીવનું વન કર્મ પર કટાળા લાવવાને બદલે ધર્મ અને પુણ્ય ઉપર કટાળા લાવનાર મને છે. ક અશુભ ઉદય સમયે કર્મક્ષયના ઔષધસ્વરૂપે ગણાતા ધર્મનાં બની શકે તેવાં અનુષ્ઠાને, ધીરજથી કરવાને બદલે આવા અજ્ઞાની જીવ, સામી વ્યકિત અથવા પદાર્થા પ્રત્યે ક્રોધ-કપટ, વગેરે કરવા લાગી જાય છે. એટલે આવી પ્રવૃત્તિનું નામ-પાપના બહિષ્કાર કરવાને બદલે પુણ્યના બહિષ્કાર કર્યા ગણાય. ૫ પ્રશ્ન ર્ ઃ- કર્મના અશુભ ઉદયને કઇ રીતે એળખવા ? અને તેના ક્ષયના માર્ગશે ? ઉ-તર : શરીર બગડયું અને સજોગો વીફરી ગયા તેને શું પુણ્યના ઉય માના ? અશાતા અને અશુભના ઉઢયે બનતા આવા ઇચ્છા વિરુદ્ધના પ્રસ ંગેાને જીતવા માટે આપણે ધર્મનું શરણુ સ્વીકારવું જોઇએ. જીવનમાં જે કઇ પણુ ધમ કરણી વગેરે કરતા હાઈએ, તેના પર તે સમયે વરે હૃઢ બનવું જોઇએ, ઘણા અજ્ઞાની લેકે આપત્તિ સમયે ધર્માંકરણી પ્રત્યે ખાવા પાકારે છે અને ખડબડાટ કરે છે કે, ધર્માંકણી નકામી છે. દુઃખ તો પાપના ઉદયે મળે છે, અને તેથી કાંટાળી કર્મને ધક્કો (ફાય) મારવાને બદલે ધમ અને મને ધક્કો માર્યાં. રસ્તે ચાલતા એક ગાંડા માણસ પણ અડપલુ કરનારને જ ધક્કો મારે છે, તે અજ્ઞાની જીવનું આ કાર્ય તા ગાંડા કરતાં પણ વધારે ખરાબ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ કઈ પણ અણગમતે પ્રસંગ બને ત્યારે તે સમયે ઉદયમાં આવેલાં પોતાનાં અશુભ કર્મને ક્ષય કરવાનો પ્રસંગ હતું, પરંતુ તે સમયે કર્મના વિપાક (ઉદય)ને વિચારવાનું અને સમતા ધારણ કરવાનું કાર્ય ભૂલી જાય છે. કર્મનું કલંક દૂર કરવાને અવસરે આત્મભાવ ભજવાને બદલે, આત્મભાવને બહિષ્કાર કરવા જેવું ગણાય. દુઃખ તે મળ્યું હતું પાપના ઉદયે, અને તેને ધકકો (ક્ષય) મારવાને બદલે ધર્મ-પુણ્યને ધક્કો માર્યો, એટલે આ કાર્ય તદ્દન અજ્ઞાન આચરણ કહેવાય. ૬ પ્રશ્ન ૯૩ - જેને પિતાના આત્મિક નુકસાનનું ભાન નથી તેને કર્મથી બચવાનો ઉપદેશ શા કામનો ? ઉતરઃ પાંચ-સાત વર્ષને બાળક રસ્તે જતાં લૂંટાયે હેય, અને નુકશાન કે ફરિયાદના નિયમને જે ન જાણતે હોય તે શું પોલીસ પિતે ફરીયાદ નથી કરતી? ખૂનના કેસમાં મરનાર ફરિયાદ ન કરે તે પણ પોલીસ ફરિયાદ કરે છે. મરનાર મરી ગયે, તેના દ્રવ્ય-પ્રાણ (શરીર) ને નાશ થયે, તે પણ તેનો આત્મા ભાવપ્રાણ સહિત છે. એટલા માટે જ શ્રી જિનેશ્વર દેવનું ધર્મ-શાસન તેના રક્ષણ માટે પ્રયત્ન કરે છે. ભારે કમીને કેસ (કમથી બચવાને માર્ગ) જ્ઞાની દે ચલાવે તેમાં તે અજ્ઞાની કહેવા નથી આવતું કે અમારું આત્મ ધન લૂંટાઈ ગયું. સંસાર–સમુદ્રમાં ડૂબતા જીવોને વગર કહશે પણ તારવા પ્રયત્ન કરવો જોઈએ. ૭ પ્રશ્ન ૯૪ – જીવ જે પણ કાર્ય કરે છે તે અનુસાર પુણ્ય તથા પાપ કર્મ બાંધે છે, પરંતુ જીવ જે કાર્ય કરે છે તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ ફળનો નિર્ણય કોણ કરે છે કે જેના અનુસાર તે જીવ ત્યાં જ જન્મ લે છે અને ફળ ભેગવે છે? | ઉતરઃ જે રીતે વૈદ્ય રોગીઓને અલગ-અલગ પ્રકારની રિગને અનુકૂળ દવાઓ આપે છે, અને તે દવાઓ પોત-પોતાના સ્વભાવ અનુસાર રોગીઓ ઉપર ગરમી, ઠંડી વગેરે અનેક પ્રકારનાં પ્રભાવ પ્રગટ કરે છે. તે દવાઓ જડ હેવાના કારણે વૈદ્ય આદિ કેઈની પણ આજ્ઞાને સમજતી નથી, અને ન તે વૈદ્ય તેને કેઈપણ પ્રકારની આજ્ઞા કરે છે, તે પણ તે તે પિતપિતાના સ્વભાવ અનુસાર ફળ બતાવે છે. તથા વિભિન્ન પ્રાણ પથ્યાપથ્યનું સેવન કરે છે. તેને વસ્તુઓના ગુણ-દોષના અનુરૂપ આપોઆપ ફળ મળી રહે છે. વસ્તુઓને રેગી-નરેગી, સુખી દુઃખી, વગેરે બનાવવા માટે કોઈ આખા દેતા નથી, અને ન તે તે વસ્તુઓમાં જડ હોવાના કારણે તેવા બનાવવાનું વિચારેય હોય છે. પરંતુ તે પોતાના સ્વભાવ અનુસાર રેગી-નીરોગી વગેરે બનાવે છે. - જેમ કોઈ વ્યકિત અધિક ભાગ લેવાથી ડા સમય સુધી ગાંડા જેવી બની જાય છે. ભાંગ જડ છે, તે ભેદ-ભાવ વગર રાજા–રકાદિ બધા ઉપર પ્રેરક વિના પિતાને સ્વભાવ બતાવી દે છે. તે જ પ્રકારે જીવનમાં પણ કર્મ બંધાય છે. તે જડ છે અને બંધ થયા પછી તેને સુખ અથવા દુઃખરૂપ સ્વભાવ પ્રગટ થઈ જાય છે. અર્થાત કર્મ પુદ્ગલેના સ્વભાવથી જ તે કર્મ બાંધવાવાળા જીવને સુખ દુઃખ રૂ૫ ફળ મળે છે. બીજાં કેઈપણ ફળ ભેગવવાવાળા નથી. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રશદીપ પ્રશ્ન ૫ - જ્યારે જીવ પોતાનું શરીર છેડે છે, તે સમયે તે પિતેજ નીકળે છે? એક જ બીજી જગ્યાએ જઈને જન્મ લઈ લે છે કે કેઈના વડે લઈ જવાય છે? જે લઈ જવામાં આવે છે તે તેના વડે અને તેને કેણુ મોકલે છે? અને જ્યારે તે આવે છે ત્યારે તે જીવને તે દેખાય છે કે નહિ? જે જીવ એકલો જ ચાલ્યા જાય છે કેવી રીતે ચાલ્યા જાય છે? ઉતર : જીવને ભવન્તરમાં પોતાનાં કર્મ સિવાય બીજું કેઈ લઈ જતું નથી. ક–યુકત જીવ એક જ બીજી જગ્યાએ જઈને જન્મ લે છે. જે રીતે ભાંગ, શરાબાદિથી પરાધીન ગડે માણસ પિતાની મેળે જ ખરાબ રીતે બકવું, આભૂષણ-વસ્ત્ર વગેરે ફેકવું, પગરખાં વગેરે પછાડવાં, માથું, હાથ, પગાદિને જોરથી માર મારે વગેરે કરે છે. તેની ઈચ્છા દુઃખી થવાની ન હોવા છતાં પણ તે ભાંગ વગેરેના પરમાણુના સ્વભાવથી કઈ પણ પ્રેરણા વગર પોતાની મેળે જ દુઃખી થાય છે. તે જ રીતે નરકાનુપૂર્વી આદિ કર્મ પરમાણુઓના સ્વભાવથી જ તે પોતાની મેળે નરકાદિ ગતિમાં ચાલ્યો જાય છે. તેને લઈ જવા વાળા અને મેલાવવા વાળા કોઈ નથી. ૯ પ્રશ્ન ૯૬ – કયાં કારણોથી ક્રોધાદિ કવાયની ઉત્પત્તિ થાય છે? ઉતર ઃ ગયા જન્મમાં આત્માએ જે કંઈ પણ અશુભ કર્મો સંચિત કર્યા છે, તે પુદ્ગલ જ્યારે ઉદય અવસ્થાને પામે છે, ત્યારે જે આત્મા પિતાના સ્વભાવને ભૂલીને જડ કર્મ દશાને આધીન બને તે જીવની દશા તે અશુભ પુદ્ગલમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રપ્રદીપ. બની જાય છે. આઠ કર્મની ૧૪૮ પ્રકૃતિમાંથી ૮૨ પાપ પ્રકૃતિ છે. તે અશુભ પ્રવૃતિઓ જ્યારે ઉદયમાં આવે અને આત્મા તે ઉદય સમયે પિતાનું ભાન ભૂલે તે તે જડ અશુભ કર્મ જેવી જ આત્માની પણ દશા બની જાય છે. ક્રોધાદિ સર્વ દેશે માટે આ પ્રમાણે સમજી લેવું. જે આત્મા ઉદયને જીતી જાય છે તે કમરડિત બની જાય છે. ૧૦ (૧૪) કર્મોના બંધ અને ક્ષય વિષે પ્રશ્ન ૯૭ :- કેઈ એક જ શુભ કે અશુભ પ્રવૃત્તિનો પુણ્ય કે પાપ સ્વરૂપે કર્મબંધ એકસાથે સાત અથવા આઠ કર્મમાં કેવી રીતે વહેંચાઈ જાય છે? ઉતર ઃ જેમ આપણા એક વખતના ગ્રહણ કરેલા ભેજનમાંથી લેહી–માંસ-મજજા વગેરે સાતે ધાતુ તેયાર થાય છે. તેમ એક જ ક્રિયાના બંધમાં સાતે કર્મમાં વહેંચણી થાય છે. જ્યારે શરીરમાં ગમડું થયું હોય, તારે તેમાં થતી રસીની વૃદ્ધિ પણ ખોરાકમાંથી જ થાય છે. એટલે ગુમડું થયું હોય ત્યારે જેમ ખોરાકની જુદી જુદી આઠ ભાગમાં વહેંચણું થાય અને ગૂમડું ન થયું હોય ત્યારે સાત ભાગે વહેંચણી થાય, તે પ્રમાણે ગૂમડાં જેવું આયુષ્ય કર્મ બંધનું હોય ત્યારે કરાતી પ્રવૃત્તિથી બંધાતાં કર્મોનો વિભાગ આઠ કર્મોને મળે અને નહીત્તર સાત કને. ૧ પ્રશ ૯૮:- આઠ કર્મમાં જે પ્રકૃતિ–સ્થિતિ–પ્રદેશ અને અનુભાગ એ ચાર પ્રકારના બંધ થાય છે તેનું સ્વરૂપ વિસ્તારથી શું છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ ઉત્તર ચાર પ્રકારના બંધનું વર્ણન એ પ્રમાણે છે કે, ખરેખરી રીતે તે કર્મના બંધમાં એકથી વધારે કઈ પ્રકાર નથી. માત્ર જાણવા અને સમજવા માટે વ્યવહારથી તેના ચાર પ્રકાર બતાવેલા છે.. આત્માના અધ્યવસાયમાં જયારે રાગ-દ્વેષની મલિનતા જાગે છે ત્યારે તરત જ કાર્મણ વર્ગણાના પુદગલો આત્માને ચાંટવા માંડે છે અને જ્યારે તે પુદ્ગલે આત્મા સાથે જોડાયા, બંધ થયે, ત્યારે તેને કર્મ કહેવાય છે. હવે આ બંધની ક્રિયામાં જે ચાર પ્રકારના વિભાગે કરવામાં આવેલ છે તેને ખુલાસે નીચે પ્રમાણે છે. જે પગલેને આત્માની સાથે બંધ થયે તે કાર્ય વગણના પુદ્ગલે જડ છે, તેથી તેમાં કોઈ પણ પ્રકારને “સ્વભાવ” હોતું નથી. સ્વભાવ એટલે “પ્રકૃતિ–બંધ” (સુખ-દુઃખ, શાતા-અશાતા, લાભ-અલાભ, અનુકૂળતા-પ્રતિકૂળતા આદિ શુભ કે અશુભ વગેરે જેવા સ્વરૂપે પ્રગટ થવું નકકી થાય તેને સ્વભાવ અથવા પ્રકૃતિબંધ કહેવાય છે.) અર્થાત્ તે જડ પુદ્ગલેમાં કંઈ પણ સ્વભાવ હતું નહિ કે ૧૪૮ પ્રકૃતિમાંથી તેને કઈ પ્રકૃતિરૂપ બનવું, તે શકિત ન હતી, પરંતુ કર્મ આત્મા સાથે બંધાયા પછી ૧૪૮ પ્રકૃતિમાંથી કોઈ પણ પ્રકૃતિરૂપ બની જાય છે. તે સ્વભાવ તેમાં આવ્યું એટલે તેને પ્રથમ પ્રકૃતિ બંધ અથવા સ્વભાવ બંધ કહ્યો. હવે જે પુદ્ગલે જે પ્રકૃતિરૂપે બંધાણું તે જડ પુદ્ગલેની પ્રથમ કઈ ચોક્કસ સ્થિતિ ન હતી કે તેની પર્યાય કેટલે સમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ** પ્રાગટ્વીપ ટકશે. પર`તુ આત્માના અધ્યવસાય ( પશ્થિામ )ને જે રસ તેના પર આતપ્રેત બન્યા છે, તે જેટલા ઉત્કૃષ્ટ હશે, તેટલા લાંબા સમય સુધી તે કર્મ પુદ્ગલે આત્મામાં કમરૂપે ટકશે, જેમ કે કોઈ કપડાં પર અત્તર ઢોળાઇ ગયું તે તે કપડાંમાં સુગંધ કેટલા સમય સુધી ટકશે? તેના ઉત્તર સમજવા માટે એ વાત સમજવી પડશે કે-ઢાળાયેલા અત્તરની શક્તિ કેટલી અલવાન છે? જો વધારે પ્રમાણથી અલવાન શકિત હશે તે કપડાંની સુગધમય સ્થિતિ લાંબા સમય સુધી ટકશે અને ઢાળાયેલ અત્તર આછા પ્રમાણુમાં શક્તિશાળી હશે તેા થાડા સમય સુધી ટકશે. તેવી જ રીતે આત્માના કષાય ( મલિન )યુકત અધ્યવસાયે ( પિરણામેા ) જેટલા તીવ્રપણાથી ક-પુદ્ગલા સાથે આતપ્રેત થયા, તેટલા વધારે સમય સુધી તે કમ આત્માને ભોગવવું પડશે. આ પ્રમાણેની પુદ્ગલેામાં અમુક સમય સુધી ટકી રહેવાની જે ક્રિયા અને તે “ સ્થિતિમધ, ” અધ્યવસાયાની મદ અને તીવ્ર અવસ્થાને કારણે તેમાં જે સ્થિતિના નિર્ણય થયા, તેવી જ રીતે તેના “સ” ને નિય થાય છે, એટલે કે ક ઉડ્ડય સમયે કેવી તીવ્રતા અયવા મંદતા ધારણ કરીને આવશે તેના સ` આધાર કષાયની (મલિનતા ) તીવ્રતા પર રહેલા છે તેનું નામ ‘અનુભાગ ખંધ’. ચાથા પ્રદેશખ ધ છે, એટલે કર્મ પુદ્ગલાના સમૂહ ક ખ ધના મૂળ વાસ્તવિક પ્રકાર આ એક જ છે. ઉપરના ત્રણે ભેદો માત્ર આ ચેાથા ભેદની જુદી જુદી અત્રસ્થા છે. ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ પુગલના સમૂહને પ્રદેશ કહે છે. આ કર્મ સમૂહે ૧૪૮ કર્મની પ્રકૃતિરૂપે આત્માને આવરિત ક્યાં તેનું નામ “પ્રકૃતિ બંધ.” તે પ્રદેશે કેટલા સમય સુધી ટકશે તે અવસ્થાનું નામ સ્થિતિ બંધ” અને તે પ્રદેશે ઉદય સમયે આત્માને કે અનુભવ કરાવશે તે અવસ્થાને “સબંધ” અથવા “અનુભાગબંધ” કહે છે. આ પ્રકારે ચારે બંધનું સ્વરૂપ છે. ૨ પ્રશ્ન ૯ - દેવ, તિર્યંચ અને કાર વગેરે સોને આત્મા તે સમાન છે, છતાં કર્મબંધનને તે સર્વથા કેમ ક્ષય નથી કરી શકતા ? ઉત્તર : એક મનુષ્યની પેઢી જોરદાર ચાલતી હોય ત્યારે લેણદાર ગમે તેટલું લેણું લેવા આવે છે તે તેને ભરપાઈ કરી શકે, પરંતુ પેઢી ઢીલી થયે નાના લેણદાર આવે તે પણ શું થાય ? પેઢી તે સૌ માંડીને બેઠા છે, પરંતુ વ્યાપાર ચાલી શકે તે સ્થળે માંડી હોય તે વાંધો ન આવે તેવી રીતે, મનુષ્ય ભવ તે ભરબજારની પેઢી સમાન છે, અને શેષ સર્વ ખૂણે બેઠેલા જેવા છે, તેથી ધર્મ અને પુણ્યની કમાણીના અભાવમાં કર્મનું ઋણ ચૂકવી શક્તા નથી. ૩ પ્રશ્ન ૧૦૦ - કરેલાં કર્મને ભગવ્યા વિના ક્ષય નથી અને તપથી કર્મને ક્ષય થાય છે. આ બન્ને વાક્યના ભાવ શા છે? વિરોધાભાસ જેવાં વાકયે શું નથી ? ઉત્તર – કર્મ રચનાને સમજી જશે તે વિરોધાભાસ લાગશે નહીં. અને શાસ્ત્રવચને સાચાં છે અને તેની સત્યતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રપ્રદીપ આ પ્રમાણે છે. કરેલા કર્મો અવશ્ય ભેગવવાં જ પડે તે એકાંત નિયમ નથી. “ભેગવવાં પડે અથવા તપથી ક્ષય થાય” તે નિયમ છે. ભેગવવાથી જે કર્મ ક્ષય થાય તે રસ અને પ્રદેશથી ક્ષય થાય અને તપથી જે ક્ષય થાય તે માત્ર રસથી ક્ષય થાય, પ્રદેશે તે ભેગવવા પડે. ૪ પ્રશ્ન ૧૦૧ - રસ-અનુભાગબંધને તપથી ક્ષય થાય અને પ્રદેશ ભોગવવા પડે તે વાત ઉદાહરણ સાથે સમજાવે. ઉત્તર :- જેમ એક માણસે ૨૫-૫૦ કેરી ખાઈનાખી અને પેટ ચડયું, દુઃખ વધે અને વૈદ્યને બોલાવ્યા. વૈદ્ય તેને સૂંઠ આપી અને તેથી કેરીની વિકૃતિનું જોર શમી ગયું. અથવા તે અતિશય કેળાં ખાવાને કારણે પેટથી દુઃખી થતાં તેને એલચી દેવાથી દર્દ શાંત થયું. તે આ સ્થળે સૂંઠ કે એલચીએ કેરી કે કેળાંના પુદ્ગલેને ઉડાવ્યા નથી, પરંતુ ઓષધને પ્રભાવે તેને વિકાર શમી ગયે. કર્મના વિકારને તેડી નાંખવા તેનું નામ અનુભાગને (રસને) ક્ષય કહેવાય છે. વિકાર શમી ગયા પછીના જેર વગરના રહેલા પુદ્ગલે (પ્રદેશ) વિના મુશ્કેલીથી મળ દ્વારા નીકળી જાય, તેમ તપશ્ચર્યાથી કર્મને વિકાર દૂર થાય છે અને કર્મના વધેલા પ્રદેશ વિના પ્રયત્ન અને વિના મુશ્કેલીઓ દૂર થઈ જાય. ૫ પ્રશ્ન ૧૦૨ - રસ અને પ્રદેશ એટલે શું ? ઉત્તરઃ અશુભ પરિણામ એટલે કે વેદના આપવાની કર્મમાં જે તીવ્રતા હોય તેને “રસ” કહેવાય છે, અને કર્મ પુદ્ગલને જે જ હોય તેને પ્રદેશ” કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ સર્પની ઝેરીલી દાઢને જે “રસની ઉપમા દઈ શકાય તે સર્પના શરીરને “પ્રદેશ”ની ઉપમા ચોક્કસ લાગુ થઈ શકે. ડંખ દેનાર અને મૃત્યુ નિપજાવનાર શકિત દૂર થયે પાછળ વધેલું જેમ એક કલેવર માત્ર ગણાય તેમ કર્મને રસ ક્ષય થયે “પ્રદેશ” પણ શકિતહીન ગણાય. તેથી ક્ષય થનાર કર્મ આ રીત પ્રમાણે રસથી ક્ષય પામે છે, અને પ્રદેશથી જે ભોગવવાનું રહે છે તેની તે જીવને કંઈ ખબર જ પડતી નથી. રસ–અનુભાગ બંધના ઉદય સાથે જે પ્રદેશ ઉદય હોય તે તે કઠિન લાગે છે. જે કર્મ પરાણે ભેગવવાનાં હોય છે તેમાં રસ અને પ્રદેશ બને ભેગવવા પડે છે. ૬ પ્રશ્ન ૧૦૩ - અનાદિ નિગેદ (અવ્યવહાર રાશિમાંથી જે જ નીકળે છે તે કયા પુરુષાર્થના ગે ? ઉત્તર : જ્યાં ભયંકર પરાધીનતા અને જાગૃતિ નામ શેષમાત્ર હોય, ત્યાં પુરુષાર્થની વાત જ ક્યાં કરવી ? અનાદિ નિગોદથી જીવનું જે નીકળવું થાય છે તે માત્ર ભવિતવ્યતાના ચેગે (ન ધારેલ આકસ્મિક બનાવ બને અને લાભ મળે) જ નીકળે છે. ૭ પ્રશ્ન – ૧૦૪ જે ભવિતવ્યતાના સંગે અનાદિ નિગેદથી ઉદ્ધાર થયે તે હવે તેવી જ ભવિતવ્યતાના ગે અનાદિ સંસારથી પણ વગર પુરુષાર્થે ઉદ્ધાર થઈ જશે તેમ માનવામાં શું વાંધો ? ઉત્તરઃ પ્રથમ તો એ વાતને વિચાર કરો કે ભવિતવ્યતાને વિશ્વાસ કયાં રાખવાનો હોય ? જ્યાં આપણે કંઈ પણ ઉપાય ન હય, જ્યાં આપણું કંઈ ચાલતું નથી, જ્યાં આપણે પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ સમીપ મેળે મુક્ત થઈ શક્તા નથી, તેને સ્થાનેથી જ માત્ર ભવિતવ્યતાને મેળે આપણે નીક્ળી શકીએ છીએ. જેમ કોઇ એક માંધળા પર્યંત પર ચઢતાં કોઇ ભયંકર ખાડામાં પડી યેા. તે સ્થાન દ્રુમ અને અંધકાર ભરેલું હતું. સામાન્ય રીતે કોઇ જોઇ શકે તેવું પણ ન હતું. તેવામાં કાઇક દયાળુની દૃષ્ટિ ત્યાં પડી અને તેના ઉદ્ધાર કરી, ચેાગ્ય સ્થાને પહેાંચતા કર્યાં. તેવે સમયે તે આંધળા એમ કહે કે આહ ! આંધળા થઈ પડી જવામાં કોઈ વાંધા નથી. કારણ કે કાઇક દયાળુ મળી જશે અને જરૂર ઉદ્ધાર કરશે.” આ પ્રમાણે કહેનારને તમે આંખે પણ આંધળા અને અક્કલમાં પણુ આંધળા જરૂર કહેશે।. કોઇ મારા ઉદ્ધાર કરનારા મળી જશે તેવી ભવિતવ્યતાની આશાએ કૂવામાં પડી ગયેલા બહાર નીકળવાના પ્રયત્ન કર્યા નગરના નહીં રહે. અક્કલ અને સમજ આવ્યા પછી પેાતાનું ભાવિ પેાતાને જ જોવાનું હાય છે. ૮ પ્રશ્ન ૧૦૫ :- યથાપ્રવૃત્તિકરણના ભાવાથ અને સ્વરૂપ શા છે ? રાએ ઉત્તર : મેાહનીય કની ૭૦ કાડાઢાડી સાગરની સ્થિતિમાંથી ૬૯ અકામ નિર્જરાથી જ ખપવાની છે અને છેલ્લી ૧ ક્રાડાાડની સ્થિતિ આપણી મહેનતથી સકામ નિ ખપાવવાની છે. પ્રથમની ૬૯ જેટલી માટી સ્થિતિ જેણે તેાડી તેનું નામ યથાપ્રવ્રુત્તિકરણ, તેના અથ એવા છે કે, આપણા વગર ઉપયેાગે-વગર ધારણાએ–અનિચ્છાએ દુઃખ લાગવી ક્ર એાછાં કરવાં તેનું નામ યથાપ્રવ્રુતિકરણ કહેવાય. હ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રશદીપ પ્રશ્ન ૧૦૬ :- ૬૯ કડાકોડ જેટલું મેહકર્મ જે વગર ઉપયોગે ક્ષય થયું તે માત્ર છેલ્લા ૧ માટે કેમ બાકી? ઉત્તર :- મહાનુભાવ ! આ વિશ્વને અમુક નિયમ છે કે, અમુક હદ સુધી કાર્ય સ્વાભાવિક થાય અને પછી તે પ્રયતનથી જ કરવું પડે. અનાજના કરેડો દાણુ વરસાદે ઉત્પન્ન કર્યા તે પછી તે રોટલા પણ કેમ નથી તૌયાર કરી આપતે? આ કેઈ પ્રશ્ન જ નથી, તે પછી તેને ઉત્તર શો હોઈ શકે? યથાપ્રવૃત્તિકરણ સુધી જ અકામ નિર્જરા કામ લાગે, પછી કામ ન લાગે. નાનાં ધાવણ બાળકોને માતા પરાણે રતનપાન કરાવે, પરંતુ દાંત આવી ગયા, અને ખાતાં પણ આવડી ગયું, પછી જે તેવી માગણું કરે તે મૂર્ખ ગણાય. આટલા સમય સુધી રતનપાન કરાવી પિષણ કર્યું તે હવે કેમ ન કરે તેમ વિચારે તે અજ્ઞાન કહેવાય. બાળક અવસ્થામાં જે પરાધીનતા હતી, તે મેટા થયે પણ નભાવવા માગે છે તે ન ચાલે. જ્ઞાન આવ્યા પછી અજ્ઞાનને આધાર ન રખાય. ગટરના કાદવને પડો ઊછળી કપડે લાગી ગયે હોય ત્યારે તે અશુચિને લાગેલે પીંડ અજાણપણે પણ થયેલી હલન-ચલનની ક્રિયાના ઝટકે ખરી જાય. તેને જે ડાઘ પડ્યો હોય તે તે મહા મહેનતની અને સમજપૂર્વકની ક્રિયાની વિધિ વિના જ નથી, તે અનુસાર સમજવું. ૧૦ પ્રશ્ન ૧૦૭ :- સ્થાવર છે સ્વર્ગમાં પણ છે અને નરકમાં પણ છે. તે નરકમાં રહેનાર દુઃખી અને સ્વર્ગમાં વિમાન વગેરેમાં રહેલા સુખી ગણાય ? ઉત્તર :- સંડાસ સાફ કરનારે ચાહે ગરીબના ઝૂંપડે જાય કે રાજાના મહેલમાં જાય તે શો ફેર? જાય ગમે ત્યાં, પરંતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રસપ્રદીપ કિયા તે સમાન જ કરવાની છે. તેથી સ્થાવર વગેરે જીવે ગમે ત્યાં હોય તે પણ સ્થિતિ એકસરખી જ ભેગવે છે. પ્રકાશ એ આંખવાળાને જેમ માત્ર મદદ કરનાર છે, તેમ સ્વર્ગ નરક વગેરે સ્થાને તેવા શુભાશુભ કર્મોવાળાને તેવા તેવા પ્રકારના સુખદુઃખમાં મદદ કરનાર છે. અંધ માણસને રાત કે દિવસ સમાન છે, તેથી દેખતાને પણ રાત દિવસ સમાન હશે તેમ ન ગણાય. * નારકી જેને પ્રતિબંધિવા સ્વર્ગના દેવે પણ ત્યાં જાય છે અને પરમાધામી દેવે તે ત્યાં જ હોય છે, છતાં તે આત્માઓને તેવાં અશુભ કર્મ ન હોવાના કારણે ત્યાંના અશુભ પદ્દગલે અસર નથી કરી શકતા. ૧૧ - પ્રશ્ન ૧૦૮ :- જેવી રીતે બેન્કે જો માણસ પિતાના એક સાથે બીજાને પણ ચેક વટાવી શકે છે, તેવી રીતે પિતાનાં કર્મ ક્ષય કરનાર, પિતાની સાથે બીજાનાં પણ કર્મ ક્ષય નથી કરી શક્ત, તે પછી શ્રી જિનેશ્વર પરમાત્મા જેવાની આરાધનાનું ફળ શું? લક્ષ તે કર્મ ક્ષય કરી, નિર્જરાના ભાવને મેળવી, મોક્ષને સાધ્ય કરવાનું છે અને તે લક્ષ પિતાનું પિતે જ કરી શકે છે, તે પછી શ્રી તીર્થંકરદેવની શું ઉપકારિતા છે ? * ઉત્તર - દુનિયાના એક પણ દીવાએ કે સૂર્ય કઈ પણ આંધળાને દેખતે નથી કર્યો, છતાં પણ દેખતે જે દેખે–જુએ છે, તેમાં સૂર્ય–દીવાને જ આધાર છે. તેવી રીતે તીર્થકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ અક્ષમદોષ ભગવાને એક પણ જીવનાં કર્માંના ક્ષય કર્યાં નથી, છતાં કક્ષ્ય માટે તેના આલખનની અપેક્ષા તે અવશ્ય છે જ. ૭૩ દેખતા અને આંધળા અંધારી ગુફ્રામાં હાય ત્યારે ભલે અન્ને સમાન સ્થિતિવાળા દેખાય, છતાં દીવા થાય ત્યારે દેખતા (લાયક) તે દેખતા જ છે અને આંધળા (અયેાગ્ય) તે આંધળા જ છે, પરંતુ દેખતાને દીવા ન હોય તેા અથડાવાનું જ છે. દેખતા તીર્થંકર ભગવાનની વાણીરૂપી પ્રકાશને અજવાળે પેાતાના સ્વરૂપને જોઈ શકે છે અને આંધળા (અયેાગ્ય) તેવા લાભ નથી મેળવી શકતા. એટલે ભવી આત્માઓને માટે આ રીતે કમ ક્ષયના માર્ગમાં શ્રી જિનેશ્વરદેવની ઉપકારતા અનંત છે. શ્રી જિનેશ્વરદેવ બીજા આત્માનાં કમના ક્ષય પાતે કરી શ્વેતા નથી, છતાં તે ઉપકારી છે. કારણ કે તેમનાં વચને કક્ષયના સાધનભૂત છે. એ વચના (શાસ્ત્રા)નું આલ’મન ન હાય તે આપણે કલ્યાણ નથી કરી શકતા. આંખથી જોવાના પ્રયત્ન કરે, પરંતુ અજવાળું ન હોય તા હીરા અને કાંકરાના વિવેક નથી થઈ શકતા. તેવી રીતે શ્રી જિનેશ્વરદેવના વચનરૂપી અજવાળું ન હોય તે મેક્ષનાં કારણા અને ભવભ્રમણનાં કારણેાના વિવેક ન થઈ શકે. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રતાપ (૧૫) મનુષ્યનું મન અને તેની ગતિ-વિધિ પ્રશ્ન ૧૦૯ - દરેક વ્યકિતની ભાવનાએ અલગ અલગ કેમ રહે છે? મળતી અથવા એકસરખી કેમ નથી રહેતી ? ઉત્તર :- મેહનીય કર્મને કારણે જીવમાં લાલસાએ ઉત્પન્ન થાય છે. લાલસાઓથી ચંચળતા અને ચંચળતાથી વ્યક્તિની ભાવનાઓ અલગ અલગ પ્રકારની થતી રહે છે. મેહ દૂર થવાથી ભિન્નતા દૂર થઈ જાય છે, અન્યથા થતી નથી. ૧ પ્રશ્ન ૧૧૦ - ધર્મનું પવિત્ર નિમિત્ત પણ સૌને જુદી જુદી રીતે પરિણમે છે તેનું શું કારણ? ઉત્તર - જે જે વાત આવે તેનાં સમાધાન, દરેક સગે, અને વસ્તુને યુક્તિપૂર્વક વિચારે! એક જ વાતને ન પકડી રાખે. જે જીવ તે પ્રાપ્તિને કમ શાસ્ત્રકારે કહ્યું છે. કેઈ ઉપદેશથી પામે, કઈ વગર ઉપદેશથી પામે, અને કઈ વૃક્ષાદિ નિમિત્તોના ગે પામે. એક બીમારને જોઈને પાંચને વૈરાગ્ય આવે, પાંચને કંપારી થાય, પાંચને ઊલટી થાય, પાંચને દુઃખ થાય, પાંચને તાવ આવે. પચીસ માણસોમાં આ રીતે પાંચ પાંચને જુદું જુદું થાય. આ સગે જેવા જેવા જીવ તેવી તેવી અસર કરી. શ્રી શાલિભદ્રને જીવ રબારી-એ પણ રે, મા પણ રોઈ પડોશી પણ રેયા, પણ રેવાનું બધાનું જુદુંજ. નિમિત્ત ભલે એક જ હોય, પરંતુ તેનું પરિણમન તે સૌને પિતાની એગ્યતા અનુસાર જ થાય છે. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપ પ્રશ્ન ૧૧૧ - ધર્મ અને કર્મ એ બન્નેનું મૂળ શું છે? ઉત્તર – એક જ વર્ગની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીમાં પાસ થનાર માટેનાં પેપર જુદાં અને નાપાસ થનાર માટેનાં પેપર જુદાં હોય તેમ ન બને. આગળ વધનાર અને પાછા પડનાર એ બન્નેનું મૂળ તે એક જ હોય છે, તેવી રીતે ધર્મ અને કર્મનું મૂળ એક જ છે અને તેનું નામ સમજણ–વિચારશકિત છે. આ વાત સાંભળી એકદમ ચમકશે નહીં. જરા શાંતિથી વિચારે કે જેમ સમજણ-વિચારશક્તિ વધે તેમ અભિલાષા વધે છે. એક નાના બાળકને સો સુધી ભણાવી પછી કહો કે તને કેટલા રૂપિયા જોઈએ? તે તે સો જ કહેશે. હજારના અંક સુધી ભણાવી પછી પ્રશ્ન કરશે તે હજાર માગશે. એસ આગળ જેટલું વધારે જાણશે તેટલી જ ઇચ્છા કરશે. એટલે નિર્ણય થયે કે ઈચ્છા એ તે જાણપણાની ગુલામડી છે. જાણપણા વિના ઈચ્છા હતી જ નથી. હળુકમ જીવને જેમ સમજણ વધે તેમ તેને સમજમાં આવતાં સર્વ પદાર્થોની અનિત્યતા જાણે તેને મેહ નિવારે અને ભારેકમી તેમાં ફસાય. એટલે આપ સમજી ગયા કે ઊગરવાનું (ધર્મ) અને અથડાવાનું (કર્મ) મૂળ કારણ સમજણ વિચારશક્તિ છે. ૩ પ્રશ્ન ૧૧૨ - ત્યારે તે પછી સમજણ મેળવી એ એક રીતે અપરાધ જેવું ન ગણાય ? ઉત્તર :- અગ્નિથી રસોઈ પણ થાય અને બળી પણ જવાય છે. સળગી મરવાને ભયે ચૂલામાં અગ્નિ ન કરે તે અગ્નિથી બળી મરવાને બદલે ભૂખથી બળી મરે. વિવેક હેય તે અગ્નિ કહેવાય, નહીં તે ભડકે કહેવાય. તિ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ વાલા એ મને અગ્નિનાં જ સ્વરૂપ છે, છતાં એક પ્રકાશ આપે અને બીજો ભસ્મ કરે. તેના ઉપયેાગ કરવાને વિવેક હાય તા ગુણ પ્રાપ્ત થાય અને જો અવિવેક હાય તા અવગુણુ પણ તેમાંથી જ નીકળે, ખોટ જવાને ભચે વ્યાપાર ન કરનાર જીવનભર ભિખારી રહે છે. તેવી જ રીતે સમજણુ-વિચાર શક્તિવાળા ભવથી ભય ખાનાર દુર્ગતિમાં જ ફરે છે. તેને માટે સદ્ગતિ દુ`ભ છે. ૪ પ્રશ્ન: ૧૧૩ આ વાત માટે કોઈ શાસ્ત્ર આધાર ખરો ? ઉત્તર ઃ- શાસ્ત્ર આધાર વિનાની વાતને વાત જ કેમ કહેવાય ? શ્રી ભગવતી સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર વગેરે અનેક શાસ્રો ફરમાવે છે કે એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, અને ચોરેન્દ્રિય નરકમાં ન જાય. અસ'ની પૉંચેન્દ્રિય જાય તે! માત્ર પલ્યના અસખ્યાતા ભાગની સ્થિતિ પામે. આ જીવામાં જેમ નરકમાં જવાની શક્તિ નથી, તેમ દેવગતિમાં જવાની પણ શક્તિ નથી. અસ'ની 'ચેન્દ્રિય જેમ માત્ર નરકના એક ખૂણામાં જ જઈ શકે, તેમ દેવગતિમાં જાય તે ત્યાં પણ સામાન્ય દરજજાનું જઘન્ય આયુષ્ય પામે. વિચારશકિતના અભાવ જેને છે, તેવાને જેમ નરક કઠિન છે તેમ સ્વર્ગ પણુ કઠિન છે. 心の હવે સ'ની પૉંચેન્દ્રિય (સમજણુ-વિચાર શક્તિવાળા) માટે જાણેા કે તે જો સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિ પામી અનંત વેદના મડાવેદના ભાગવે છે તેા ખીજી તરફ તે અનુત્તર વિમાનમાં પણ ૩૩ સાગરાપમના પરમ સુખ ભોગવી શકે છે. તેથી પણ વધારે વિચારે તે મેક્ષ પણ તે જ પામી શકે છે. આ વાતથી સમજી શકયા હશે! કે વિચાર વિકલના અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ વિચાર-શકિત સૌંપન્ન આત્માના પાપ-પુણ્ય અને ધર્મ વચ્ચે કેટલું અંતર ? કઈ શકિતને કારણે આટલા ભે પડયા ? માટે સમજો કે ડૂબવાના ભય તરનારને જ હાય, ૫ (૧૬) માનસિક ભાવાનાં પરિવતનની રૂપરેખા પ્રશ્ન ઃ ૧૧૪ ધર્મ કરણીના આગ્રહ કરે, પરંતુ તેમાં મન તા સ્થિર થતું જ નથી, અને તેવી અસ્થિર મનેાવૃત્તિથી કરેલું કેટલું ઉપયેગી થાય ? ७७ ઉત્તર : નિશ્ચયથી તે જ્યારે સ્થિર થવાય ત્યારે મેાટા ભાગ્યે, પરંતુ વ્યવહારથી (શરીરથી).તે સ્થિર થવાય જ છે ! પશુમાં આડા-અવળા ભટકવાની જે આદત હાય છે, તેટલી ચંચલતા તેા અવશ્ય મટી જ ગણાય. બધી ક્રિયા ભાવપૂર્વક નથી થતી તે આપના પ્રશ્ન ખાટો નથી, છતાં ક્રિયા–વિધાને અને અનુષ્ઠાનામાં નિરુત્સાહ અની પીછે હઠ ન કરવી ઘટે. હમેશાં પ્રયત્ન તે ચાલુ જ રાખવા. અજારમાં જેમ માલના ભાવ વધારો કયારે થશે તે નિયમ નથી, તેમ અંતરમાં ભાવની જાગૃતિ કયારે થઇ જાય તે કાણુ કહી શકે? હુ ંમેશાં માલને ઘરમાં રાખનાર અને ભાવની તપાસ રાખનાર ફાવી જાય છે, પરંતુ જે મુદ્દલ માલ જ નથી રાખત તે કેમ ફાવે ? ધર્મ ભાવનાનું પણ એમ જ સમજવું. જે માણુસ ધર્માં ક્રિયામાં ભલે વ્યવહારથી પણ પ્રવતતા હશે તેને કયારેક પણ ભાવ ઉલ્લાસ જાગશે. વ્યવહારથી ક્રિયા હાય તેને કયારેક ભાવથી નિશ્ચય શુદ્ધ ભાવ જાગશે, પરંતુ જે વ્યવહાર વિનાના વાંઝિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રપ્રદીપ હોય, તેને તે સંભવ કથાથી થશે બજારમાં ગમે તેટલો "પણે ભાવ વધ્યા હોય, પરંતુ માલ વગરને તે હાથ જ ઘસવાને છે, માટે શુદ્ધભાવ ન જાગતા હોય તે પણ ધર્મક્રિયા તે ચાલુ જ રાખવી. ૧ પ્રશ્નઃ ૧૧૫ ધર્મ ધ્યાન આદિ પવિત્ર કાર્ય સમયે મનની અધિક ચંચલતા દેખાય છે તે તેનું કારણ શું? ઉત્તરઃ આ સર્વ વિધિ દેખાય છે તેટલી સરલ નથી. સાધક જ્યારે ધર્મક્રિયાને અભ્યાસ પ્રારંભ કરે છે, ત્યારે તેને જાતજાતની મુશ્કેલીઓ આવે છે અને મનમાં શંકાઓ ઊઠે છે. સૌ પ્રથમ મુશ્કેલી તે એ આવે છે કે, જ્યારે તે એકાગ્ર થવા બેસે છે, ત્યારે મનમાં જાતજાતના શુભ અશુભ એવા વિચારે આવવા માંડે છે કે જેને પિતાના કાર્ય સાથે કંઈ સંબંધ પણ ન હેય. ઘણીવાર તે તેને એવું પણ લાગે છે કે બીજા સમય કરતાં ધર્મ ધ્યાન કરતે સમયે જ વધારે વિચારે આવતા હોય છે. આવી એક માન્યતા છે, પરંતુ ખરેખર તેમ નથી હોતું. મનને સંસારના પદાર્થો તરફ દોડવાની ટેવ પડી ગઈ છે, તેથી તેને કાબુમાં–નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે તે બળવો કરે છે. જે રીતે નદી પર બંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તેને જળ પ્રવાહ વધારે વેગીલો બને છે. આપણું મનમાં વિચારોની હારમાળા નિરંતર ચાલતી જ હોય છે. સામાન્ય રીતે આપણને તેને ખ્યાલ નથી હોતું, પરંતુ જ્યારે આપણે તે પ્રવાહને સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ, ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ગ્રીષ આષણને તે વિચારોનું ભાન થાય છે. વાસ્તવિક રીતે આ ધમસાણ જે વા જેવું દેખાય છે, એ મનની સ્થિર થવાની પૂર્વ ભૂમિકાનું સૂચક છે. મન ભમરડા જેવું છે. જ્યારે તીવ્ર ગતિથી ફરે છે, ત્યારે સ્થિર દેખાય છે, પણ તેની ગતિ ધીમી પડે કે ખડખડ અવાજ કરતા માઢુ ચક્કર મારે છે અને આખરે ફરતા બંધ પડી જાય છે. આપણામાં ભૂતકાળના અનેક સંસ્કારો સુષુપ્ત અવસ્થામાં પડેલ હાય છે. તેમાં કેટલાક તેા પૂર્વજન્મનાં પણ હાય છે. ધ્યાન કરતે સમયે તે સકારા મનની સપાટી પર આવે છે. અને પછી કચરા રૂપે બહાર ફેંકાઇ જાય છે. પ્રશ્ન :- ૧૧૬ મન એ શું વસ્તુ છે? અને તેના ચંચલ સ્વભાવનું મૂળ કારણ શું છે ? ઉત્તર ઃ- મન એ એક એવી વસ્તુ છે કે તે એક પળ પણ નિરાંતે પણ બેસી શકતું નથી. માણસના નિ યમાં જ્યારે કાઈ સારું લક્ષ બંધાય, ત્યારે મન સારે વિચારે ચડે છે, અને જ્યારે પેાતાના નિયમાં ખરાબ ઇરાદા-આશય નક્કી થાય, ત્યારે મન માઠા વિચારે ગાથાં ખાય છે. · મનન અને મન” એ બન્નેને પરસ્પર મનન તિને આધારે મન, અને મનને આધારે રીતે અને પરસ્પર એકબીજાથી અવલખીત છે. મનની શક્તિ પ્રાપ્ત થયે (સં.ના ભવ પ્રાપ્ત થયે) મનન વિચારવા યાગ્ય જે જે દ્રબ્યા, પઢાર્થી અને વ્યક્તિ વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સંબંધ છે. મનન, એ www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રદ છે, તેના માટે મનની પ્રવૃત્તિ થવા લાગે છે. મનની જે પ્રવૃત્તિ તેનું જ નામ મનન, અને તે પ્રવૃત્તિ જેટલી વધારે તીવ્ર, તેટલી તેની ચંચલતા વધારે કહેવાય છે. ૩ ' ' પ્રશ્ન ૧૧૭ : મનની ચંચલતાનું સ્વરૂપ તે જાણ્યું, પરંતુ તે ચંચલતાનું કારણ શું છે? ઉત્તર : ચંચલતાની નિવૃત્તિ બે અવસ્થામાં જ સંભવી શકે છે. મનન કરવા યોગ્ય દ્રવ્યોને (સંસારની વસ્તુ, વ્યકિત આદિ) સમજવાની શકિતના અભાવ સમયે એટલે કે સ્થાવર વગેરે અસંજ્ઞીના ભાવમાં અને બીજી અવસ્થા એ કે હવે જેને મનન કરવા ગ્ય કંઈ પણ રહ્યું ન હોય તેને, એટલે કે કેવળજ્ઞાની ભગવાનને ! જે આત્મા અસંજ્ઞી પણ નથી અને કેવળજ્ઞાની પણ નથી, પરંતુ અપૂર્ણ અને વિચારશક્તિ ધરાવનાર છે (સંસી છે) તેને જ મુખેથી ઉપરોક્ત પ્રશ્ન ઉદ્ભવે. જાણ લીધા વધે છે, અને તેનાથી આ સંસારના સર્વ દ્રવ્યો એટલે કે ચેતન અર્થાત્ પિતાના નેહી પી વગેરે છે અને જડ અર્થાત્ સંસારના સર્વ પદાર્થો, જેને હેય-ય અને ઉપાદેયની દૃષ્ટિથી સર્વ પ્રકારે જાણું લીધા છે, તેમજ તેનું નિત્યત્વ અનિત્ય સંપૂર્ણપણે જેણે ઓળખી લીધું છે, અને તેથી સર્વજ્ઞ વીતરાગ પદને પામી કવલ્યજ્ઞાનને જે વરેલા છે, તેનાથી કંઈપણ અજ્ઞાતઅજાણ ન હોવાને કારણે તેને હવે મનન કરવા ગ્ય કંઈ વસ્તુ જ નથી. તેથી સંપૂર્ણ એવા રાની ભગવાનને માટે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ઉપસ્થિત થતું નથી. પરંતુ જેને હજુ આ સંસારના સર્વ અનુકૂળ-પ્રતિકુળ મનુષ્ય વગેરે છે, તથા સુરૂપ-વિરૂપ વગેરે પદાર્થોના સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન નથી, અને સર્વિસ અવરથા પામી જે વીતરાગ નથી બનેલે, તેની પાસે એકાઅધિક પ્રમાણમાં ઉપરકત, મનની ચંચલતાની ફરિયાદ તે હશે જ. . - મનન એટલે કે વિચારે ઉત્પન્ન થવાનાં કારણે એવાં છે કે કોઈ પણ અજ્ઞાત વસ્તુને જાણવા વિચારોની આવશ્યક્તા રહે છે. તેવી જ રીતે ન મેળવેલી વસ્તુને મેળવવા માટે પણ વિચારો ઉત્પન્ન થવાને અવકાશ છે. જે વાત તેરમે ગુણસ્થાને છૂટે છે, તેને જે પ્રથમ પગથિયેથી જ પડતી મૂકીએ તે આપણે પત્તો જ લાગવાને નથી. કેવળી ભગવાનને પિતાનું સાધ્ય સંપૂર્ણ હેઈ, હવે કઈ સાધવાનું કે મેળવવાનું ન હોવાને કારણે વિચારોની હારમાળા અંગે અવકાશ નથી રહેતું. ૪ પ્રશ્ન ૧૧૮ – જે માત્ર અજ્ઞાતને જાણવા માટે અને અપ્રાપ્તને પ્રાપ્ત કરવા માટે જ મનની પ્રવૃત્તિ કહે છે, તે પછી કેવળી ભગવાનને પણ હવે અજ્ઞાત કે અપ્રાપ્ત કંઈ જ ન હોવા છતાં શું કામ મન પ્રવર્તાવવું પડે છે ? ઉત્તર - આપને સવાલ એટલે ઉત્તમ છે, એટલે જ તેને ઉત્તર પણ સરળ છે. જેમ કે વૈદ્ય નીરોગી છે, છતાં પણ તે બીજા માટે દવાને બાટલે હાથમાં ગ્રહણ કરે છે. તેવી જ રીતે કેવળજ્ઞાની ભગવાન પણ મનને વ્યાપાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રાદો માત્ર બીજા માટે જ કરે છે. જેવા કે-અનુત્તર વિમાનવાસી દેવે તથા અન્ય દેવે વગેરે જ્યારે મને મને પ્રશ્ન કરે, તેને મને મન ઉત્તર દેવાને હોય ત્યારે જ! દવાને શીશે હાથમાં લેવા માત્રથી જેમ રોગી તરીકે ગાણી ન લેવાય, નીરોગી વિદ્યને પણ દદી માટે જેમ દવા હાથમાં લેવી પડે છે, તેમ અનુત્તર વિમાનવાસી આદિ દેવેને મનથી જ ઉત્તર આપવા સમયે મનને ઉપયોગ કરનાર કેવળી પ્રભુને મનની ક્રિયા ઉપરેત ઉદાહરણ પ્રમાણે જ છે. મનથી જ ઉત્તર દેવાના પ્રસંગ સિવાય કઈ પણ સમયે મનને પ્રયોગ કેવળી પ્રભુને હોતે નથી. ૫ • પ્રશ્ન ૧૧ - તેરમે ગુણસ્થાને કેવળી ભગવાનને જે મન હોય છે, તે કેવા પ્રકારે હોય છે? - ઉત્તર કેવળી ભગવાનને માત્ર મનના પુદ્ગલ એટલે કે માત્ર દ્રવ્ય મન હોય છે, પરંતુ બીજા માણસને જેમ મનન ગ્ય પદાર્થોનું જેવું ચિંતન હોય છે, તેવું નથી હોતું. મનનચિંતન કરવાની સ્થિતિને અવકાશ તેને ન હોવાનું કારણ એ છે કે જ્ઞાનમાં અને સાધ્યમાં ન્યૂનતા નથી. કેઈ પણ અજ્ઞાત અને અપ્રાપ્ત વસ્તુ જ્યાં હોય ત્યાં જ મનન હોય છે. કેવલી પ્રભુને અજ્ઞાત કંઇપણ નથી અને પ્રાપ્તિ ગ્ય જે છે તે સર્વ તેને પ્રાપ્ત છે. ૬ : (૧૭) સંગી–સા વિચારવંત કોણ? પ્રશ્ન ૧૨૦ - સંજ્ઞી અને અસંજ્ઞી એટલે શું? તેમજ તેને મૂળ આધાર શું છે? તથા તેના કંઈ પ્રકાર ખરા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રાગમહીપ ઉત્તર સ્થૂળ રીતે જો જોઇએ તા જેને મન મન્યુ અંને મનન શક્તિ ધરાવે છે, તેને “સંગી” કહેવાય, અને મન ન મળવાને કારણે મનન—વિચાર શક્તિના જેમાં અભાવ છે તેને સન્ની” હેવાય. : ઉપરાકત દેખીતી સ્થૂળ વ્યાખ્યાના ઊ’ડાણુમાં જ્યારે ઊતરશું, ત્યારે તેના રહસ્યનું આપણને અદ્ભુત જ્ઞાન થશે. જેમ થર્મીમીટરથી તાવનું પ્રમાણ જાણી શકાય છે, તેમ આપણી ચેાગ્યતા—લાયકાતનું પ્રમાણ જાણી શકશું'. પેાતાને પ્રાપ્ત થયેલ મનને આધારે થતી મનનક્રિયાવિચારધારા વાસ્તવિક તા ત્યારે જ ગણાય કે જ્યારે તે પેાતાના સારા માઠા ભૂતકાળનું અને ઉજજવલ ભવિષ્યનું ચિત્ર સમજી તેનું વિચારપૂર્વકનું વર્તન કરે. પરિણામના કંઇ પણ વિચાર કર્યાં વિના જે પ્રવૃત્તિ કરે છે, તેની વિચારશકિતને શાસ્ત્રીય શબ્દોમાં સની હેતુવાદોપદેશકી” (શ્રી નંદી સૂત્ર) સંજ્ઞા કહેવાય છે, અને તે અસંજ્ઞીના મેાટાભાઇ જેવા ગણાય. હવે જે આત્મા પાતાની આત્મિક ઉજ્જવલતાનું લક્ષ કરી, તેમજ તે સંબંધી આગળ પાછળના પૂરા વિચાર–વિવેક કરીને જે વર્તે તેને શાસ્ત્રીય ભાષામાં સાચા સંજ્ઞી અર્થાત્ “સજ્ઞી દૃષ્ટિવાદોપદેશ” કહેવાય છે. ૧ પ્રશ્ન ૧૨૧ :- જો પેાતાના આગળ-પાછળના જીવન અને વ્યવહારમાં વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારને દૃષ્ટિવાદોપદેશી સજ્ઞી” એટલે કે યથા સંજ્ઞી કહેવાય છે, તેા પછી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ મમતીપ દુનિયાના કુટિલ, કુબુદ્ધિથી ભરેલા ઘણા એવા માયાવીછે, તેને પણ આ પવિત્ર પ્રકારમાં સમાવેશ થઈ જશે તે તેનું શું ? ઉત્તર :- સ્વાર્થ અને પ્રપંચના લક્ષે તે ઘણા ચાલાકે આગળ-પાછળનાં પરિણામ પ્રત્યે આંખ મિંચામણા કર્યા વિના સજાગપણે વતે છે, પરંતુ સ્વાર્થી જીવનને બદલે પિતાના ઉજ્જવલ ભાવિ માટે જે આગળ-પાછળને વિચાર કરી, ધર્મ તથા પુણ્યને ગ્ય અને આદરણીય ગણે અને પાપ તથા અધર્મ પ્રત્યે ખેદની લાગણી પ્રવર્તી રહેલ હોય અને તે અનુસાર જે દીર્ધ વિચાર કરી વર્તે તે જ સાચે સંજ્ઞી એટલે કે “સણી દષ્ટિવાદોપદેશ” કહેવાય છે. તે સિવાયના જે જીવે પિતાના કલ્યાણ પ્રત્યે પ્રેમ ધરાવતા હોય અને પાપને આદરણીય સમજી તેમાં ડૂબાડૂબ બની જે સંજ્ઞા-વિચારશકિત પ્રવર્તાવે તે સર્વે સાચા શબ્દોમાં સંજ્ઞી નથી. એટલે શાસ્ત્રીય ભાષામાં તેને “સંજ્ઞી હેતુવાદોપદેશ” કહેવાય છે, અને ટૂંકમાં તેને બહેતુસરી” કહે છે. ૨ પ્રશ્ન ૧૨૨ - “હેતુસંજ્ઞી” અને “અસંશી એટલે ? ઉત્તર :- ઉપરોકત અને શબ્દો શ્રી નંદિસૂત્રની પરિભાષાના છે. અસંજ્ઞી એટલે જેને વિચાર–મનન–ચિંતનશક્તિ જ નથી, મૂળમાં જ તેઓ મન વગરના છે. એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવને તેમાં સમાવેશ થાય છે. મનને અભાવ તે અસંસી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ગામદીપ હેતુસ'ની એટલે મન મળ્યુ. તે છે અને મનન પણ શક્તિ અનુસાર કરી જાણે છે, છતાં તે સ માત્ર સ્વાથ પૂરતું જ. તેમાં ધર્મ અને પુણ્ય તથા અધમ અને પાપના તેમજ પરલેાક સંધીના અંશ માત્ર પણ વિચાર ન હાય. રા હેતુસ શી” કેટલાક જીવા એવા પણ હોય છે કે, તેઓ પેાતાના અતિશય આવેશ અને અલ્પબુદ્ધિને કારણે શરીર અને સ્વાર્થીના વિચાર કરવા માટે પણ નિષ્ફળ નીવડે છે. અને કેટલાક હેતુસ‘ફ્રી” જીવા એવા પણ હોય છે કે તેઓ પોતાના સ્વા કાય માં એટલા ચાલાક હોય છે કે આગળ પાછળની સવિચારપૂર્વક યેાજના ઘડે છે. દૂરદેશી પરિણામેાના પણ તે વિચાર કરી શકતા હૈાય છે, પરંતુ આ સર્વાંમાં ધર્મ તથા પુણ્ય અને પાપ તથા અધમ તેમજ પરલેાકના વિચારના અંશ પણ વિવેક નથી હાતા. તેથી તેને શાસ્ત્રીય ભાષામાં “હેતુસ’શી” કહેલ છે. અસંજ્ઞીમાં મનને અભાવે વિચારશકિતના જ અભાવ છે, ત્યારે હેતુસ’સીમાં મળેલી વિચારશકિત અવળે માર્ગે જ પ્રવ્રુત્ત અનેલ છે. ૩ પ્રશ્ન ૧૨૩ :- પ્રમળ વિચારશકિત ધરાવનારને પણ હેતુસજ્ઞી કહીને અસસીના પણ મોટાભાઈ બનાવ્યા તે તેમાં ઊંડું તત્ત્વ શું રહેલું છે ? ઉત્તર ઃ- જેના અંત સારા તે જ કા સ’પૂર્ણ માર્ ગણાય, અને જેને અંત ખરામ તે સંપૂર્ણ કાર્ય ખરાબ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ ગણાય.” આ એક સનાતન સત્યને ઇન્કાર કાણુ કરી શકે તેમ છે ? ง સ્વાર્થ અને પ્રપ ́ચયુકત વ્યવહારનાં કાર્યાં દેખાવમાં ભલે સુંદર અને માહક લાગતાં હાય, તત્કાળ અનુભવની અપેક્ષાએ ભલે મધુર લાગતાં હાય, પરંતુ તેનું અંતિમ પરિણામ તે છેવટ નરકાદિ દુતિના સ્વરૂપે જ થવાનું છે. જ્યારે ધર્મશાસ્ત્ર નિર્દિષ્ટ અનુષ્ઠાના ભલે કદાચ દેખીતી રીતે (દેખીતી નજરે) આડંબર વગરનાં લાગતાં હાય, અને પ્રથમ ક્ષણે ભલે સુંદરતા ન દેખાતી હાય, તે પણુ તેનું પરિણામ તે। આત્મશુદ્ધિ અને સદ્ગતિની પ્રાપ્તિના સ્વરૂપે શુભ જ છે. માટે એ ક્ષણિક આંઝવાનાં નીર જેવી ભ્રામક સુંદરતાના બંધનમાં ન ફસાતાં, સાત્ત્વિક આનદની પ્રાપ્તિ માટે સ્વાથ અને પ્રપ’ચથી બુદ્ધિને અટકાવવી આવશ્યક છે. ૪ પ્રશ્ન ૧૨૪ :- તે શુ અવળે માર્ગે બુદ્ધિના જે ૧૫રાશ થાય છે, તે અસ'ની જીવા અપેક્ષાએ પણ ભય કર છે? ઘણું મેળવ્યું હાય અને ઘણુ કર્યુ. હેાય તેા પશુ તે સ શું નિક ગણાય ? "" ઉત્તર ઃ- જીવ એકેન્દ્રિય હાય કે ભલે પંચેન્દ્રિય હાય પરંતુ તે સર્વાંને આહાર, ભય, મૈથુન, પરિગ્રહ છે અને તેથી જ એ ચારે સંજ્ઞા પ્રત્યેક જીવની માનવામાં આવી છે. તેમ છતાં પણ તે સર્વ જીવાને શાસ્ત્રકાર ભગવાને “સ”ની ” તરીકે માન્યા નથી, જો આહારાદિ ચાર સ`જ્ઞાને અંગે વિચારશીલતા અનામત રાખી હાત, તે તેા પરિણામ એ આવત કે આ જગતમાં કોઇ પણ- આત્મા વિચારશીલતા વિનાના કહેવાતા જ ન હોત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ અમલીપ - આ સંસારમાં જન્મ લીધે ત્યારથી પિતાનાં ઘર, શરીર, સંપત્તિ, કુટુંબ, આદિ સર્વની સારસંભાળ રાખતાં શીખે છે, અને વિચાર પણ રાત-દિવસ તેના જ કરે છે. તેમાં જરા માત્ર પણ ખામી ન આવે તે માટે સજાગ રહે છે, પરંતુ આ બધું શા માટે? શાસ્ત્રકારોએ આ સર્વ પિંડપષણને મહત્વ આપેલ નથી, જે આત્મા સ્વાર્થ અને સંસારના પિષણ-શેષણને ગોણું કરીને પોતાના જ આત્માને લાગેલા અનાદિકાળના દેહને દૂર કરવા તયાર બને, અને તે વિષે યથાશકય પ્રયત્ન કરતે રહે તે જ વાસ્તવિક રીતે વિચારશીલ–સંજ્ઞી કહેવાય છે. જે વિચારથી ધર્મ અને પુણ્યને માર્ગ પ્રાપ્ત થાય, અને અધર્મ તથા પાપને માર્ગ પડતા મુકાય તેનું જ નામ સાચી સંજ્ઞા છે, અને શાસ્ત્રકાર ભગવંતની વાણુમાં તેને “સંસી દષ્ટિવાદોપદેશ” કહેવાય છે. એટલે ટૂંકમાં એમ જ કહેવાય કે મિથ્યાષ્ટિ જીવે, સંસી દષ્ટિવાદોપદેશિક સંજ્ઞાની અપેક્ષાએ મિથ્યાષ્ટિ માત્ર અસંશી અને સમ્યગ્દષ્ટિ માત્ર સંસી કહેવાય છે. ૫ * પ્રશ્ન ૧૨૫:- એટલે હેતુ સંસીને અર્થ એ થયે કે તે પાપ-પુણ્ય, ધર્મ-અધર્મ, એ સર્વને કરાણે મક, પિતાની બુદ્ધિને એકાંત સ્વાર્થ માર્ગે દોડાવી, તેની પછવાડે પાગલા બને છે ! તે પછી આવા જીવે મેળવેલી સંપત્તિ, બંગલાઓ અને મોટી ડિગ્રીઓ, આ સર્વ મહામહેનતે જે મેળવેલ છે, તે તેને દુઃખને દરિયે તરવામાં કંઈ પણ ઉપયોગી ખરાં? - ઉત્તર – આ સંસારના સર્વ જે કર્મના ધેધમાર પ્રવાહ પાસે ઊભા છે, તેમાં જે પડે તેને પ્રવાહ તાણ જય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપે મહાસાગરને તીવ્ર પ્રવાહ સજા કે મહારાજાને જેતે નથી, વિદ્વાન કે મૂર્ખને પણ જેતે નથી, ધનવાન કે નિર્ધનની તેને ચિંતા નથી, તમે યુનિવર્સિટીની કેટલી પરીક્ષાઓ આપી અને શકિત-સામર્થ્ય કેટલું ધરાવે છે તેની તે જરા પણ દરકાર કરે તેમ નથી. તમારી પાસે કેટલા પૈસા, કેવાં સ્ત્રી-પુત્ર, કેવાં મકાને અને કેટલી લાગવગ છે તે કંઈ પણું ભવસાગરને પ્રવાહ તમને પૂછવાનું નથી. તમે કલા, કારીગીરી, હેશિયારી અને ચતુરાઈ ગમે તેટલી ધરાવતા હે તેની પણ તેને પરવા નથી. પ્રવાહનું કાર્ય તે એ જ છે કે તેમાં જે પડે તેને તાણ જાય, માત્ર એક તરવાની શકિત જાણનારને જ તે પ્રવાહ દાદ આપે છે. પાણીને પ્રવાહ ઉચ્ચ-નીચ શિક્ષણ, તથા ધનવાન–નિર્ધન અવસ્થા વગેરે કંઈ પણ વાતને ગણતું નથી, તે તે માત્ર તરવાની શક્તિને જ ગણે છે. તે પ્રમાણે કર્મને પ્રવાહ પણ અક્કલ કે હોશિયારીને માન આપતું નથી. તે તે માત્ર આત્માની ક્ષસંબંધીની ભાવના અને તે ભાવનાને અનુસરીને પિતાને હાથે થયેલાં અનુષ્ઠાનેને જ દાદ આપે છે. પ્રવાહની પાસે એક જ વાત છે કે, તેમાં જે પડે તેને તાણ જાય, જે તરી શકે તે હોય તે જ બચી શકે છે. મહાસાગરનાં ભયંકર મેજાં તમારી ચાલાક બુદ્ધિ-વિદ્વતા કે પૈસાને જોતાં નથી, તમારી લાગવગને તે માનતા નથી. : - કાળચક્રના પ્રવાહના ફેશ પિતાની મેળે કુદરતી રીતે ફર્યા જ કરે છે, તેમાં જે ફસાથે તે મિસાઈ જાય. દુનિયાદારીમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ હતની મહત્તા છે, તે હિસાબને કર્મચક્રન પ્રવાહ જોતું નથી. તને રોગી હે કે નરગી , બહાદૂર છે કે બીકણ છે, તે સર્વ હિસાબ તેની પાસે નથી, તે તે માત્ર એક જ વાત એ છે કે તરવાની શક્તિ છે કે નહિ ? સમય આવ્યે સર્વ અલગ થશે, અને એક માત્ર તરવાની શકિત (ધર્મ) હશે તે તે કામ આવશે. તેથી મોટી ડિગ્રી અને ઠીભવ પછવાડે પિતાના આત્માની શક્તિને જે ખર્ચો તે વાસ્તવિક રીતે સંજ્ઞી કેમ કહેવાય? આવા સંજ્ઞીને શ્રી નંદિસૂત્રની આજ્ઞા પ્રમાણે “સંજ્ઞી દૃષ્ટિવાદોપદેશ કહેવાય છે. ૬ - પ્રશ્ન ૧૨૬ - ધર્મનું સ્વરૂપ જાણવા છતાં નથી આચરી શકાતું તે આ દશા વિચિત્ર ન ગણાય? ઉત્તરઃ સારુ ન થઈ શકવાને અને ખરાબ અવગુણે દૂર ન થઈ શકવાને ખેદ સમજદારને જ હોય છે. જે ધર્મનું મૂલ્ય સમજે છે, તેને જ ધર્મ અંગે વિચારે થાય છે. અજ્ઞાની ને પિતાની આત્મશકિતના સદુપયોગ-દુરુપયોગ અંગે વિચાર જ થતું નથી. “મારે આધીન અમૃતને ઘડે તેવા છતાં હું ગટરનું પાણુ શા માટે પીધાં કરું છું?” એવા વિચાર તે જ વ્યકિતને આવે છે કે જે અમૃતની મહત્તા અને ગટરની અધમતાને જાણે છે. જે ગટરના પાણીની હીનતાને નથી જાણત-સમજતે તેને મન તે ગટર અને ગંગા બધું સમાન જ હોય છે. આવી દશા ગાઢ મિથ્યાત્વની હોય છે. * કીડી એક મૂંગું અને નાનું પ્રાણી છે અને તે નિરંતર મીઠાશની તપાસમાં રહે છે. ભલે તે મીઠાશ મેળવી શકે કે ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ દીપ્સ મેળવી શકે તે પ્રશ્ન જુદો છે. તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પણ અભિલાષા તા ઉત્તમ તત્ત્વની જ હમેશાં કરે. કારણ કે તેને મન તેવા ઉત્તમ તત્ત્વની જ મહત્તા છે, અને તેથી જ તેને આવા મહત્ત્વપૂર્ણ તત્ત્વનું આચરણ ન થઈ શકવાને ખેદ થાય છે કે, મારે આધીન અમૃતના કુભ હોવા છતાં હું ગટરનું પાણી શા માટે પીધાં કરુ છું? છ કરે છે, ત્યારે તે ઘણા જ આનંદ આનંૐ અસત્ય કેમ કહી શકાય ? પ્રશ્ન ૧૨૭:– અજ્ઞાની જ્યારે પેાતાની બુદ્ધિકળા રજૂ માણતા હોય છે. તે તે ઉત્તર : કળાબાજને જ્યારે માન અને મિલ્કતની ભૂખ ઊઘડે છે, ત્યારે પ્રકૃતિ પ્રમાણે તે પોતાની ચાલાકીના અનેક પ્રયાગા કરીને પેાતાના મનમાં ભલે આનંદ માને, પર’તુ પેાતાની ખાનદાની અને આબરૂનું લીલામ થાય છે. તેનું તેને ભાન નથી, મયૂર (મેર) જ્યારે કળા કરીને નાટક કરતા હેાય છે, ત્યારે દેખાવમાં સારા લાગે છે, પરંતુ પાછળથી તેની પૂ ઉઘાડી થઈ ગઇ તેનું તેને ભાન નથી. તેની માક અજ્ઞાનીને આનંદ સમજવા. ૨ પ્રશ્ન ૧૨૮ઃ– અસંજ્ઞી જવા દુઃખાનુભવ કેવી રીતે કરે છે? તેને મન તે। નથી ! ઉત્તર : સુખના અનુભવ કે દુઃખના અનુભવ જે થાય છે, તે મન અથવા ઇન્દ્રિયાને થતા નથી, પરંતુ તે અનુભવ આત્માને થાય છે. મન અને ઇન્દ્રિયાનું કાર્ય માત્ર એટલું જ છે કે તેઓ પેાતાની વેદના સ્પષ્ટપણે આત્મા સુધી પહેોંચાડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ બસ, માત્ર મનનું કાર્ય આટલું જ છે. મન છે તે સાધન છે, અને તે સાધન વડે આત્મા સુખ-દુખને સ્પષ્ટપણે અનુભવે છે. આવું મનનું સાધન જે અસંસી જીવેને નથી. તેથી સર્વ અસંજ્ઞી જ સુખદુઃખને સ્પષ્ટપણે જાણી શક્તા નથી. જેમ કાચમાં મે જોનાર સ્પષ્ટપણે પિતાનાં ચિહ્નો જાણે શકે છે. પરંતુ લીસા પથ્થર પર મેટું જેનાર માત્ર આભાસ પામી શકે છે, પરંતુ અવકન નથી કરી શકતે. કાચની સહાયતા વાળે માણસ મનયુક્ત જીવસમાન સ્પષ્ટપણે જાણે છે, અને આવી મનની સગવડતા નથી તેવા અસંજ્ઞી જીવેને “મતિ અજ્ઞાન” ને જે અલ્પમાત્ર ઉઘાડ હોય છે, તેમાં પિતાના સુખદુઃખ આદિનું પ્રતિબિંબ પડે છે, અને તે લીસા પથ્થરમાં મેટું જેનારની જેમ સ્પષ્ટપણે જાણી શકતે નથી. કારણ કે તેના મતિજ્ઞાનને મનની સહાયતા નથી. આધાર વિનાને માણસ જેમ પાંગળી રીતે ઠેબાં ખાતે વગર ભાને પ્રવૃત્તિ પણ કર્યું જાય છે અને સુખ દુખ આદિ ભગવ્યે જાય છે, તેની જેમ અસંજ્ઞી જ પિતાના મતિ અજ્ઞાન દ્વારા અસ્પષ્ટપણે દુઃખાનુભવ કરે છે. " આ વિષયને વિશેષ સમજવા માટે એક ઉદાહરણ આપું છું: જેમ એક આંધળો માણસ, દેખતા માણસ જેટલું તે ચાલી ફરી શકતું નથી, પરંતુ તે સામાન્ય ચાલવા ફરવાનું કામ કરે છે. આ જે તે અલ્પ પ્રમાણથી પણ ચાલવા આદિનું કામ કરે છે, તેમાં આંખના અભાવને કારણે કઈ પણ વાતનું સ્પષ્ટ ભાન રહેતું નથી. જેમ કે આંધળે ચાલતું હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ગમપ્રદીપ તેને ભાન નથી કે આ રીતે કે છે, વચ્ચે કેવાં ઘર છે, અથવા જંગલ છે કે ગામ, તથા સામે કેણ આવે છે, આવી કઈ પણ બાબતના ભાન વિના માત્ર ચાલવાનું જ કામ કરે છે. અસંસી જેનું વેદન આ પ્રમાણે આંધળા માણસ જેવું છે, અને સંજ્ઞી છે તે દેખતા માણસ જેવા છે. ૯ (૧૮) ભાવ અને ક્રિયાનું સ્વરૂપ પ્રશ્ન ૧૨૯ - સાચા ભાવ વિના કિયા ફળતી નથી, તે સાચા ભાવ એટલે શું ? ઉત્તર :- જો માત્ર હૃદયના ઉમળકાને જ સંવર-નિરા સ્વરૂપ ધર્મ કહેશે તે કયે મનુષ્ય ધર્મભાવ વગરને છે? જેઓ પિતાની જિંદગીમાં ભેગ આપે છે તે હદયના ઉમળકા વિના નથી આપતા. મુસલમાને ઉર્સમાં ધારી લે છે, તેમાં તેઓ પણ ઉમળકાથી ઘર-દુકાને પડતી મુકીને જોડાય છે, ઝાંઝ, પખાજ, તબલાં અને હાર્મોનિયમ બજાવનાર ઊછળી ઊછળીને રાગડા તાણતા હોય છે. તે આવાં બધાં કાર્યો શું વિના પ્રયત્ન બની જાય છે? જે માત્ર ઊભરાને જ ધર્મ માની લેવામાં આવે તે સાચા જ્ઞાન અને પેટા જ્ઞાન વચ્ચે hઈ વિવેક નહિ રહે. ક્રિયા ભાવપૂર્વકની હોવી જોઈએ તે વાત સાચી, પરંતુ તે ભાવ આવા ઉમળકા અને ઊભરાથી કઈક જુદા અને અપૂર્વ હોય છે. ૧ આ પ્રશ્ન ૧૩૦ - તે ઉત્તમ ભાવેનું સ્વરૂપ શાસ્ત્રીય રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ અક્ષમદી૫ ઉત્તર ઃ શ્રી ભગવતી સૂત્ર શતક-૨. ઉ. ૫ માં આવે છે કે ફળને મિi Tળે અ, ઉમકે, જેમકે નિથ પ્રવચન અર્થે એટલે સાર છે (૧) તે પરમાર્થ છે (૨) અને તે સિવાય શેષ સર્વ અનર્થકર છે (૩) આ પ્રમાણે (૧) જે (૨) મે ૨) જા. આ ત્રણે બેલે શાસ્ત્રીય રીતે સાચી ભાવનાનાં પગથિયાં છે. પ્રથમ પાયે સાચાને નિશ્ચય, બીજે પાયે પ્રવૃત્તિ અને ત્રીજે પાયે વિઘજય (અનર્થથી બચવામાં અશુભ ઉદય અને અંતરાયના વેગે ઊભાં થતાં વિઘોને જય) આ પ્રમાણે ત્રણ બેલે ક્રમશઃ વિતરાગ માર્ગના પ્રવેશદ્વાર જેવાં છે. નિશ્ચય, પ્રવૃત્તિ અને વિશજય સ્વરૂપ ઉપરોક્ત પરમ આગમ શ્રી ભગવતી સૂત્રનાં ત્રણે પદની પૂર્વ ભૂમિકામાં હેય અને ઉપાદેયને વિવેક તે તેને સમજાઈ જ ગયે હોય છે. તે હેયને છોડવા ગ્યને સ્વપ્ન પણ આદરવા એગ્ય ગણાતું નથી. ૨ પ્રશ્ન ૧૩૧ - વીતરાગમાર્ગના પ્રવેશદ્વાર સમાન છે, પરમકે, આજે આ ત્રણે બેલેને નિશ્ચય, પ્રવૃત્તિ અને વિદ્વજય સ્વરૂપે જે વર્ણવેલ છે તે ત્રણેને વિસ્તારથી અર્થ શો ? ઉત્તર :જેને આપણે આત્મિક ઉલ્લાસભાવ કહીએ છીએ તે ભાવનાના ત્રણ પ્રકાર છે. તેને ક્રમશઃ ઉત્તર આ પ્રમાણે છે : (૧) નિશ્ચય : નિગ્રંથ પ્રવચનને અર્થ ગણે છે. સમ્યકત્વ પામે નથી, હજુ માત્ર સંસર્ગમાં જ આવ્યો છે, તેથી તેને ધર્મનાં કાર્યો કરવાનો વિચાર થાય. મને મન તે વિચારે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ સંસાર માટે આટલું બધું કરું છું તે થોડું ધર્મ માટે પણ કરું. આવી આત્મિક સ્થિતિ આવે ત્યારે તેને ભાવનાનું પ્રથમ પગથિયું કહેવાય. તેને શુદ્ધ આત્મિકભાવ આરાધવાના મનાર જાગે છે.' ' - (૨) પ્રવૃત્તિ ? સાચા મને રથ પછી સાચી પ્રવૃત્તિની ભાવના જાગે છે. સંસારને પણ ઉપાદેય સમજવા સ્વરૂપ મનોરથમાં જ જે ગોળ હોય તે તે દરિદ્રીના મનોરથ જેવું ગણાય. દરિદ્રીના મને રથ કૂવાની છાયા જેવા હોય છે. ઊંડા પાણીને ફરતી બધેલ પાળની છાયામાં જેમ વિશ્રાંતિ લેવા જનાર મરે, તેમ સાચા મનેથ વિના સાચી પ્રવૃત્તિ-વિધાનને અવકાશ નથી રહેતું. એટલે આ બીજા ભેદમાં ભાવનાના બીજાં પગથિયાં સ્વરૂપ સાચી પ્રવૃત્તિને, સાચા મને રથ અનુસાર આપે છે. (૩) વિહ્મજ્ય : હુકમનામાની બજવણુ કમાણી કરનારને ત્યાં જ થાય છે, ભિખારી કે દેવાળીયાને ત્યાં ન થાય. તેવી રીતે, આપણે આત્મા જ્યારે પિતાના આત્મસ્વરૂપને ઝંખે અને તેને પ્રાપ્ત કરવા તૈયાર થાય એટલે તે સમયે તેને કંઈક શક્તિવાન થતે જોઈ કર્મરાજા હુકમનામુ બજાવે છે. માટે તે સમયે સહનશકિત કેળવી, જ્ઞાનને ઉપયોગ કરી, આવતાં વિઠ્ઠો પર વિજય મેળવી પિતાના માર્ગે આગળ વધે. આ ત્રણે પદોને સારાંશ એ છે કે, પહેલાં પદમાં છે એટલે આત્મહિતના સારને નિશ્ચય કરે. તે નિશ્ચયમાં ગ્ય-અયોગ્ય, સાર–અસારને વિવેક હોય તેથી ઊભરા અને બેટા ઉલ્લાસના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપમાં જે અજ્ઞાનને ઉદય થતું હતું, તે આ પ્રથમ નિશ્ચય પદથી વિરમે, અને સાચા આત્મ ઉલ્લાસને ભાવ પ્રગટે. ત્યાર પછી બીજા પદમાં પરમ એટલે “પ્રવૃત્તિ” અર્થાત્ પિતાના સાચા મનેરથે અમલમાં મૂકે અને ત્રીજા પદમાં અને પદથી વિરમે એટલે “વિનયને સાચા તત્વ સિવાયનાં ત જ્યારે દખલગીરી કરે ત્યારે તેને અનર્થકર સમજી તેના પર વિજયને સમ્યક પુરુષાર્થ કરે. સાચી કલ્યાણ ભાવનાનું આ પ્રકારે સ્વરુપ છે. ૩ પ્રશ્ન ૧૩૨– શુદ્ધ સ્વરૂપ અને શુદ્ધ ભાવમાં શું અંતર છે? . ઉતર - સંપૂર્ણ વીતરાગ અવસ્થાને પામી જવું તે શુદ્ધ સ્વરૂપ કહેવાય, અને તે વીતરાગ સ્વરૂપને પામવા માટે વચ્ચે આવતાં વિદને પર વિજય મેળવતાં તે તત્વને પામી જવા આત્મ ઉલ્લાસથી જે આગળ વધાય તેનું નામ શુદ્ધભાવ કહેવાય. પ્રથમ શુદ્ધભાવ પ્રગટે અને પછી શુદ્ધ સ્વરૂપ પામી શકાય. શુદ્ધ ભાવ તે શુદ્ધ સ્વરૂપને પામવાને માર્ગ છે. ૪ (૧૯) ઉત્તમ દૃષ્ટિથી જ આગળ વધાય 'પ્રશ્ન ૧૩૩- આ દુનિયામાં ધર્મક્ષેત્રે પણ કઈ કઈ નબળા પ્રસંગે બને છે, તે બધી યાદીને વિચારવા જઇએ તે શ્રદ્ધા ડગી જાય છે. તે ઉન્નતિ ઇચ્છનારે આવે સમયે શું વિચારવું ? ઉત્તર- જેવી આપણી લાયકાત હોય, તેવી જ છે કરવાની ટેવ પડે છે. દુનિયામાં માણસે જન્મ પણ છે અને મરે પણ છે, છતાં જન્મની નેંધ જોઈતી હોય તે તે ગેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ પાસેથી જ મળે, તેની પાસે કેઈન મતની નોંધ ન હોય, મતની છે તે કાયટિયે (મસાણ સામાન વેચનાર) રાખે છે. નીચી દષ્ટિએ ઉપર ચડવાનું નહીં બને. ચડવું હોય તે દષ્ટિ ઊંચી જોઈએ. તેમ જે આત્માની ઉન્નતિ કરવી હોય તે ગેર જેવી છે એટલે કે ધર્મકથાનુગ યાદ રાખજે પડશે. તે આત્માને ઉપર ચડવાને દાદ છે. દૃષ્ટિ નીચી રાખીને ઉપર ચડવાની વાત કરનાર કાયટિયાની જેમ ઝઘડા અને પતિની જ નેધ રાખે છે. કેઈને જન્મ કે લગ્ન થાય તે ગેર આનંદ પામે, પરંતુ કાયટિયે. તે કેઈના મોતની વાત સાંભળે ત્યારે જ આનંદ પામે. જેની જેવી ગ્યતા હોય, તેવા પ્રસંગે પામી તે પ્રસન્ન થાય અને ને પણ તેવી જ રાખે. આપણે લાયકાત સારી કેળવવી એટલે જે સારું હશે તે જ દેખાશે. શાકભાજીવાળાને ત્યાં મોતી ન મળે અને ઝવેરીને ત્યાં ચીભડું ન મળે, તેમ ઉત્તમ પુરુષ પાસે નબળી વાત ન હોય અને અધમો પાસે સારી વાત ન હાય.. મલિનમાંથી નિર્મળ બન્યાના પણ ઉદાહરણ છે અને નિર્મલમાંથી મલિન બનેલનાં ઉદાહરણો પણ ત્રણે કાળે હેય. જેને જેવું થવું હોય તેવાનું આલંબન ગ્રહણ કરે છે. ૧ પ્રશ્ન ૧૩૪ - મનુષ્ય ભવ મળે તે ઘણી વાર, તાં તે ફેરા નિરર્થક નીવડવાનું કારણ શું ? ઉત્તર :- આ દુનિયામાં ઉચ્ચ-નીચ બને પ્રસંગમાંથી જે ઉચ્ચને સંગ્રહી શકતા નથી, તે કલ્યાણને સાધી શક્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ નથી અને તેથી જ તેને ના રીવડ છે. કેઈ શાલીયા બેરની માડી તારી જિલડી હાઈ જાય તેની શું છે? સાડાં. જેટલા પણ ન પજે તે ભાવ કયાં પાત કરવી છે તે પ્રમાણે જે આ કાયાનો સંગ્રહે કર્યા વિના, નાચી વસ્તુને મતમાં સહી દિકરીની જેમ મનુષાવમાં ગમે તેટલા નાખે તે પણ નકામા જણાય. માટે આ દુનિયામાં જે સારુ હોય તે જોવું તેવું જ હતું અને તેનું જ સાંભળવું હોય કરવાથી ઉતા વરણ સંગ્રહ કી પરદેશ જનાર જેમ કહાણના ઢગલા પામે છે, તેમ તે ધર્મ અને પુણ્યના ચહાન બને પામે છે. હલકી વાતે જોવામાં જ જે અટક ગયા તે વ્યરની ગાડી ભરી મારી જાનાર જેમ માત્ર ગુમાવે જ છે, તેમ છે. ધર્મ અને પુણ્યને ગુમાવે છે, અરિણામે મનુષ્યભવને ફેરે. નિરર્થક નીવડે છે. ૨ પ્રશ્ન ૧૩૫+ અર જ્ઞાની-ચો પૂર્વ અને ૧૧ મે ગુણ. સ્થાને ચડેલા પણું પડે છે. તે આવાં ઉદાહરણ શા માટે શાસ્ત્રમાં મૂક્યાં ? ઉત્તર :- આવાં ઉદાહરણું ઉત્સાહને તેડવા માટે નથી કહેલો. રાજાને ભંડાર ચાર સાંભળી કઈ પિતાની તિજોરી લૂંટાવતા નથી, પરંતુ રાજાની લૂંટ સાંભળી, પિતે વધારે સાવધાન બની સલામત રહે છે. આપણા રક્ષણની બુદ્ધિ અધિક કેળવવા માટેની આ વાત છે, નાસીપાસ થવા માટે નથી. આકી ને સાવધાની ન હોય તે રાજા પણ લુંટાર અને સાવધાની હોય તે એક શેઠ પણ વગર ચોકીદારે સલામત છે. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ મોદી * પ્રશ્ન - ૧૩૬ ભગવાન મહાવીરને ઉપસગર સંગમ દેવ, ઈન્દ્રની આજ્ઞા નીચે હોવા છતાં તેને કેમ ન નિવાર્યો. # ઉતર - આપે ઉત્તર સમજતાં પહેલાં એક વાત જાણવી પડશે. આ પ્રસંગમાં ચેડા ઊંડા ઊત કે સંગમદેવ ઉપસર્ગ દેવા શા માટે આ વાત એવી બની હતી. કે ઈન્દ્ર મહારાજે ભગવાનની પ્રશંસા કરી કે પ્રભુ અત્યારે એવા, ધ્યાનસ્થ છે કે ઈન્દ્ર–નરેન્દ્ર કેઈ પણ તેને ચલાયમાન કરી શકે.. તેમ નથી. આ પ્રશંસામાં સંગમને અવિશ્વાસ આબે, અને ચલાયમાન કરવાની દ્રષ્ટિથી ઉપસર્ગો દેવા લાગે. સુવર્ણ ઉપર સે ટચન શુધમણની છાપ માર્યા પછી તે સેનાની કઈ પરીક્ષા કરે તે ના કહેવાય અને જે ના કહે તો સેનાની અને છાપ મારનારની કિંમત કેટલી ? - : ઈન્દ્ર મહારાજ સમજતા હતા કે પ્રભુને જે અત્યારે ઉપસર્ગ છે, તેમાં કારણું સ્વરૂપે મારી કરેલી પ્રશંસા છે. અપાત્રને કાને વાત પહોંચ્યાને પસ્તા થાય, પરંતુ જો તેને નિવારે તે ઉપરના ન્યાય પ્રમાણે ગ્ય કેમ કહેવાય?૪ . - પ્રશ્ન ૧૩૭ - માણસ ધનવાન હોય કે નિર્ધન હોય, પરંતુ તેની ક્રિયા અને આરાધના એગ્ય સફળ કયારે બને? - ઉતર :- નમ્રતા અને વિશાળતા આદિ સદ્ગુણ વિના કોઈ પણ સક્રિયા સફલ નથી થતી. અશક્ત કે નિર્ધન કંઈ નથી કરી શક્ત તેને ખેદ કરવાને બદલે જે કરનારની નિદામાં પડે અને સશક્ત કે ધનવાન પિતાની કરણીને ગર્વ કરવા લાગે છે તે અનેમાંથી કેને ઉત્તમ લેખવા? . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ રસપ્રદીપક ગધેડાનું મેટું કૂતરાં ચાટે અને કૂતરાનું મોટું ગધેડાં ચાટે તે ગંગાજી પવિત્ર થવા કેને મોકલવા તેના જેવી વાત છે. અશક્ત કે નિર્ધન નિંદા કરી નબળે બને અને સશક્ત કે કે ધનવાન ગર્વ કરી નબળ બને છે. દન, પુણ્ય, પરોપકાર તથા આરાધનાનાં અનુષ્ઠાન વગેરે આચરવાની શક્તિ ન હોય, અથવા તેવા અનુકૂળ સગો ને, હોય તેણે પિતાની અશક્યતાને સમભાવે ખેદ કરે અને ઉપરોકત આરાધનાની શક્તિ ધરાવનારે આચરતે સમયે ગર્વ ન કરતાં સમભાવે નમ્ર બનવું. એટલે બને સમાન રીતે પ્રગતિ સાધી શકે. ૫ પ્રશ્ન ૧૩૮ - ધર્મતત્વ આત્માને ફલદાયી કયારે બને? ઉત્તરઃ ઊંચામાં ઊંચે પણ અનાજનો દાણે જે ખેડ કર્યા વગરની ભૂમિમાં નાખીએ તે ધાન્યની નિષ્પત્તિ ન થાય. તેમ ઉત્તમમાં ઉત્તમ ધર્મકરણ પણ સગુણ વિના શુભ પરિણામ ન આપી શકે. ૬ પ્રશ્ન ૧૩૯ - પ્રાચીન સાહિત્ય જોતાં તેમાં એમ જણાવે છે કે શાસ્ત્રો-સિદ્ધાન્ત વગેરે નવી નવી પધ્ધતિથી તૈયાર કરવાં અને તેને સંગ્રહ પણ કરે તે પ્રાયશ્ચિત્તનું કારણ છે. તે તે વિધિ સાથે અત્યારે ચાલતી પ્રવૃત્તિની સંગતિ કેમ કરવી? ઉત્તર : આપના પ્રશ્ન અનુસાર શાસ્ત્રો-સિદ્ધાન્ત આદિ પ્રગટ કરવા અને તેને સંગ્રહ કરે તેમાં સાધુ માટે પ્રાયશ્ચિત્ત આવતું હતું, પરંતુ આ પ્રાયશ્ચિત્તનું વિધાન ત્યાં સુધી જ ગણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રથમનીપ શકાય કે જ્યાં સુધી શાસનના ધર ધર માચા) તીવ્રતમ ગણશક્તિ અને મારણા શક્તિને ધરાવતા હતા. પરંતુ જ્યારે ગ્રહણશક્તિ અને મારણા શકિતની ખામી થઈ, ત્યારે શ્રી જિનેન્દ્ર પરમાત્માનાં વચનાના અને જ્ઞાની દેશેાના અનુભવના વિચ્છેદ નહિ થવા દેવા માટે, તેમ જ ચારિત્ર્યની પ્રાપ્તિ, સ્થિતિ અને શુદ્ધિનું આલળન વિચ્છેદ ન થાય તે માટે ચૈાન્ય ઘટતુ કરવામાં અને તેમ કરનારને અનુમદન આપવામાં ઉકત કારણે વાંધા ન કરતાં આરાધનામાં જોડાવું જોઇએ. છ પ્રશ્ન ૧૪૦ – પવિત્ર ભાવનાથી પણ તુર્વિધ સંઘના ઉત્કર્ષ માટે જ્ઞાનાદિના સાધના તૈયાર કરનાર પ્રત્યે કાઇ લાક શા માટે અવણુ વાદ કરે છે ? 66 ઉત્તર : ચીંથરેહાલ ફરતા, ઘરબાર વિનાના અને ઝૂ પડાંમાં વસતા રિદ્રિ વરસાદ આવે તે પશુ ભી જાવાને કારણે ષસાદને રાંડના” કહે, અને વરસાદ ન આવવાને કારણે વસ્તુ મેાંધી થતાં તે ખરીદવાની શકિતના અભાવે વરસાદ ન આવ્યે શા માટે ? તેમ કહીને પણ ફરી “રાંડના” કહે. એટલે ભિખારી લા વરસાદના આવવા અને ન આવવા એમ બન્ને સમયે ગાળા ભાંડે છે. તેવી જ રીતે ઈર્ષ્યાથી પ્રેરાયેલા જ્ઞાનદરિદ્રિ, વરસાદ સ્વરૂપી જ્ઞાન ધનના નિર્માતાને પણ ઇર્ષાને લઈને ઈર્ષાથી પ્રેરાઇને અવગુણુ ગાય, તેવાં સાધનાની જરૂર પડે ત્યારે કોઈ તૈયાર નથી કરતું, તેમ માનીને અવગુણુ ગાય. એટલે જ કહેલ છે કે, અજ્ઞાનીના ઓરતા ન હેાય. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ นมขน પ્રશ્ન ૧૪૧ - અમુક માણસે એવા વિચિત્ર જોવા મળ્યો છે કે તેઓ શાસ્ત્રોનું નામ સાંભળતાં જ ઊકલા ઊઠે છે. તે તેનું કારણ શું ? ઉત્તર : વાદ કાચને જોઈ અત્યંત ચમકે છે અને નાકેકઢો અરીસે જેઈ કે કરે છે તેનું શું કારણ? પિતાની જાત તેમાં હલકી દેખાતી હેઈ તેને બળતરા જ થાય. પિતાની જાતને સુધારવાને બદલે જ્યારે અવગુણુને પણ ગુણ માની લેવામાં આવે, ત્યારે આ પ્રમાણે થાય છે. ૯ પ્રશ્ન ૧૪૨ - શિખામણ જેને લાગી શકે ? ઉતાર – હદયમાં ધર્મ સંબંધી લાગણી હોય, અને જેને પિતાના દોષોને દૂર કરવાની ભાવના હોય તેને જ શિખામણ અસર કરે. જે આત્મામાં મોહને અને પાપને ઉદય પ્રવર્તતે હેય તેને અવગુણ અને નુકસાન જ વહાલાં લાગે છે. દૂધના ટોપમાં મેળવણ નંખાય, પરંતુ છાશના હાંડલામાં મેળવણુ નાખવાને અર્થ શું ? જે દુશ્મનને ખપ હોય તે અજ્ઞાનીને શિખામણ દેવા . નહીતર વાંદરાને શિખામણ દેવા જનાર સુઘરીને જેવી દશા થશે. ૧૦ પ્રશ્ન ૧૪૩ :- એક મનુષ્ય અશુભ કર્મ કે અક્ષિતાથી ઘેરાયેલે હેય અને પિતાના પૂર્વકૃત કર્મના પરિણામ વિચારી સમભાવે સહન કર્યું જ હોય તે સમયે એક બીજે મનુષ્ય શકિતવાળે હેવા છતાં વિચાર કરે કે તેને પાપને ઉદય છે તે ભલે ભોગવે તે આપણાં ઉદયે કયાં દુઃખી થાય છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ સામહીપ આપણે તેને માટે મહેનત કરવી ? આવી રીતે કોઈ વિચારે તે તેને શું ગણવું ? ઉત્તર ઃ- આ એક કુતક પેાતાની 'કરણીની ખામીને ઢાંકવા માટેના જ છે. ખરેખર તા એમ વિચારવું જોઈએ કે પાપના ઉર્જાય તેના છે કે મારા પેાતાના ? સામાના ઉદય કરતાં પોતાના જ વધારે પાપના ઉદય ગણાય કે એક સારા સાત્ત્વિક પુરૂષને સહાયક થવાને સમયે, સ્વચ્છ ંદ છેડવાને બદલે, ખામીને ઢાંકવાના જ પ્રયત્ન કરે છે. એ જીવને તે પાપના ઉદય હાવા છતાં ભાગ્યના ઉદય પણ સાથે જ છે કે જેથી તેઓ દુઃખ લાગવીને પણ પાપના ક્ષય કરી રહેલ છે, પરંતુ અજ્ઞાનવશ આવી સ્વચ્છંદ પ્રવૃત્તિ કરનાર જીવા પાપ તા કરે છે અને ઉપરથી અહંકાર કરતા હેાવાને કારણે પાપના પાટલા પણ સર્જે છે. ૧૧ પ્રશ્ન ૧૪૪ :- કોઇપણ ધાર્મિક અનુષ્ઠાનમાં પ્રારંભ સમયે તે સમજ અનુસાર ઉત્સાહ અને પ્રસન્નતા રહે છે, પરંતુ કાળક્રમે તેમાં ઉત્સાહ આસરતા જતા હાય તે તેનું કારણ શું ? ઉત્તર ઃ- માત્ર ધાર્મિક ક્રિયાની જ ક્યાં વાત કરી છે? વ્યવહારિકમાં પણ આવું જ બને છે. કાઈપણુ માણસ જ્યારે ક'ઈપણ સારી પ્રવૃત્તિમાં જોડાય છે ત્યારે જે ઉદ્દેશ—આશયથી ઢાય પ્રારંભ થાય છે, તેનું સ્મરણ થાડો સમય રહે છે. કાના ઉદ્દેશની જ્યાં સુધી સ્મૃતિ હાય, ત્યાં સુધી તે ગ્રહણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ નાગલીપ કરેલ કાર્ય ઉત્સાહ અને વ્યવસ્થાપૂર્વક ચાલે, પરંતુ એ સમયમાં એયંત્ર જેવું બની જાય છે કે કાર્ય કર્યું જાય અને તેના ઉદ્દેશને ભૂલી જાય. . . - છે. જેવી રીતે વ્યાપાર વગેરેમાં જોડાયેલે મનુષ્ય કાર્ય શરૂ કરતા સમયે તે એવું લક્ષ કરે છે કે મારે જીવન-નિવાહ અને વ્યવહારીક સગવડની પૂર્તિ માટે કમાણ કરૂં, અને ધન ઉપાર્જન કરવાને ઉદ્દેશ પણ આવે જ છે. છતાં પાછળથી ધન કમાવાની ક્રિયા તે ચાલુ જ રહે, પરંતુ જીવન-નિર્વાહને ઉદ્દેશ ભૂલાઈ જાય છે અને ધનસંચય કરવાના હલકા ઉદ્દેશ ચડી જાય છે. તેથી સર્વ ક્રિયાનું પરિણામ એ આવે કે સાપ ગયાને લીસોટા રહ્યા . . . . . : ઉદ્દેશની વિસ્મૃતિ એ જ ભૂલને પામે છે. જે આપણે આપણું ભલું જાળવી રાખવું હોય તે જ્યારે ઉદ્દેશ ફરી જ જણાય, ત્યાં એ ઉદ્દેશને નાશ કરનાર નિમિત્તને જ દૂર કરીએ એટલે રેજના અનુભવવામાં આવતી જડીયા ચેતન્યથી ભરેલી દેખાશે, અને ધર્મ તથા વ્યવહાર એ બનેમાં તેજના પ્રાણ પૂરાશે. ૧૨. . . . . ” (૨૦) ત્યાગનું મૂલ્ય અને કર્મનું કાર્ય ને પ્રશ્ન ૧૪૫ - ઉદય તે જીવને બન્ને પ્રકારના હેય છે. પુણ્યને અને પાપને. તે હવે જે પચ્ચખાણ કરવાના હેય છે તે બંનેમાંથી કોના ? ઉત્તર- ત્યાગ, નિયમ, વ્રત, પચ્ચખાણ એ સર્વ પુણ્યના ઉધના કરવાના હોય છે. ધન, ધાન્ય, સુવર્ણ આદિ પુણ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ આ ભવ ત્યાગ હેય, એથા માં મિથુનને ત્યાગ કરવાનું હોય, પદયે મળનારી કોઈપણ વસ્તુને ત્યાગ ન કરીએ તે ક્ષણે ક્ષણે આત્મા થી રાતે જાય છે. પાપના કે અશુભ કર્મના ઉદયે મળનારી વસ્તુને ત્યાગ રાજાને કહેલ નથી. ઉપવાસના પચ્ચકખાણ હેય, પરંતુ ૨૪ જાણીક ખાતાં જ રહેવું તેવા નિયમ ન હોય. સુખને પરિવહ રો, પરતું ભેજન સ્વિહન મૂકે. શીત-દંડીને પરિષહ કહે તુ ડાં પરિવહ પરિષ્ઠ ન મૂકો. અશુભ કર્મના ઉદયે મિળનારી વસ્તુને સહન કરવાનું હોય, તેને ત્યાગ ન કસર. પુયના ઉદયે મળનારી વસ્તુને ત્યાગ કરે તે જ ધર્મ, અને પાપના ઉદયે મળનારી વસ્તુને સહન કરે તો જ ધર્મ કહેવાય છે. પુણ્યના ઉદયને ત્યાગે તે નવા બંધથી બચાય, અને પાપના ઉદયને સહન કરે તે નવા ધથી બચાય, પુણ્ય ભેગવવામાં આસક્ત બને તે પુણ્ય રય, અને પાપ ભેગવવામાં સહન શક્તિ રાખે તે પાપ ચિય થાય. વિપત્તિ સહન કરનાર કેવળજ્ઞાન પણ પામે, ત્યારે સંપત્તિ ભેગવનાર સાતમી નરક સુધી પહોંચે. માટે વ્રત, નિયમ એ સર્વ પુણ્યના ઉદયનાજ કરવાના હેય છે. ૧ , પ્રશ્ન ૧૪- સંસારની સમૃદ્ધિ જોગવવી એજ જે મેટું આ લેખાતું હોય તે પછી ચક્રવતી જેવા તદ્દભવે પણ મેસે કેમ જાય? ઉત્તરઃ પુણ્યના ભોગવટા એ ખરેખર તે કાળા ઝેરી રાગ જેવા છે, પરંતુ તે કાળતમ નાગ પસે એક અશિક્ષિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ અલ છે અને એક ગરડી લે છે એમ બને ઊભેલાને ગળે નાગ વળગે તે ભયંકર કેને માટે? : છ ખંડની સર્વ સમૃદ્ધિને ગવનાર ચક્રવતીને દેખીતી નજરે ફસામણ કંઈ ઓછી નથી, પરંતુ ત્યાગભાવે જે પાકિયા કરી હોય અને તે સાથે શુભ ભાવના એગે જે પુણ્ય ઉપાર્જન થાય, તે નિર્મમત્વભાવનું હોવાને કારણે ભલે ગમે તેટલી પણ રિદ્ધિ-સિદ્ધિ મળે તે પણ તે સાકર ઉપર બેસેલ માખી જેવું છે. મીઠાશ ગ્રહણ કરે અને ભય આવ્યે ઉડી પણ શકે. ગારૂડીને ગળે સર્ષ વીંટાયેલે જોઈને તેને નિર્ભય લેખી, કોઈ તેવું કરવા જાય તે વહેલે મત ભેગે થઈ જાય. ૧ પ્રશ્ન ૧૪૭ - મોંમાં મૂકેલ મીઠાશથી તુસ્ત મધુરતા મળે છે, અને લીમડો ખાવાથી મેં તુરતજ જેમ કડવું બને છે, તેમ પુણ્ય અને પાપ આચરતાની સાથે તુરતજ કેમ સુખ દુઃખ નથી આપતાં ? ૧. ઉત્તર - આ દુનિયાના નજરે દેખાતા પ્રત્યક્ષ વ્યવહારમાં તે મતભેદ ન હોય, પરંતુ જરા લાંબા ગાળાની કે અમુક ગણત્રીપૂર્વકના વ્યવહારને પ્રશ્ન આવે ત્યારે ભિન્ન-ભિન્ન અભિપ્રાયે અને અવનવા મતભેદો ઉભા થવાનો સંભવ છે. લોકિક રીતે પણ જુઓ ! બજારનાં સીધા-સાદા વેપારમાં લેવડ–દેવડ પ્રસંગે કંઈ મતભેદ જેવું ન હોય, પરંતુ જરા લાંબાગાળાની વાત આવે ત્યારે હાજર માલમાં કે વાયદામાં અગર તેજી મંદીમાં વેપારીના જુદા જુદા મત થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ એવી રીતે પુરપાપના ફળની વાતે અતીન્દ્રિય એટલે ઇન્દ્રિયેની શકિતથી પર છે. તેથી તે સંબધના વિચારે જાણ લાંબા ગાળાના હેઈ, તેમાં બુદ્ધિવાદનાં ડહાળણ અને મતાગ્રહની ગૂંથી અવનવી જીળ ગુંથાય, તેમાં કંઈ નવાઈ નથી. 13. - પુણ્ય-પાપ, જીભ ઉપર મૂકેલી મીઠાશ અને મેલની જેમ સારાં–ખેટાં ફળને તુરત જ આપતાં નથી. કેમ કે પુણ્ય–પાપનાં ફળ તાત્કાલિક મળતાં હોય તે દુનિયામાં કઈ પાપ કરી શત જ નહિ, વ્યવહારમાં પણ ગુન્હ કર્યો કે તુરત જ સજા નથી થતી, વ્યવસ્થિત કાયદેસર કામ ચાલ્યા પછી જ સજા મળે છે. સરકારી સજામાંથી કદાચ પિસાને જેરે વકીલ ઊભે કરી બચી જાય, પરંતુ કુદરતની સજામાંથી લાંબા ગાળે ભલે પુણ્ય–પાપની સજા મળતી હોય, પણ ઈ બચી શકતું નથી. પુણ્ય-પાપના ફળમાં જે વિલંબ થાય છે, તેનું ખરું શાસ્ત્રીય કારણ એ છે કે કઈ પણ શુભ-અશુભ કર્મને જઘન્ય વિપાક (ઉદય) દશ ગણે ભગવો પડે છે. “દર ગળો ૩ રા નિમો” એટલે વર્તમાનકાળમાં કસતા પાપ-પુણ્ય વખતે પ્રથમ બાંધેલા કર્મો ભેગવાતા હોવાને કારણે, જ્યાં સુધી પૂર્વના બાંધેલા કર્મના ઉદયનું જોર ઓછું ન થાય, ત્યાં સુધી નવા પુણ્ય–પાપનું ફળ કેવી રીતે ભગવાય?, જ્યારે પૂર્વકૃત કર્મનું જોર ઘટે ત્યારે નવા કર્મનું ફળ ભેગવાય. જેવી રીતે બચપણમાં કંઈ વાગેલ હોય તે, જ્યાં સુધી જુવાનીનું જેમદાર ચડતું લેહી હોય, ત્યાં સુધી દેખાય નહિ પરંતુ વૃદ્ધાવસ્થામાં ઘટતા લેહીને કારણે, વર્ષો પહેલાંનું વાગેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ પણ તે સમયે પ્રગટ થાય છે. એટલે આ ઉપરથી સમજવાની વાત એ છે કે, જુના બાંધેલા કર્મો જ્યાં સુધી ઉદયાગત પ્રબલરૂપે ભેગવાતા હોય ત્યાં સુધી નવા કર્મ તુરત ફળતા ન દેખાય તે સ્વાભાવિક છે. ૩ (૨૧) શ્રી વીતરાગ ઉપાસના વિધિ પ્રશ્ન ૧૪૮:- આપણુ જિનશાસનના દેવ તે વીતરાગ છે એટલે તેઓ રાગ-દ્વેષથી મુક્ત હેઈ, નમન કરનાર પ્રત્યે રાગ નથી ધરાવતા અને રષ કરનાર પ્રત્યે દ્વેષ નથી ધરાવતા, તે તેનું નામસ્મરણ આદિ કરવાથી આત્માને લાભ કઈ અપેક્ષાએ ? ઉત્તર :- સાકર ખાનાર પ્રત્યે સાકરને કેઈ એ નેહ નથી કે તેને ખાનારને તે મધુર સ્વાદયુક્ત બનાવે, અને અગ્નિને તેના અડનાર પ્રત્યે દ્વેષ નથી કે તેને ભસ્મ કરી નાખે પરંતુ તેને સ્વભાવ જ તે છે. જેમ કે તે પદાર્થોને સ્વભાવ ધર્મ જ એ છે કે તેના નિમિતે આપણને તેવા તેવા પ્રકારનો અનુભવ થાય, અને ઉચ્ચ-નીચ ફળની પ્રાપ્તિ થાય. તેવી રીતે માત્ર સમજવા માટે ગ્રહણ કરેલ ઉપરના દૃષ્ટાંત અનુસાર જિનશાસનદેવ વીતરાગ છે, તેઓ કંઈ દેવલેક કે મેક્ષ પિતાની પાસે ખજાનામાં રાખી, સેવા કરનાર પ્રત્યે પ્રસન્ન થઈ આપે છે તેવું નથી બનતું, પરંતુ તેઓની-વીતરાગદેવની ભક્તિ ગુણગ્રામ આદિથી થતી આપણું ભાવ-શુદ્ધિમાં આલંબન નિમિત્તરૂપે બની, તે તે આરાધક આત્માને આલંબનને જેટલા પ્રમાણથી લાભ લીધે, તેટલા પ્રમાણમાં નિર્જરા કે પુણ્યની પ્રાપ્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Tis પ્રેક્ષદીપ થાય, તો તેમાં વીતરાગ પ્રભુનીજ મુખ્યતા વ્યવહારથી કહેવાય છે. ૧ જ્ઞાની દેવા પ્રસન્ન થઇને દેવલાક આપી તેના ઉપકાર શું ? મક્ષ ૧૪૯ :તેા દેવાના નથી, તે ઉત્તર – આ પ્રશ્ન કરતાં પહેલાં એક વાતના ઉત્તર આપા કે પદાર્થો જોવા માટે આંખ છે તેા પછી અજવાળાંની જરૂર શું ? આ શંકાનું સમાધાન તદ્દન સ્પષ્ટ છે કે આંખ ભલે સારી હાય, અને વસ્તુ પણ ભલે સ્પષ્ટ પડી હાય, છતાં અજવાળાં વિના તે દેખાય નહીં. જેમ પદાથૅટૅના અવલાકનમાં પ્રકાશ આવશ્યક છે, તેમ સ્વ-મુકિત આદિનાં કારણેા બતાવવામાં તેમજ સંવ—નિજ રા-પુણ્ય આદિના ઉપાય બતાવવામાં શ્રી જિનેશ્વર દેવાના ઉદેશ આવશ્યક છે. પ્રકાશથી જેમ સારા પદ્માં દેખાય છે, તેમ નઠારા પણ દેખાય છે. શ્રી વીતરાગ દેવના ઉપદેશ જેમ મુકિતના કારણેા બતાવે, તેમ અધમગતિથી અચવા માટે નરકાદિના કારણેા પણ અતાવે, કાંટો વાગવામાં અજવાળું કારણભૂત નથી, પરંતુ તેનાથી ખચવામાં તે કારણભૂત છે. જેમ દીવા સર્પ અને રત્ન એ બન્નેને બતાવી આપે, પશુ ગ્રહણ શું કરવું તેના આધાર પેાતાની યાગ્યતા ઉપર છે. ૨ પ્રશ્ન ૧૫૦ :- સૂર્યાય થાય અને દેખતે પણ જો આંખ ન ખેલે તે તેને અજવાળાના શે ઉપકાર ? તેવી રીતે ભવી આત્મા પણુ જે મેનિંદ્રા ન મેલે તે શે! ઉપકાર ? ઉ-તર :– આપણાં આત્મામાં શક્તિ તે એ ઘડીમાં મેક્ષ લેવા જેટલી છે. અત્યારે મિથ્યાત્વી હોય અને કાચી એ ઘડીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ ૧૦૯ સમકિતાદિ સર્વ સામગ્રી પામી મોક્ષે જઈ શકે છે. શકિત ઓછી નથી, પરંતુ આંખની આડે એક પાતળી પાંપણ આવવાથી માઈલે સુધી જવાની શકિત દૂર થાય છે, તેવી રીતે પાંપણની જેમ કર્યું પુત્ર માટે સાડાં આવી જાય તે તેને કારણે તે શક્તિ વ્યર્થ નાડ છે. મેહુકમના પુત્રને કારણે આત્મામાં મેક્ષ પ્રત્યે અનુરાહપણું આવી જાય છે. અને તેથી તે દેખતે (ગ્ય-ભી) છાપ છાણ ૨૭ જિનેવર દેવની વાણીના પ્રકાને ચાવાળે મેથ માર્ગ પ્રતિ ગતિ કરવામાં અટકી જાય છે. ૩ (૨૨) વચન વિધિ અને ભાષાસમિતિને વિવેક : પ્રશ્ન ૧૧ – શૌનાનો સીલિક અર્થ એ છે? ઉત્તર :- મુખેથી ન લારૂપ માને તે સ્થાવરીને. સહેજે હોય છે, છતાં પણ તે મોક્ષમાર્ગની આરાધનાનું અંગ નથી બની શકતું. ત્રણ ગુપ્તિનાં યથાર્થ પાલન વડે ત્રણ ગનાં પુદ્ગલેમાં પ્રવૃત્તિ થવા ન દેવી તે વાતરિક ભાત છે. તેની ક્રમશઃ વ્યાખ્યા આ પ્રમાણે છે :(૧) મનનું મૌન – આર્ત-રોને ત્યાગ કરી, વિકલ્પથી મુકિત મેળવી, અને મને ગુપ્તિનું પાલન તે મનનું મૌન. (૨) વચનનું મૌન –વચનગુપ્તિને એય બનાવી, ભાષા સમિતિ પૂર્વક શાસ્ત્રાજ્ઞાનુસારે વચનગ પ્રવર્તાવવો તે વચનનું મોન(૩) કાયાનું મન – પુલભાવ પિષક-પ્રવૃતિને ત્યાગ કરે તે કાયાનું મોન. ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ રે પ્રશ્ન ૧૫ર પ્રશ્નપ્રદીપ કંઈપણ અયોગ્ય થતું હોય તે શું તે * ઉત્તર- કોઈ પણ સારી વસ્તુની અગ્ય રીતે નિંદા થતી હેય તે તે સહી લેવું એ સહિષ્ણુતા નથી, પરંતુ કાયરતા છે. અપરાધ કેઈ કરે તે સહન કરી લે પરંતુ અન્યાય સહન કરે તે કાયર ગણાય. ૨ . આ પ્રશ્ન ૧૫૩ - અન્યાય અને અપરાધની પરિભાષા શું છે? ઉત્તર - શરીર અને સગો ઉપર વ્યાઘાત કરે તે અપરાધી ગણાય, અને પોતાના સગુણ તથા સંસ્કાર ઉપર ઘા કરે તે અન્યાય કહેવાય. આત્માથી પુરૂષ અપરાધને અવશ્ય સહન કરે, પરંતુ અન્યાય કદી પણ સહન ન કરે. ૩ . પ્રશ્ન. ૧પ૪ – આ વાત તેવા કેઈ શાસ્ત્રીય ઉદાહરણ વિના સમજવા જતાં ભૂલ થઈ બેસે તેવી છે માટે કંઈક હાબલે હવે જોઈએ ! * ઉત્તર – મહાસતી રાજમતીજી પ્રત્યે જ્યારે શ્રી રથનેમિ ચલિત થયા ત્યારે તેમણે કેવા શબ્દોથી પ્રતિકાર કર્યો તે જાણવા માટે દશ. અ. ૨ તથા ઉત. અ. ૨૨ મું જોઈ જવું. ૪ આ પ્રશ્ન ૧૫૫ - રથનેમિ જેવા ઉત્કૃષ્ટ આત્માને પણ આવે વિચાર કેમ આવ્યું હશે? - ઉત્તર - વિજળી ઘર બગડવાને કારણે પણ લાઈટ ચાલી જાય અને અંધારું થાય, તેમજ ચાલુ લાઈને બ બગડી જવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ કારણે પણું અંધારું થાય છે, છતાં. આ બને અધા વચ્ચે કાશ-પાતાળનું અંતર છે. જેને લઈને ચાલુ હોય અને માત્ર ગલબ જ ગયો હોય છે તે શીધ્ર પ્રકાશ કરવા શક્તિમાન છે અને પેલે તેટલે જ પરાધીન છે. ' જગતા માણસને કદી કેલું આવે જ નહીં તે કયા શાઓમાં નિયમ છે? ખરેખર તે જાગતાને જલાને ભય હોય. ઘેર નિદ્રામાં ઘેરતા હોય છે તેને માટે તે કોઈ પ્રશ્ન જ નથી હોતે. રસ્તે ચાલતાં પડવાને ભય જીવતાને હય, મસાનર્ણનાં મડદાને તે ભય ન હોય. - - ચારિત્ર્યમાં ક્ષતિ થવાને ભય ચારિત્ર્યવાન હોય તેને જ હોય, અચારિત્ર્યવાનને તે ભય ન હોય. ૫ . પ્રશ્ન ૧૫૬ – અર્જુન માળીએ પિતાની (શાતા. અ.) સ્ત્ર બંધુમતી ઉપર બળાત્કાર કરનાર છે પુરૂષને તે માર્યા, પરંતુ સાથે સ્ત્રીને પણ શા માટે મારી? ઉત્તર : - અન્યાય આચર જેમ ગુહે છે, તેમ અન્યાયને મંગે મે સહન કરી લે તે પણ ગુન્હ છે. આ નિયમ પ્રમાણે અર્જુન માળીને માટે જેમ છે ગઠીલા પુરૂષે ગુન્હેગાર હતા, તેમ તેની સ્ત્રી બંધુમતી પણ ગુન્હેગાર હતી. એટલે જે છ પુરૂષના નારા સાથે તેની સ્ત્રીને પણ નાશ કર્યો હતે. ૬ ' પ્રશ્ન ૧૫૭ - બંધુમતી સ્ત્રી કઈ રીતે ગુન્હેગાર ગણાય? | ઉત્તર - જો કે આ પ્રશ્નનો ઉત્તર ઉપર અપાઈ ગયું છે કે “અન્યાયને મૂંગે મેઢે સહન કરે તે પણ ગુહે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રકીયા U તે જાત આ સ્થળે એવી રીતે ઘટે છે કે∞ યુવામે ગાર્જુન માળીને તે બાંધીને પૂરી દીધેલે હા, એટલે તે ખૂમે પાડીને પણ ઇને રક્ષણ ઋથે વાવી શકે તેમ ન હતા, પરંતુ અધુમતી સાથે તે તેને દુરાચાર એવા હતુ એટલે એકાંતે લઇ ગયા, ત્યાં કદાચ દુરાચારથી ખચવા માટે ભાગવાની શક્તિ ન ડાય તે પણ મેા પાડી પેતાનું રક્ષણ કરવા માટે નજીકમાં જ કરતી રાજગૃહની પ્રજાને જરૂર એલાવી શક્ત. અરે ! તેટલી પણ શક્તિ ન હોય તે, અન્યાયથી અગ્નવાના ત્યારે એક પણ ઉપાય ન હેાય ત્યારે શરીફ્ના અંત કરવાની પણ ાષાના તે સું. પરંતુ લોકનીતિ પણ તેમજ કહે છે. તે અધુમતીએ તેમ શા માટે ન કર્યું ? અને બૂમ પાડી શા માટે દુરાચારનેા મા ન રોકયા ? તેમજ શીલ માટે શરીરના માહ કેમ ન જતા કર્યાં? મૌત્ર સમ્મતિ રુક્ષ એ વાત આવે જ સ્થાને ઘટે છે. સૌન અત્યાચાર સમયનું અન્યાયના અનુમાદન સ્વરૂપે જ ગણાય છે.. તે ગુન્હા બદલ જ અર્જુનમાળીએ સ્ત્રી બંધુમતીને પણ છ ગાઠીલા પુરુષની જેમ જ ગુન્હેગાર માની, તેની પશુ તે જ અવસ્થા કરેલ હતી. છ પ્રશ્ન ૧૫૮ :- રાજેમતીજી એ રથનેમિને સ્થિર કરવા અત્યંત કઠોર શબ્દો કહ્યા, અને ધન્નાજીએ શાલિભદ્રજીને કાયર કહ્યા, તા ભાષા સમિતિ કેમ ગણુવી ? ઉત્તર : ઉન્માર્ગે જતાંને જે શબ્દોથી રાકી શકાય તેવા શબ્દો ખેલવા એ જ ભાષાસમિતિ, પશુ ઉન્માર્ગે જતાંને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ રોકવા નહિ અને મીઠું બોલવું એ તે અષા સમિતિને સંગ છે. છેક સાપને પક્વવા ય ત્યારે મા ફેવી બમ મારે છે. એવી કારમી બૂમ મારે કે છેક ભડકી જાય, પટકાય પણ રૂ, અને હાથ પાછા એ બેહાલ જે પણ બાળકને અયાવે, એ તે સમજે છે ને? બચાવવાહી શિયાધી આપણું હિ ચાલ્યું જાય કે હે ધજાજી એ લિલાલે જાયર કહ્યા હતા. શાલિભદ્ર એક ન વિચાર્યું કે મને છાવર કપ ક!જેણે છે તેમ જ વિચાર્યું કે હું કામ હું શા ફાયર કહે, અને તે અંશુ રાણી કાયરતા દૂર કરવા માટે, અને કાથર કરવા માટે બહિ. મારા શરીરના આવે અને મને કાયર કહ્યો, એમાં વાંધે છે અજ્ઞાનતા ભલા વ્રાર્થના તિથી છલે તે ભાષા સમિતિ, ભંગ કહેવાય અને જ્ઞાનયુક્ત સંયમ હેતુથી બેલે છે તે સમિતિ જ કહેવાય. ૮ . પ્રશ્ન ૧૫૯ કોઈ વ્યક્તિ એવું ય યોગ્ય પ્રશળ કારણ ઊભું કરી ગુસ્સો કરાવે તે ગુસ્સો કરનારને પાપ લાગે? ઉત્તર - કિધ કરવા છતાં પણ પોતાની જાત પ્રત્યે આંધળા ના પિતાના આત્માને દોષિત ગણવા જે તૈયાર નથી તે વ્યકિત ભલે ગમે તેમ બોલે, પરત જૈનશાસન તે એસ જ માને છે કે કોઇના પ્રબળ કાણે પણ થયેલા પ્રાદિ સંબધનું કામ કરનારને પણ લાગે જ છે. કાણુ પચ્ચે કુળ ઓળખાય.” નિમિત્ત મળે જે સમતા ધરે છે કારણ વિના તે કાળો નાગ પણ સમતા રાખે છે. ' , , 45 છે . * * * * * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રપ્રદી૫ * કે પણ કારણે કરડવા દોડે તે નાગ પણ કારણે જ કરડવા દોડે છે તે પછી બન્નેમાં ફેર શું? ૯, , . પ્રશ્ન ૧૬૦ - ગુર કર્યા વિના આપણું ધારેલી ઈચ્છા પૂર્ણ જ થતી નથી તે શું કરવું ? , ' ' ઉત્તર – ક્રોધાદિ કષાયેના ગુલામ બની પિતાના મનથી ભલે જાતને બહાદુરે માને, પરંતુ તે વાત "જિનશાસનને માન્ય નથી. ઘરનું ઘાસ, લાકડાં, કેલસા વગેરે સળગાવીને “હળી માતા ઝ” કરીને ખુશ થવાનું નાના બાળકને ભલે શોભતું હોય, પરંતુ સમજેદાર તેમ કદી પણ ન કરે. ' કધથી બીજાને નુક્શાન થવાનું હોય તે પણું પછી થાય, પહેલાં તે પિતે જ સળગે છે. એટલે આત્માને સળગાવે કેમ શેભે? ૧૦ તે પ્રશ્ન ૧૬૧ - જીવને સત્ય કરતાં ખુશામત સાંભળવી વધારે પ્રિય કેમ લાગે છે ? ઉત્તર - સત્ય હંમેશાં કવું હોય છે. અને આ જીવને કડવું સત્ય સાંભળવું ગમતું નથી. મીઠા કરતાં કડવું સાંભળવાના વધુ રસિયા બને ! તમારી ખામી કહેનારા મળે ત્યારે તમારા ઉદ્ધારની તૈયારી થઈ એમ માને ! તમને સારાં તે સૌ કહેશે કારણ જેને તમારી ગરજ હોય તે કદી તમને પેટા કહે ખરો? તમને કઈ ખેડે ન બતાવે તે કઈ તાકાત છે કે તમે પિતાની ખેડ (પિતાની ભૂલ) જુએ ? કઈ દિવસ ખેડને વિચાર કરે છે ? નિયમ કરે કે મારે મારી ખેડની તપાસ કરી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ ૧૧૫ સુધારવા પ્રયત્ન કરવા છે. ખાડ જોવી નહીં અને બીજા કહે તે સાંભળવી નહીં, તે પછી કલ્યાણ શી રીતે થશે ? ૧૧ પ્રશ્ન ૧૬૨ :- સત્ય આટલું કડવું કેમ છે ? ઉત્તર ઃ– જેમ તાવના જોરે ભાજન, પાનાદિ વસ્તુ અને દવા વગેરે ખરાબ લાગે છે તથા અપથ્ય એવ રેગવધ ક વસ્તુ સારી તેમજ સ્વાદિષ્ટ લાગે છે, તેવી જ રીતે કમ– રોગના પ્રભાવે સત્ય પ્રવૃત્તિએ કડવી લાગે છે. એવું હેાવા છતાં પણ સમજદાર વ્યકિત અહિતકારક સ્વાદિષ્ટ વસ્તુ છેડીને હિતકારી કડવું સેવન કરે છે, તેા ધીરે-ધીરે રોગ શાંત થઇ જતાં તે નીરોગી બની જાય છે. તેવી જ રીતે ધર્માત્મા જીવ, રૂચિ ન હેાવા છતાં પણુ પરાણે સત્યનું સેવન કરે છે. તે ધીરે ધીરે કમ રાગથી રહિત થાય છે. ૧૨ (૨૩) માત્ર મીઠા વચનથી નહિ, પરંતુ મધુર વ્યકિતત્વથી માનવ પરીક્ષા કરો. પ્રશ્ન ૧૬૩ :– કોઇપણ વ્યકિતના માત્ર આકષ ક વચનાનાં ડાળમાં અંજાઇ જવાથી શું નુકશાન થાય? ઉત્તર :– કોઈપણ માણસના આવેશથી, દેખાવથી, ગળગળા ઉગારાથી આકર્ષાઈ જતાં ન શીખે. આખી વસ્તુને ખરાખર સમજો, ઝેર આપનારા અણુઘડ હાય તો જ સીધું પડીકામાં આપે ને જરા હોશિયાર હાયતા દૂધમાં ભેળવીને આપે, સત્ય ગ્રહણ કરતાં એમાં અસત્યનું વિષ ન ભળે તેની ખાત્રી કરો ? ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્ર ૧૬૪ – પ્રાંસા કરવા તથા સાંભળજ્ઞામાં કેવી સાવધાની જરૂરી છે? ઉત્તર - ગુણાનુરાગના નામે ગુણાભાસની પ્રશંસાથી. આત્મહિતની કતલ ન થઇ જાય તેની કાળજી રાખવી જોઈએ. ભાભી વેપારીની ક્ષમા સમતા કદી ન આણિતા. ચામાં પ્યાલા પાય, ફ્લીમે વાલે કરે, ભ ભ ભળે, પણ શિથિી અંજાતા નહીં, કારણ કે ઈચ્છિત લાભ મેળવવામી એ કરીમ છે. શણ એનાં પહેલાં વ્યક્તિની પરીક્ષા કરવાનું ન મૂકતા. ઉઠાવી અને તું કહેનારાઓમેજોમ જન્મવું પનારાએલે કુદરતી રીતે જ શક્તિ કેળવવી પડે છે, કારણ કે તેઓ શતિ જ રાખે તે એમને સકિાને કોણ ? શુ ને મારે શું જાય તેને બે? ૨ પ્રશ્ન ૧૬૫ – તે શું શક્તિ પણ શેતાની ભલી નઈ ઉત્તર : તમે દુકાન પર બેઠે છે અને કાનમાં કઈ ઘુસી જાય, તથા ઉપરથી તમને આવી કહે કે, “આમાં મારે ભાગ છે, મેં બે લાખ ધીર્યા છે એ?” ત્યારે ગુસ્સે કેને આવે? તમે એમ જ કહો કે, જા, જા, ઉઠાવગીર ! આ કયાંથી ?” એ વખતે ગાંડ પરીક્ષક તે કહે કે, આ કેવે શાંત છે? તમારે એને પણ કહેવું પડે કે, “ભાઈ ! સમજ્યા કર્યા વગર વચ્ચે ન પડે.” પેલો ઉઠાવગીર આંખમાં આંસુ પણ લાવે. કેના બાપની ગુજરાત? તમે તેને પગ મારે તેય ચાટે, અને સલામે ભરે એ વધારામાં. એ વખતે વળી બીજા ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ આવીને તમને કહું છું મૂખ ! આ શાંતિમાં બેઠાં છે અને તું સુરસે કેમ કરે છે? તમારે કહેવું પડે કે એ શાંત કેવો છે તે હું જાણું છું. આવી રીત શાંતિશતાની” ભરેલી પડ્યું હોઈ શકે છે, અને તેંવી ધંનાશક શાંતિને વર્ણવા પણું પાપી પ્રશ્ન ૧૬૬ - સ્વાર્થી અને સમ્યઢિા ગુણે વચ્ચે અંતર શું હોઈ શકે? ઉત્તરઃ સ્થાથી આત્માએ પિતાને સ્વાર્થ સાધવા ક્ષમાં સ્વયં શીખેલા હોય છે સ્વાર્થને બાજુએ મૂકી, માત્ર આત્માનો ઉલ્યને લક્ષમાં રાખે એ સ્થિષ્ટિ આત્મા કહેવાય. સગ્દષ્ટિની ક્ષમા, સત્યતા, શાંતિ, મેટાઈ, લઘુતા, બંધુએ. જુદુ, સમ્યગ્દષ્ટિ એ લઘુન બને કે જ્યાં ત્યાં શિર ઝુકાવે, જ્યાં ત્યાં હા જી હા–ભણ્યા કરે. સમ્યગ્દષ્ટિ બધે સારાં કહેવરાવવાની ભાવનાવાળો હોય નહીં. સમ્યગ્દષ્ટિ એમ વિચારે છે કે અગ્ય આત્માની દષ્ટિએ હું અગ્ય ન દેખાઉં તે સમ્યગ્દષ્ટિ નહીં. ગાંડાની દષ્ટિએ હું ગાંડે ન ગણાઉ તે હું ડાહ્યો શાને? ગાંડાઓ જે મને પિતાને સાથી, ગણે, તે તે હું મહા ગાંડે. સમ્યગ્દષ્ટિના ગુણે, ભાવના, વિચાર, બધાંએ અનુપમ કેટીના જોઈએ. ૪ પ્રશ્ન ૧૬૭ - લેક અપવાદને કયાં સુધી પ્રમાણે ગણવો? ઉત્તર : “ક-વિરુદ્ધ” અને “લક વિરોધ માં બે માં રહેલા મુદ્દાના ભેદને સમજે. લેક જેને ધિધ કરે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ અક્ષદ્વીપ કા ના ત્યાગ નહીં, પણ જે કા` લેકમાં વિરુદ્ધ હાય તે કાના ત્યાગ છે. શાસ્ત્ર કહે છે કે ધી એ લાક વિરુદ્ધ કાર્યાંના ત્યાગ કરવા જોઇએ, નહી' કે સામાન્ય લેક જેને જેના વિરાધ કરે તે સના ત્યાગ કરવા, કારણકે લેક એક સ્થિતિવાળા નથી. કોઇ આના વિરોધ કરે તે કોઈ એના વિરાધ કરે. ક્ષણમાં આના વિરોધ તે ક્ષણમાં એના વિધ હવે એ અર્થ લઈને જો ત્યાગ કરવાનું કહે તા તા કોઈપણુ આત્માને ધર્માંમાં સ્થિર કરી શકાય જ નહી. અથ એ છે કે લેાકવિરુદ્ધ એટલે સમજી લેાકમાં જે જે કાર્ય નિધ હાય તેના ત્યાગ. જો એ પ્રમાણે ન હોય તે પાંચ આદમી એક વાતને વિરાધ કરે અને પાંચ આદમી બીજી વાતના વિરોધ કરે તે પરિણામ શું આવે? જો એમ લેક વિધના ત્યાગ હાય તા ભગવાન શ્રી મહાવીર દેવને જેમ જિન કહેનારા હતા, તેમ વિપતિ કહેનારા પણ એમની જ હયાતીમાં હતા, તે ભગવાનને ઠેાડી દેવા ? પ પ્રશ્ન ૧૬૮ :- વિતંડાવાદ એટલે શુ ? ઉત્તર ઃ– પેાતાની વાત રજ્જુ કર્યા વિના અથવા તેના પોતાના અભિપ્રાય નક્કી કર્યાં વિના, અર્થાત્ સાચા-ખાટાંને વિચાર કર્યા વિના જ સામાની વાતને તેડવા મથે, તેનું નામ વિત'ડાવાદ કહેવાય છે. ૬ ૧૧૮ પ્રશ્ન ૧૬૯ :- જે થવાનું હાય તે થાય એમ માની મૌન રહે તે શું વાંધા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રશદીપ ઉત્તર :- મુનિએ કાંઈ બોલવું નહિ, એ કદી આગ્રહ ન હોય. એટલા માટે તે વચન ગુપ્તિની સાથે ભાષા સમિતિ પણ રાખવી પડી. બેશક, મુનિ પાપકાર્યમાં વપરાતી વાણીને રેકે, સાવધ વચન ન બેસે. પણ જે લાભકારી ભાષા ને બેલે તે વચનગુપ્તિ એ વસ્તુતઃ વચનગુપ્તિ નથી. રક્ષક જે રક્ષા નહીં કરે તે કોણ ભક્ષક રક્ષા કરે? કલ્પી લો કે ધર્મના સિદ્ધાંતને વિપ્લવ થાય તે પ્રસંગે મુનિ મૌન રહે અને તમને ફુરસદ નહીં ! ત્યારે તેને પાલક અને રક્ષક કેણુ? મુનિ મન ભજે, ગૃહસ્થ ઘર ભજે, તે પછી તેને કેણુ ભજે માટે તે કહ્યું કે, “ગમે તેવી સમતાવાળે, ગમે તે સ્થિર, ગમે તે શાંત, ગમે તે તપસ્વી, પણ ધર્મ ધ્વંસ થતું હોય, ક્રિયાને લોપ થતું હોય, તે વખતે જેયા ન કરે. કેઈ ન પૂછે તે પણ નિષેધ કરે. એ વખતે એ જરૂર બોલે જ. છતી શક્તિએ એ એમ ન કરે તે વિરાધક દશા પામે. આપણું સમતા ગાંડાની સમતા જેવી ન ઘટે. શ્રી જિનશાસનની સમતા, શાંતિ, ક્ષમા વગેરેમાં ડહાપણ છે. ૭. પ્રશ્ન ૧૭૦ – મૌન ધારે તે મુનિ કહેવાય અને અર્થ શું? ઉત્તર – મૌનનો અર્થ એ કે–પાપકારી વચન ન બેલે. સ્વ-પર ઘાતક વચન ન બોલે. જ્યાં સ્વ-પર રક્ષા થતી હેય અને ભલું થતું હોય, ત્યાં ન લે તે મને નથી પણ મૂર્ખતા છે. મૌન રાખે તે મુનિ એ ખરું, પણ એ મૌન એકેન્દ્રિયનું નહિ પરંતુ મુનિપણને છાજતું મીન-શ્રી મેતાર્યમુનિ મૌન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ ત તેમ! જો સાચું માલ તો કોચ પક્ષીના જીવ જાય, એમ મોટુ આલ તા સ્વ આત્મા હણાય માટે તેવા સ્થાને ચોગ્ય ગણાય. પરંતુ જ્યાં ધર્મના ઘાત થતા હોય, તથા આત્મકલ્યાણકારી યાના નાશ થતા હોય, અને સિદ્ધાંતના સાપ થયે હાય, છતાંય માન રાખવું એ મુનિપણાને તુ ની પ્રશ્ન ૧૭૧ :– ઉપર સહન કરનાર જ્ઞાની આવે સમયે જી' વિચારે ઉત્તર :- ઉપસમ કષ્નાર તે એમ જ વિચાર કે ઢ લોક વિના શ્રંઈ મને જ નહિ, એટલે આ વાંક તા છે ! એટલે કે પૂર્વ ભવે જો અંશાતવેદનીય કમ ન આંધેલ હાલ તે આ પ્રમાણે ખમત નહિ, એટલે પહેલાના ભવે અર્ધા નાક રૂપે તેવા કર્મમ ન કર્યાં હેતતે વગર કાણુની ખેતી આ આપત્તિ મને આવત શા માટે ?' એટલુ અવશ્ય યાદ રાખો કે આ પ્રમાણે તો ઉપસર્ગ સહન કરનારને જ વિચારવાનું હોય છે. ઉપમ્રગ કરાવનાર, વ્હેનાર કે વાંચનારે એમ ન જ વિચારવું જોઈએ. ૯ ગા' ૧૯૦૨ – દોઢ વાંક વગર આવું અને નહીં તેમ જે કાની કહેવત છે તેમાં શું તથ્ય છે ? ઉત્તર:- સગમે ભગવાન મહાવીરદેવને અનેક ઉપસર્વાં આપ્યા અને કહે ભગવામાં પાર્શ્વનાથને ઉપસર્ગો આપ્યા, તેમાં પ્રભુના કયા દોષ ગણવા ? ઉપસગ કરનાર અને થતા . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ * ૧ , , ! હપસ જેના તથા સાંભળનાર તે એમ જ વિચારવાનું હોય છે કે સાચા સાથે એ જે વેર રાખ્યું તે વગર, ઉશ્કેણીનું જે વેર છે. ૧ , પ્રશ્ન ૧૭૩- સજજનેની સાથે દુર્જનને વગર નિમિત્તે કેમ વેર થાય? ઉત્તર-પૂર્ખનું નુકસાન કરવા માટે શવને ખપ પડત નથી, તે પોતાની મેળે જ અનેક આપત્તિ વહોરી લે છે. તે પિતાના કુલકણું અને દુષ્ટ સવભાવને કારણે જ સૌથી હલકા પડી, વિના ધરણ દુનિયા સાથે વેર બાંધે છે. સાચા સાથે કોને વગર ઉશ્કેરણીનું વેર હોય. સતી સાથે વેશ્યાને, સર્જન સાથે દુર્જનને વગર સબંધનું વેર હોય. સતી પોતાના સત્ય સ્વરૂપમાં ચાલ્યા કરે એટલે વેશ્યાને બળતરા થાય, સજેને ખાનદાનીથી વતે છે એજ કારણે દુર્જનના ડોળા ચડે છે. એસાની જવની આ સંવ બલિહારી છે. ૧૧ પ્રશ્ય ૧૭ તેમ કરવામાં કઈ અજ્ઞાની હું કલક આપે તે શું કરવું ? ઉત્તર કે બે કલંક દે તો ગભરાવું નહીં, પણું તે કલક હોવું ને ઘટે દુર્જનને સ્વભાવ છે કે સંજનેને કલંક આપે. સંજનોએ વિચારવું કે કલંક છે?' હોય તે કાઢવું. ન હોય તે કહેવું કે- “જીવે તે કમીને છે, ભલે બેલે. આપણે ખોટા હોઈશું તે કોઈના સારા કહેવાથી મુકિત મળશે નહીં, અને સારા હોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રશ્રપ્રદીપ તે ચિંતા પણ શી છે? એક કવિ કહે છે કે ખોટું કહેનારાને તે ઉપકાર માને. એ તે સાવધ રાખે, ચેતવે, ભલે એની ભાવના ગમે તે હોય પણ તેમાં આપણને વધે શો ? ૧૨. પ્રશ્ન ૧૭૫ – જ્ઞાન વગરના શાસનપ્રેમીને મંદભાગી વિદ્વાને દુરૂપયોગ કયારે કરે? ઉત્તરઃ સેવાવ્રતધારી પાસે જે સેવા અને કુસેવાનો વિવેક ન હોય તે ઘણીવાર સેવાને નામે ખતરે ઊભું કરી બેસે છે. સાવધાની લૌકિક પક્ષમાં જાળવવી તે બહુ કઠિન નથી. પરંતુ લકત્તર-જિન માગે આ જાગૃતિ કેળવવી અતિ મુશ્કેલ છે. કારણ કે જિનેન્દ્ર ભગવાનના ત સુક્રમ છે અને તેની જાણ-- કારી માટે લક્ષ પણ પૂરતું અપાતું નથી. તેથી આવા જિનમાર્ગના અજાણ એવા શાસન સેવાવ્રતધારીઓ પાસેથી શિથિલાચારીઓ પૂર લાભ ઉઠાવી જાય છે. શાસન સેવા માટે જેના પગ ગમે તેટલા ગતિ કરવા માટે પણ તૈયાર રહેતા હોય, તેમજ શાસનસેવાના સ્વીકાર માટે જેના હાથ સદા જોડાયેલા રહેતા હોય એવા ભકિત અને કર્તવ્ય પ્રધાન વ્યકિતમાં જ્યાં સુધી શાસનસેવાના સાચા અર્થને જાણવાના જ્ઞાન કિરણ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી જ્ઞાનવિહિન ભક્તિ અને કર્તવ્ય શાસન સેવાના નામે શાસન આશાતના કરી બેસે છે. નેત્ર વિના નિર્વિઘ્ન કેમ બનાય? ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રશ્રમદી૫ ૧૨ (૨૪) રાગના સ્વરૂપની વિવિધતા • પ્રશ્ન - ૧૭૬ રાગ-દ્વેષનું સ્વરૂપ શું છે? અને અવિરતિ સાથે તેનો સંબંધ છે? : : : : ઉત્તર : શાસ્ત્ર દ્વેષ કરતાં પણ રાગને વધારે અશુભ કહે છે. દ્વષને હાથીની ઉપમા આપી છે અને રાગને કેસરીની (સિંહની) ઉપમા આપી છે. રાગ દેખીતે સારે લાગે, દ્રષિ તે ગમે જ નહિ. દ્વેષ દેખાય ભયંકર અને શમે ઝટ. રાગને શમતાં પણ વાર અને પીડા મેટી. રાગ ગયે એટલે જ તે ગયે જ છે. દ્રષની જડ રાગમાં છે. તેથી જ પરમાત્મા “વીતષ” આ વિશેષણ કરતાં “વીતરાગ” આ વિશેષણથી વધુ ઓળખાય છે. એ રાગ અવિરતિને આધારે જીવતે રહે, અર્થકામમાં જીવતે રહે, પ્રમાદમાં રાચતમાચતે રહે, એવા રાગને સ્વામી તરે શી રીતે? શ્રી જિનેશ્વર દેવના શાસનમાં આવેલાં બધાંએ અવિરતિ તજી જ દીધી છે એમ નથી, પણ એ તે નક્કી હેવું જ જોઈએ કે તેઓ અવિરતિને સારી તે માને જ નહિ. આ શાસનમાં લોભી નભે, પણ દાનને ધર્મ નહિ. માનનારે ન નભે, કૃપણતા રાખવી જોઈએ એમ માનનારે નહિ નભે. શીલનું પાલન ન થાય એ નિભાવી લેવાય, પણ શીલની જરૂર શું એમ કહેનારને ન નિભાવાય. તપ ન કરે એ નિભાવાય, પણ તપની જરૂર નથી એમ કહે એ ન નિભાવાય. ૧ પ્રશ્ન ૧૭૭ - રાગના પ્રકાર કેટલા? તેનું સ્વરૂપ શું ? અને તે કયા સૂત્રમાં આવે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ - કારણે થતા અાન, આવી રીત અને વધુ પ્રકા જ มนั้นยัง ઉત્તર સીમ રાંધી ત્રણ પ્રકાર વર્ણવેલ છે. તેનું ક્રમશઃ વર્ણન, આવી રીતે છે. (૧) કામરાગ – સ્ત્રી, વગેરેને કારણે થતે રાગ જેને કારાગ કહે છે. (૨) નેહરાગ - માત પિતા, ભાઈ, પુત્ર-પુત્રી વગેરે કુટુંબ પ્રત્યે થનાર જે પ્રેમ તે નેહગ કહે છે. અમે ) દષ્ટિરાંગ - તે મિથ્યાત્વ, અશાન, મેહમિ ઉધને કારણે ઈર્ષાભાવી ઈરાદાપૂર્વક ગુણને દેષ માને અમેં દોષ ગુણગાને તથા નિર્દોષને દકિત ગણે અને રોધિતને નિષ માને તેમજ ગુણવોને અવગુણી કહે એને અવગુણીને ગુણવાન કહે તેનું નામ દષ્ટિરા. આ રીતે ત્રણે પ્રકારની રાંગયેગશાસ્ત્રમાં આવે છે. ૨ પ્રશ્ન ૧૭૮- આ ત્રણે રાગમાં જેને જીત મુશ્કેલ હોય તેવી ભયંકર રાગ કયા ગણાય? ઉત્તર – ત્રીજે જે દષ્ટિરાગ કહેલ છે તે ભયંકર છે, અને તેને ક્તો મુશ્કેલ છે. કારણ કે કામરાગ અને નેહરાગ ચારિયહ કર્મના ઉદયે છે, જ્યારે દષ્ટિરાગ મિથ્યાત્વ મેહવા ઉદય થાય છે. તેથી તેની દષ્ટિ એટલી ઊંધી વળી જાય છે કે જેમ કાગડા શરીર ઉપરના લેહી નિકળતા ઘાને દેખે પરંતુ હીરાની માળાને ન દેખે, તેવી રીતે કેઈપણ સંપુરૂષ કે ગુણવાનના ગુની પ્રાસ અનુદન કરીને અપૂર્વ લાભ મેળવવાને વખત આવ્યા હોય ત્યાં પણ અકમના પડીયા કાણુ”ની માફક ગુણની અનુમોદનાને લાભ નહિ ઉઠાવતાં દેષ જોવાની ટેવ મુખ્ય કરીને અછતા દેશે કહી, કલંક દેવાવાળે બને છે. તેના પરિણામે પિતાનામાં પણ જે ગુણને અંશ હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ તેના પર દાવાનળ મૂકે છે અને ભવિષ્યમાં પણ પ્રાપ્ત થનાર ગુણરૂપી લક્ષ્મીને દડા મારી હાંકી કાઢે છે. ૩ પ્રશ્ન ૧૭૯ :- દિરાગની ભર્મ કરતા આથી પણ વધારે અધિક હાઇ શકે ? ઉત્તર ઃ- ષ્ટિરાગ એટલે ગુણુ ૫. ઇબીમાં હરલાં અવળે ફાટા પડે છે. એટલે કે તેવા પામર પ ીનના લખે પેલે સુખ માને છે. લેાકેામાં કહેવત છે કે અષાડ માસમાં કરી કાળુ ત્યારે જગત ઊજળુ અને આકાર ઊજળું ત્યારે જગત કાળું ” સદ્ગુણને પ્રાપ્ત કરવા જેટલા વશ્યક છે, તેટલું જ સદ્ગુણી પ્રત્યે સન્માનભાવ પણુ આય઼ક છે. આ લાભ દૃષ્ટિરાણીને હાતા જ નથી. 12 પ્રશ્ન ૧૮૦ – કોઇ વ્યક્તિએ થઇ ઉપર ખાટું લ ક લગાવ્યુ હાય તા તેના ફરી ઉય તે ગતિમાં જ થાય છે કે જ મીજી ગતિમાં ',1 ૧૩૫ ઇત્તર ઃ- કોઇએ ખાટું કલંક લગાડ્યુ, તેના ઉદય તે ગતિમાં તથા અન્ય ગતિમાં પણ થઇ શકે છે. (૨૫) યા અને અહિંસાના અર્થની વિશેષતા પ્રશ્ન ૧૮૧ – અહિંસા એ જિનાગમેને પાયે છે અને સયમ એ જિનશાસનનો સાર છે, તે અહિંસા અને સંયમમાં ફેર શુ છે ? ઉત્તરઃ હિંસા કĮના પચ્ચકખાણુ-ત્યાગ તેનું નામ અહિંસા અને સય્મ એટલે કોઇની પણ વિરાધના ન થઈ જાય તેવી જાગૃતિપૂર્વકની પ્રવૃત્તિ, ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ પ્રશ્ન ૧૮૨:- શ્રી જિનશાસનના સમગ્ર જ્ઞાનના સાર જો ક્રયા થાય છે, તે દયાના અથ ઘણેા ગહન હેાવા જોઇએ, તા તેનું સ્વરૂપ શું છે ? ૧૪ ઉત્તરા લાક વ્યવહારમાં પ્રાણી રક્ષાને દયા કહેવાય છે. પણ તે એક દયાને લૌકિક અર્થી છે. લોકોત્તર દૃષ્ટિથી દયાને અર્થ સયમ થાય છે. ૨ પ્રશ્ન ૧૮૩:- લેાકેાત્તર દૃષ્ટિથી દયાના અસયમ થાય છે તેનું શાસ્ત્રીય પ્રમાણ શુ' ? ઉત્તરઃ- ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૧૮ ગા. ૩૫માં સ્પષ્ટ છે કે યાયે નિીવ્યુà” અર્થાત્ સાગર પ તનું સમગ્ર રાજ્ય છેાડી સગર ચક્રવતી યાને માગે (સ ́યમ) સંચર્યાં. 4 તે ઉપરાંત ઉત. સૂત્ર અ. ૨૦ ગા. ૪૮માં જ્યા વિદુળા’ સંયમ વિહીન અવસ્થાને દયાહીન અવસ્થા કહેલ છે. આ રીતે અનેક પ્રમાણેા શ્રી આચારાંગ સૂત્રકૃતાંગ વગેરે શાસ્ત્રોમાં વિધાન આપે છે. ૩ પ્રશ્ન ૧૮૪– ‘૧૪મ નાળ તો ચાના અશુ? ઉત્તર:– પ્રથમ વ્યાપાર અને પછી લક્ષ્મી. વ્યાપાર વિના લક્ષ્મી નથી એ વાત સાચી, પરંતુ એવા વ્યાપાર શું કામનો કે રાત દિવસની મહેનત કરવા છતાં રાતા પસા પણ જોવા ન મળે ! આવા વગર પ્રાપ્તિના વ્યાપાર તેા અભવી પણ કરી શકે છે. એટલે પ્રથમ વ્યાપાર એ વાત તદ્ન સાચી, પરંતુ તે વ્યાપાર લક્ષ્મી માટે જ ! તેમ પ્રથમ જ્ઞાન અને પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદી૫ ૧૨૭ દયારા તે વાત તદ્દન સાચી, પરંતુ તે જ્ઞાન, દયા માટે જ ! દયાની (આત્માને અહિંસક-નિર્દોષ નિર્મલભાવ) પ્રાપ્તિના લક્ષ વગરનું ઠેઠ નવ પૂર્વ સુધીનું જ્ઞાન અભવી પણ ભણી જાય તેથી શું થયું ? કમાણુના લક્ષ વગરને વ્યાપાર જેમ નકામે તેમ દયાના (સંયમ) લક્ષ વગરનું જ્ઞાન પણ તેવું જ સમજવું. ૪ પ્રશ્ન ૧૮૫ – હિંસા કેટલી જાતની છે અને તે કયા સૂત્રના અંધારે છે? *, એક ' ઉત્તર- હિંસા, દ્રવ્ય અને ભાવરૂપ બે ભેદથી હેવાને ઉલેખ ભગવતી સૂત્ર શતક–૧ ઉ. ૩ નાં અર્થમાં છે. તે સિવાય વિવિધ પ્રકારે પણ હિંસાના ભેદ હોઈ શકે છે. ૫ આ પ્રશ્ન ૧૮૬ – ભાવ દયાને અર્થ શું? : ૨ ઉત્તર : કર્મક્ષયની ઈચ્છાથી ધર્મ માર્ગે જોડાવાની ભાવના થાય તે ભાવ દયા કહેવાય. ૬ પ્રશ્ન ૧૮૭ - દ્રવ્ય–દયા એટલું શું ? - ઉત્તરઃ કર્મના ઉદયથી આવી પડેલા દુઃખે દેખીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે અને તે દુઃખે જોઈને તન, મન, ધન વગેરે પણ અર્પણ કરવા તૈયાર થાય તેનું નામ દ્રવ્ય-દયા. ૭ ' (૨૬) હિંસા અને પ્રવૃતિ સાથે કર્મબંધને સંબંધ પ્રશ્ન ૧૮૮:-- કોઈ વ્યક્તિએ કોઈપણ જીવને માર્યો તે તે મારનારને જે બંધ થયે તે મારવાની ક્રિયાથી, કે અંતરંગમાં તેને જે મારવાના ક્રૂર ભાવો થયા તેને કારણે કર્મ બંધ થયે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ _ * * * 11 ૧૨૮ પ્રસાદી ઉઝર બંધનું કારણ અધ્યવસાય જ છે. બાહ્ય ક્રિયા કર્મ બંધનું કારણ નથી, તુ ને અસરગમાં જે વિકારી - ભા થયાં તે મધનું કારણ છે. ' મ. ૧૯- મારા આનિ યા વપરાશ મસ્તિ જે બંધનું કારણ નથી તે તેને નિષેધ શા માટે કરવામાં આવે છે? ઉત્તરઃ કર્મ બંધનું કારણ નિશ્ચય નથી રાધ્યાય જ છે, અને મારવા આદિની ક્રિયા સ્વરૂપ બાહ્ય પ્રવૃત્તિ અધ્યવસાયનું આલંબન છે. તેની સહાયતાથી જ તેવા અધ્યવસાય ઉત્પન્ન થાય છે. બા પિત્તના આવિ તેવા પરિણામ થતા જ નથી. તે માટે બાહ્ય અશુભ પ્રવૃત્તિના ત્યાગને ઉપદેશ અતિ જરૂરી છે, અને તેવા મિતો પણ, ત્યાગવા અત્યંત આવશ્યક છે. ૨ - પ્રશ્ન ૧૯૦ – સ્થાવર છે અને બેભાન જીવે જીવતા છે કે મારેલા, તેની પૂરી પરીક્ષા વિના, ચાલતે સમયે, તેના પર પગ પડે અને તે જીય મરી જાય, સો તેનું પાપ કેવું લાગે? ઉત્તરઃ અંધારે ચાલ્યા જતા માણસ સાથે પિતાને ભાઈ ભટકાણો હોય અને ન દેખાવાને કારણે તેને લાકડા જેવી કેઈ વસ્તુ સમજી જોરથી પકડી ફેંકી દે તે સમયના પરિણામ. અને આ લાકડું નથી પરંતુ તે પિતાને ભાઈ છે, તેમ જાણ્યા પછી પણ તેને જોરથી પકડી ફેકી દે તે સમયના મને પરિણામ, વચ્ચે જેટલું અંતર છે તેટલું પાપના બંધનનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપ અંતર આપના મતઅનાર કાર્ય કરનાર છે. યુરિણામ અનુસાર જ બંધ પડે છે. ૩ પ્રશ્ન ૧૯૧માથાનક ૮ છેછતાં તેમાંથી હિંસા આદિ પાંચ જે પ્રથમના પાપ છે, તેને ત્યાગ વિશેષ બતાવાય છે અને આશ્ચર્યાના સુકા માં પણ તે પાંચને મુખ્ય ગણેલ છે તેનું કારણ શું? ઉતર પાપ તે અઢારે પાપ સ્થાનેના સેવનથી બધા છે, છતાં પાપને પ્રબળ પ્રભાવ પાડનાર અને આત્મ ભાવને નાશ કરનાર હિસાદિ પ્રથમના પાંચ પાપે છે. તેવા ભાવે શ્રી તીર્થંકરદેવેએ જ્ઞાનથી જોયા અને તેવી રીતે પ્રરૂપણા કરી. - જેવી રીતે છરી-ચપ્પનકુહાડી-કાતર વગેરે નાના હથિયાર માત્રથી મોટી લડાઈ નથી થઈ શકતી, તેથી વગર પરવાને પણ કલેકે તેવા શો રાખે છે. પરંતુ રાઈફલ, રિવોલ્વર, તલવાર . વગેરે જીવલેણુ શસ્ત્રો હોય તેને માટે. કાયદો વધારે કડક રાખવો પડે છે. શસ્ત્રો તે બધાં જ ગણાય છતાં જે જાનહાનિ કરનાર હોય તેને ત્યાગ કર્યો એટલે નાને સાધને મેટા પાપ થતાં નથી. અર્થાત, કબુલ નુકશાનકર્તાને પ્રથમ અકા ૪ પ્રશ્ન : ૧૯૨, પાપના સામાન્ય રીતે ભેદ કેટલા? ઉત્તરઃ પાપના સામાન્ય રીતે બે ભેદ છે. ઘાતી અને અદ્યાતી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી પાપો છે અને તે સિવાયના અઘાતી પાપ છે. ૫ પ્રશ્ન ૧૪ - ઘાતી પાપ અને અઘાતી પાપને અર્થ શો ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ ઉત્તર ઃ– શરીર અને સચાગા જે પાપના ઉદયે દુઃખમય અને તેનું નામ અધાતીપાપ અને કામ, ક્રોધ, અહંકાર આદિ દુગુ ણેાથી આત્મા જ્યારે વિકરી દુઃખમય બને ત્યારે તેને ઘાતીપાપના ઉદય કહેવાય છે. દુ પ્રશ્ન ૧૯૪ :- પાપ અને ક્રમમાં ફેર શુ? ઉત્તર – કર્મના બે પ્રકાર છે, એક શુભ કર્મ અને બીજી અશુભ કમ'. જે શુભ કામ છે તેને પુણ્ય કહેવાય છે. અને અશુભ કર્મોને પાપ કહેવાય છે. ૭ પ્રશ્ન ૧૯૫ :- અંડ અને અનથડમાં ફેર શુ? ઉત્તર :~ સ્વાથ ( ઘર, કુટુંબકબીલા, પુત્રાદિ ) પૂરતુ કરવામાં આવે તે અંદ'ડ અને તે સિવાય કરે તે અનર્થાંડ, ૮ (૨૭) અભવીના જ્ઞાન-ગતિ અને સંખ્યા આદિ વિષે મશ્ચ ૧૯૬ – અભવીને સમકિત જેવી કંઇ વાત હાય ખરી ? ઉત્તર :- ઉત્તર સાંભળી એકદમ ચમકતા નહિ. પૂરી વાત સાંભળી પછી નિ ય કરશે. આટલી વાત નક્કી થયે, પછી સાંભળા કે અભવીમાં સમકિત હોય છે, અને તેનું સ્વરૂપ આ પ્રમાણે છે કે, સમકિતના ત્રણ પ્રકાર છે (૧) દીપક (૨) રોચક અને (૩) કારક. પાછળના બે સમકિત તેને હાતા નથી, પરંતુ દીપક સમકિત હોય છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. દીપક સમકિત તત્ત્વને જણાવે, પરતુ પેાતાને કંઈ લેવાદેવા નહીં. જેમ વકીલ કેસ લડે, કરાડાનું હુકમનામું કરાવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રમદી૫ અજવણીમાં વકીલને શું મળે? કેદમાં જાય તે પણ રડે અસીલ, વકીલને જવાબદારી કે જોખમકારી કંઈ નહીં. અસીલ માટે જેમ વકીલ બધું કરી છૂટે, તેમ અભવ્ય છ સંવર-નિર્જરા આદિનું સુંદર સ્વરૂપ રજુ કરે, સામાને સમજાવવા માટે ભરચક પ્રયત્ન કરે, પરંતુ એ બધું વકીલાતની દષ્ટિએ, પિતાને કંઈ લેવા દેવા નહીં. દીપક સમક્તિનું કાર્ય તત્વને પ્રકાશ કરવા સંબંધે છે અને તે પ્રકાશને ઉપગ અભવી બીજા (પર) માટે કરે છે, પિતા માટે નથી કરતે. ભવી જીવ પર પ્રતિબંધ (અન્યને) કતે સમયે પિતાને પણ પવિત્ર કરે. જેમ કપડાંને મેલ કાઢવા માટે હાથેથી સાબુ ઘસે તે કપડાં સાફ થવા સાથે હાથ પણ ચકખા થાય, પરંતુ બાવડાં (કેણુથી ઉપરને ભાગ) મહેનત ઘણું કરે છતાં ત્યાં સાબુની અસર ન પહેચે, તેમ અભવી માટે સમજવું. કરોડની કિંમતના હીરા દવે પરખાય, પરંતુ દીવાની કિંમત તે કેડીની. ૧ પ્રશ્ન ૧૭:આવું દીપક સમક્તિ અભવીને પણ ઉત્કૃષ્ટ કેટલીવાર આવે ? ઉત્તર- અસંખ્યાતી વાર અને અનંત કાલમાં અનંતીવાર પણ આવી શકે છે. જેમ માછલી લાખેવાર દરિયાના કાંઠા સુધી આવે છે, પરંતુ બહાર ન આવી શકે, તેમ અભવી સંસાર સાગરથી બહાર ન આવી શકે. ૨ પ્રશ્ન ૧૯૮:- રેચક સમકિત કેને કહેવાય ? ઉત્તર:- જ્યારે શ્રી જિનેશ્વરદેવ કથિત તમાં વાસ્તવિક રૂચિ પ્રગટે ત્યારે રેચક સમકિત કહેવાય. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રખ્રદીપ પ્રશ્ન ૧૯ - કારક સમતિ કોને કહેવાય? ઉત્તર - શાસ્ત્રોમાં ફરમાવેલા સર્મનુષ્ઠાનની જેવી રૂચિ હેય તેવીજ ક્રિયા કરે, તેનું નામ કારક સમક્તિ કહેવાય. ૪ પશ્ચ ૨૦૦ – મહેનત મોટી છતાં કિમત કેડીબી કેમ? ઉત્તર :- કેઈ વ્યક્તિ કેઈને ત્યાંથી રક્સ લાવ્યે, અને ચોપડામાં જમે બાજુ લખવાને બદલે ઉધાર બાજુ લખી નાખી. આ સમયે આંકડા, હિસાબ, અક્ષર કે ચેપડાને કઈપણ ફરક નથી. ફરક માત્ર જમે બાજુ અને ઉધાર બાજુને છે. ડાબી તરફ લખવાને બદલે જમણી તરફ લખી નાખ્યું, જેથી ગોટાળે બેવડ થયે. રકમ ભૂલી જાય તે હજુ નુકશાન ઓછું અને બચવાને રસ્તે પણ નીકળી શકે. સહેજે પણ કયારેક રકમ યાદ આવી જાય. પરંતુ રકમ બાજુ ફેર લખાઈ જાય તે નુકશાનને પાર નહીં. અણઘડ નામા લખનારના જેમ આંકડા, હિસાબ, અક્ષર અને ચોપડાં તે સમાન જ હેય, તેમ અભવીના પણ પ્રતિબંધ, પ્રતિપાદન આદિ સમાન જ હોય છે, તેમાં ફેર એટલેજ કે જેમે બાજુને બદલે ખાતે બાજુ કરનાર હોય તેની કિમત કેરીની છે. ૫ પ્રશ્ન ૨૦૧ - અભવી જીવ પણ ઘણીવાર ભેંશથી ધર્મ કરતે દેખાય છે, તે શું તેને મોક્ષ માની રૂચિ થઈ ગણાય? ઉત્તર – દવાનું નામ સાંભળતાં જ ભાગનારા કરીને કહેવામાં આવે કે જો તું દવા લઈશ તે તેને મનગમતી વસ્તુ આપશું ! આ વાક્ય સાંભળતાં જ તે દોડીને આવે અને હોંશથી દવા પી લે છે. આ સ્થાને છોકરાએ જે દવા લીધી તે આરોગ્ય મેળવવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રાણદીપ લક્ષે, નહી પર ંતુ, મનગમતું ખાત્રા, મળશે તે લો લીધી છે. તેવીજ રીતે અભવી ધરૂપી ઔષધિ પ્રત્યે જે ઢળે છે, તેમાં તેનું લક્ષ જન્મ-મરણુ મટાડવાનું નથી, પરંતુ દેવલાકના ભૌતિક સુખના લો કરે છે. દ ૪ પ્રા ૨૦૨ – આવી અભિલાષાએ તેા ઘણાં ભવી આત્માઓ પણ ધર્મ પ્રત્યે ઢળે છે. તે પછી ભવી અને અભવીમાં ફેર શું ? 1 ઉત્તર ઃ– રેતીને પીલે તે પશુ તેલ ન નીકળે અને તલને તે નથી પીલ્યા ત્યાં સુધી જ તેલ ન નીકળે. ખસ! ભૃથ્વીઅભવી વચ્ચે આટલું અંતર છે સારા નિમિત્તો તે તે બન્નેને સાંપડે જ છે. તેમાંથી અલવીને સદા માટે આવશુ હાય, એકમાં પણ તેનું લક્ષ થતુ નથી. જ્યારે ભવીને આવણુ હાય ત્યાં સુધી ધ્યાન ન જાય, પરંતુ જેવું આવરણ ઢીલુ પડયુ કે તુરત તે નિમિત્તે તેને માક્ષના મહામાગે પ્રયાણુ કરાવનાર અની જાય છે. ૭ પ્રશ્ન ૨૦૩ ઃ– સંસારમાં ભવી વધારે કે અલવી ? ઉત્તર ઃ- પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા અહેવતવ્ય નામના પદ્મમાં ભગવાને ફરમાવેલ છે કે અભવી અપેક્ષા ભવી વધારે હાય છે. પ્રશ્ન ૨૦૪ :– ભવી અને અભવીને અર્થ શું ? ઉત્તર :- મેક્ષે જ્વાની ચૈાગ્યતા જેનામાં ડાય તે ભવી અને ન હેાય તે અભવી. હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રશદીપ પ્રશ્ન ૨૦૫ - જે સર્વ ભવી જીવે મોક્ષે જશે કે શું અનંત કાળે આ સંસાર ખાલી નહીં થઈ જાય? ઉત્તર :- જેને અંત ન આવે તેને જ અનંતકાળ કહે છે. એટલે જીવેના અંતને જોવા માટે પ્રથમ કાળને અંત જે પડશે. આપના પ્રશ્નના શબ્દોને બરાબર જોશે. અનંતકાળ પછી આપને સંસાર ખાલી થવાને ભય છે, તો અનંત કેને કહેવાય તેને અર્થ વિચારે, એટલે તુરત ઉત્તર સમજાઈ જશે. ૧૦ પ્રશ્ન ૨૦૬ - માની લે કે સંસાર ખાલી થઈ ગયો તે શું થશે ? , ઉત્તર :- અરે, ભાઈ! આપને આ ચિંતા કેમ વળગી છે? જેના અનંતીવાર જેડા ખાધાં તેવા બાયડી-છોકરાં તમને પછી નહિ મળે તેની ચિંતા થાય છે? અથવા શું એકલા પડી જવાને ભય છે? સૌ અજર અમર બને એટલે કે મૃત્યુ કોઈને પણ ન આવે, તેવી શુદ્ધ આત્મિક ભૂમિકા બધાને મળી જાય તે તમને કયે વધે આવ્યો ? કાયટિયા (મુડદાં માટેને સામાન વેંચનાર)ને કદાચ વધે આવે, કારણ કે તેને મરણ ઉપર આજીવિકા ચાલે છે. બધા અજર અમર બને તે કાયટિયાને ઘરે કલ્પાંત હોય એટલે કે કર્મ સ્વરૂપી કુટુંબ કકળાટ કરે. ધમી આત્માને તે આવા વિચારના કંકાસ ન હોય. કર્મના કાયટિયાને ઘરે ધર્મથી પતિત થયેલાનું નામ હાય, જન્મેલાની ને ત્યાં ન હોય, તે તે જોષીને ત્યાં હેય. મસાણના ગીધે જે કઈ મડદું આવે નહિ તે ચારેબાજુ ચક્કર મારે. મસાણના ગીધે નાતના ભેજન સમયે ન આવે. એને તે ત્યાં કોઈ સંબંધ જ નથી. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ - આખી પૃથ્વી અજર અમર બની જાય તે ચિંતા કરવા જેવું નથી, પરંતુ તેમ કદી પણ બને નહિ. એક નિગદના શરીરમાં જેટલા જીવ છે, તેનાં અનંતમાં ભાગે પણું જીવે મોક્ષે ગયા નથી. ૧૧ પ્રશ્ન ૨૦૭ - અનંત આત્માઓ મોક્ષે ગયા અને આગળ જશે પણ ખરા, છતાં સંસાર ખાલી નહિ થાય તે સમજવા કેઈ તર્ક કે યુક્તિ છે? * ઉત્તર - ઉદાહરણથી જ જે સમજી જવું હોય તે તેવા હેતુઓ પણ આ જિનશાસનમાં અનેક છે. જેમ વિચારો કે દુનિયા પર થતા જળપ્રલય દ્વારા પણ પૃથ્વી પરની ઘણી વસ્તુઓ નદીના પૂરમાં તણાતી સમુદ્ર ભેગી થાય છે તે પણ દરિયે કદી પૂરાઈ ગયે નથી અને પૃથ્વી ઉપર કદી તેવા ખાડા કે ખામી જોવામાં આવતાં નથી. તેમ નિર્વાણ દ્વારા અનંત આત્માઓ મોક્ષે ગયા છતાં ત્યાં પૂર્તિ થઈ જતી નથી અને સંસારમાં તેટલી ત્રુટિ દેખાતી નથી. ૧૨ .” આ પ્રશ્ન ૨૦૮:-- પરમાધામી દેવે ભવ્ય હેય કે અભવ્ય હોય ? !' ઉત્તર - પરમાધામી દેવે ભવ્ય પણ હય, અને અભવ્ય પણ હોય. ૧૩ - પ્રશ્ન ૨૦૯ - અભવીને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે કે નહિ? જે થાય છે તે કેને થયું ? . ઉત્તર – મેઘકુમારને હાથીનાં ભાવમાં સમકિત પ્રાપ્તિની પહેલાં જ જાતિ સ્મરણ થઈ ગયું હતું. આ વાત જ્ઞાતા સૂત્રનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રદી પ્રથમ અધ્યયનથી રપષ્ટ છે. જે રાત્રે માવાને જતિ સ્મરણ થાય છે તે રીતે અંભવીને પણ થઈ શકે છે ૧૪ પ્રશ્ન ૨૧૦ :- જાતિ રમણસાન મિથ્યાષ્ટિને પણ થઈ શકે શું? . ઉત્તર – જાતિ મરણ જ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે, એથી મિથ્યાષ્ટિને પણ થઈ શકે છે. સમ્યગ્દષ્ટિનું જાતિમરણ મતિજ્ઞાનમાં અને મિથ્યાત્વષ્ટિનું મતિ અંગાનમાં છે. ૧૫ પ્રશ્ન ૨૧૧ - અત્યારે જીવને જાતિસ્મર્ણજ્ઞાન થઈ શકે કે કેમ ? અને થાય તે કેવી રીતે ? ઉત્તર :- જાતિ સ્મરણજ્ઞાનનું સ્વરૂપ - જાતિ સ્મરણ જ્ઞાન અર્થાત્ પૂર્વ જન્મનું સ્મરણ. તે આ મતિજ્ઞાનને જ સંદ છે. મતિજ્ઞાનમાં ધારણને જે ત્રીજો ભેદ બતાવ્યું છે, -તેમાં જાતિ સ્મરણ જ્ઞાનને સમાવેશ થાય છે. પૂર્વ જન્મમાં જે જીવે સાધુપણું કે શ્રાવકપણું નિર્દોષ પાળ્યું હોય, તે જીવને મેહનીય કર્મની મંદતા હોય છે. ઘણી વખતે તે મેહનીય કર્મની મંદતાની અસરથી જ્ઞાનાવરણીય કર્મ પણ મંદ બને છે, અને તેથી જીવને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. - પૂર્વ જન્મમાં જે સભ્યત્વી પણું ન હૌં, અગર તે જેનામાં અન્ય ધર્મના કેઈ પણ વિશિષ્ટ ગુણ નથી, છતાં તેના નીરણીય કમનો સાર ઉપશમ હોય તો તેને પણ જાતિ અને જ્ઞાન થઈ શકે છે. * * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ જેને પૂર્વ જન્મ જ્ઞાનાવરણીયકનો વિશિષ્ટ પામ ન હશે, પરંતુ જેની માત્ર ધારણશકિત તીવ્ર હતી, તેને પણ આ જન્મમાં જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે છે કેઈને આ જન્મમાં પણ જેમ વાદળાં કઈ વખતે ખાસ કારણ વગર વિખેરાઈ જાય છે, તેમા કેઈ વખત ખાસ કારણ વગર ધારણું આવરણીય કર્મ વિખેરાતા જાતિ મરણ જ્ઞાન થઈ શકે છે. જાતિ સ્મરણ જ્ઞાન આજ ભવમાં જે સાધુ પુરૂષ હેય તેને જ થાય અને બીજાને ન થાય તે નિયમ કેઈ પણ કાળે હોતો નથી. પૂર્વે સારા આરામાં પવિત્ર આત્માઓને જોતિ સર્મરણ વધુ પ્રમાણમાં થતું હતું, પરંતુ આ કાળ પ્રતિકૂળ હોવાથી તેમ ઘણું કરીને બનતું નથી. આ જન્મથી લઈને ગયા જેટલા જન્મ સંજ્ઞીના, અર્થાત્ મન સહિતના થયા હોય તેટલા ભવ સુધીનું જાતિ સ્મરણ જ્ઞાન શકે છે. એમ સાંભળવા મળ્યું છે કે ૯૦૦ ભવ સુધીનું જાતિ સમરણ જ્ઞાન થઈ શકે છે, પછીના ભવનું નહિ. આ જ્ઞાન પણ અત્યારે હોઈ શકે છે. ૧૬ (૨૮) તીર્થ કરદેવ અને કેવળી ભગવાન વિષે પ્રશ્ન – ૨૧૨ તીર્થંકર દેવે સ્વયંસંબુદ્ધ એટલે કેઇના પણ ઉપદેશ વિના સ્વયંબળે દીક્ષા ગ્રહણ કરે છે તે લોકાંતિક દેવે આવે છે તેનું શું ? તરઃ જેવી રીતે એક શેઠે ચાલવા તૈયારી કરી, ત્યારે નેકર બે કે પધારજો, અને શેઠ ઉઠયા, તે તે ક્રિયા કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ નાકરના વિદાય વચનાને આધારે થઇ તેમ ન જ રીતે જ્ઞાનના સ્વયમળે ઘરમાંથી નિષ્ક્રમણ જ લેાકાંતિક દેવા પાતાના જિનાચારના નિયમ (મર્યાદા) સાચવે છે. અર્થાત્ લેાકાંતિક કહે તેા દીક્ષા ગ્રહણ કરે તેવું નથી. ૧ પ્રશ્નપ્રદીપ ગણાય. તેવી કરવાને સમયે મુજબ કલ્પ જ ભગવાન પ્રશ્ન ૨૧૩:– તીથ કર દેવ અને કેવળી મહારાજ અનેમાં અંતર શુ ? • ઉત્તર:- કેવળજ્ઞાન તે સમાનજ છે, તેમાં અણુમાત્ર પશુ ફેર નથી. અંતર માત્ર ઉત્કૃષ્ટ પુણ્યાઇને અગે છે. જેમ વાયરમાં વીજળીના પ્રવાહ સરખા જ છે. પ્રવાહમાં ફેર નથી, પરંતુ અજવાળાના ફેર ગ્લેખને કારણે છે. શ્રી તીર્થંકર ભગવાનના પુણ્ય અનંતા છે. જગતમાં તેના જોટો નથી. સમવસરણમાં અસ'ખ્ય દેવે-મનુષ્યા વગેરે હાય તેને કોઇને પણ શંકા થતાંજ ભગવાનની વાણીથી વગર પૂછ્યું સમાધાન થાય. આ પ્રભાવ કેવળી મહારાજમાં હાતા નથી. સગડી (અગ્નિ) પાસે બેઠેલેા માણુસ 'ડીથી ઠુંઠવાય નહિ, સગડીથી દૂર ગયે ભલે ટાઢથી ધ્રુજે, તેમ ગમે તેવા વાદીએ સમવસરણુ બહાર હોય ત્યારે ભલે ગમે તેમ ખેલે, પરંતુ ત્યાં તે તેની શ ંકા તુરત જ નિર્મૂળ થાય છે. ૨ પ્રશ્ન ૨૧૪:– કેવળી ભગવાન જેટલા ભાવે। જ્ઞાનથી જાણું છે, જુએ છે, તે બધા ભાવેા વાણી વડે શું તેઓ કહી શકે છે ?. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ ૧૩ . ઉત્તર- કેવળી ભગવાન બધી વસ્તુઓને સંપૂર્ણપણે જાણે છે, પરંતુ બધી વસ્તુઓના ભાવેને વાણીથી કહી. શકતા નથી, કેમકે પદાર્થ અને તેના ભાવે અનંત છે, તેમાંથી કેટલાક તે કહેવા માટે યોગ્ય પણ નથી. આયુષ્ય મર્યાદિત અને ઓછું છે, સમજવા છતાં પણ બીજા સમજવાવાળાઓમાં સમજવાની એટલી શક્તિ નથી હોતી. આવા કારણોને લઈને તેઓ બધા પદાર્થોનાં ભાવેને કહી શકતા નથી. જે અનંત હોય તે જાણી શકાય, પરંતુ ગણું ન શકાય. જેમ કડીના સમુહને જાણવા જેવામાં એક પળની પણ પ્રતીક્ષા નહીં, પરંતુ ગણવી હોય તે ? ગણવામાં વાંધો પણ નથી, પરંતુ ગણનારનું આયુષ્ય અને સમજનારની જાણવાની બુદ્ધિ આ બન્નેની પણ અપેક્ષા તે ખરી કે નહિ ? ૩ પ્રશ્ન ૨૧૫ - જેમ તીર્થકાળમાં કેવળજ્ઞાન-સિદ્ધ-બુદ્ધ થવાય છે, તેમ અતીર્થકાળમાં પણ થાય છે, તે બન્નેમાં અંતર શું ? ઉત્તર – કેળ ફળે જરૂર, પરંતુ એક જ વખત. કેળાં 'ઊતર્યા પછી આગળ કંઈ નહિ. કેરી વાવવાથી આમ્રવૃક્ષ તૈયાર થાય, પરંતુ તે બન્ને વચ્ચે અંતર એ છે કે આમ્રવૃક્ષના બધાં ફળ ફળની પરંપરા ચલાવવાવાળા હોય, જયારે કેળમાં તે ગુણ નથી હોતે. તેવી રીતે અતીર્થકાળમાં કઈ વ્યક્તિ વિશેષ જાતિસ્મરણ આદિ વિશિષ્ટ જ્ઞાનના પ્રભાવે સ્વયં સંબુદ્ધ બની પ્રવજ્યા સ્વીકારી કેવળજ્ઞાન પણ પામી શકે છે, પરંતુ આમ્રવૃક્ષના એક આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રશતીપ, એક ફળની પણ જે રીતે પરંપરા ચાલે છે તેવી પારસ તેમાં નથી ચાલતી કેળની જેમ ફળ આપી દે પણ તેની પરંપરા ન ચાલે. માટે જ અર્થમાં એક સમયે દશાસિત થાય તેમ, ફેરમાવેલ છે અને તીર્થ કાળમાં તે એક સમયે ૧૦૮; સિદ્ધ થઈ શકે છેતેનું કારણ ઉપરોકત હેતુને આભારી છે. ૪ પ્રશ્ન ૨૧૬ – તીર્થકર દેવના જન્મ મહોત્સવમાં દેવતા મૂળરૂપે આવે છે કે વૈક્રિયારૂપ બનાવીને ? જે મૂળરૂપે આવતા હેય તે જ્યારે એક સાથે ચાર તીર્થકરોને જન્મ થાય છે, ત્યારે મૂળરૂપે કેવી રીતે આવે છે ? ઉત્તર – તીર્થકરેના જન્મ મહોત્સવ આદિમાં ઈ દેવ મૂળ રૂપે અને કેઈ દેવ વૈક્રિયથી આ રીતે બન્ને પ્રકારે આવી શકે છે. આ રીતે આવે તે પણ તેને ચારેય જગ્યાએ ઉપસ્થિત થવા માટે વેકિયરૂપ બનાવવા પડે છે. તેનાં મૂળ તથા શૈક્રિય અને પ્રકારનાં રૂપ સુંદર તેમજ સમાન દેખાય છે. એથી કયાંક મૂળ અને ક્યાંક વેક્રિયરૂપ મેકલવા છતાં પણ તે રૂપમાં ચર્મચક્ષુ દ્વારા ભિન્નતા દેખાતી નથી. ૫ પ્રશ્ન ર૧૭ - પ્રથમ તીર્થકરના કેવળી જે કયાંય વિહારમાં બીજા તીર્થકરના કેવળીને મળી જાય, તે તેઓ આપસમાં શું શિષ્ટાચાર કરે ? ઉત્તર + વ્યવહારિક વિનય પ્રવૃત્તિ સુચારૂ (ારપ રૂપે હાવાના હેતુએ ચારિત્રમાં જે મે હોય તે કેવળીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ જાકેશળ હાથ રડે મસ્તક નમાવે, વગેરે વિય પ્રવૃત્તિઓ કરે છે એ સંભવ છે. ૬ પ્રશ્ન ૨૧૮ – તીર્થકરોને કેવળી વંદન કરે છે કે નહિ? ઉતર – તીર્થના કર્તાતીથી ફરતી થવાથ છે. એથી તેમને હાથ હલા, મસ્તક નમાવવું, વગેરે. વિનય પ્રવૃત્તિઓ કે કેવળી-કરે છે. તીર્થના નાયક પહેલાથી તેના પ્રતિ આ પ્રકારે વિનયભાવસ્રદર્શિત કર એગ્ય છે, અને ઉત્તરાધ્યયનની કથાથી સ્પષ્ટ પણ થાય છે.-૭ પ્રશ્ન ૨૨૯ તીર્થક અને કેવળી સંવત્સરીને ઉપવાસ ઉત્તર :- તીર્થકર અને વળી સંવત્સરી સિવાય બીજા સમયે પૂણ ઉપવાસ કરે છે, સંથારે કરે છે. છદ્મસ્થો માટે (મને પરિષહ સહન કરતા જોઈને અન્ય છદ્મસ્થ પણ સહન કરશે.–ઠાણાંગ ઠાણા ૫ ઉ. ૧) પરિષહ પણ સહન કરે છે. તથા વ્યવહાર રક્ષા માટે રાત્રે વિહાર આંદિ પણ કરતા નથી. તેમના માટે બનાવેલ આહારને પણ તે કલાપાકની જેમ નિષેધ જ કરે છે. ઈત્યાદિ વાતે તે સંયમ વ્યવહાર અને મર્યાદાની રક્ષા માટે કરે છે. તેમ તેઓ સંવત્સરીને ઉપવાસ પણ કરે છે, એવી સંભાવના છે. ૮ પ્રશ્ન. ૨૨૦ :-- તીર્થંકરદેવ અને કેવળી ભગવાનને મૃત્યુની વેદના થાય છે કે નહિ? ઉત્તર – ચાદમાં ગુણસ્થાનમાં ન તે કઈ સમુદુઘાત છે અને ન કોઈ કર્મની ઉજીરણ છે. તથા એક્ષ જતાં જીવનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૨ પ્રશ્રમદી૫ આત્માના સર્વ પ્રદેશ સગથી યુગપત્ જ એકી સાથે જ નીકળે છે, એટલે કેવળી મહારાજને મૃત્યુવેદના થવાની સંભાવના નથી. ચાર ગતિમાંથી કોઈ પણ સ્થાને જનારના આત્મપ્રદેશે તે તે ગતિ અનુસારના અમુક અમુક અવયવોથી નીકળતા હેવાને કારણે શરીરના અન્ય અન્ય ભાગ પર રહેલા આત્મ પ્રદેશોને તે સ્થાને પ્રથમ એકત્ર થવું પડે છે, અને આ રીતે એકત્ર થવાની ક્રિયા જ કર્મ અનુસાર મૃત્યુ વેદનાનું કારણ બને છે. શરીરમાં જે સ્થાને આત્મ પ્રદેશ છે, ત્યાંથી જ એક સાથે કેવળી ભગવાનને આત્મપ્રદેશો શરીરથી નિર્વાણ સમયે બહાર નીકળે છે, એટલે ત્યાં મૃત્યુ વેદનાને કેઈ પ્રશ્ન જ નથી. [દેવગતિમાં જનારના આત્મ પ્રદેશ પ્રથમ મરતકના સ્થાને એકત્ર થાય, અને પછી ત્યાંથી સર્વ નીકળે. મનુષ્ય ગતિમાં જનારના સર્વ આત્મ પ્રદેશે પ્રથમ નાભીથી છાતી સુધીના ભાગમાં એકત્ર થાય અને ત્યાંથી એક સાથે સર્વ નીકળે. તિર્યંચ ગતિમાં જનારના આત્મ પ્રદેશે ગઠણથી કમર સુધીના ભાગમાં એકત્ર થઈને નીકળે, અને નરક ગતિમાં જનારના આત્મ પ્રદેશે પગની એડીથી ગોઠણ સુધીના ભાગમાં પ્રથમ એકત્ર થઈ ત્યાંથી સર્વ એક સાથે નીકળે. આ રીતે ચાર ગતિમાં જનારના આત્મ પ્રદેશને મૃત્યુ સમયે શરીરથી બહાર નીકળવા માટે ગતિ અનુસારના શરીરના જુદા જુદા સ્થાને એકત્ર થવાનું હોવાને કારણે તે ક્રિયા કર્મો અનુસાર મૃત્યુ વેદનાનું કારણ બને છે. મેક્ષ ગતિમાં પધારનાર કેવળી પ્રભુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મપ્રદીપ આત્મ પ્રદેશને નીકળતાં પહેલાં ઉપરાકત રીતે શરીરના કાઇ પણ એક સ્થાને સર્વ આત્મ પ્રદેશાને એકત્ર થવાપણુ હાતુ નથી, માટે વેદના હાતી નથી.] ટ્ (૨૯) દેવ ગતિના પુણ્ય ભાગ અને નરક ગતિના પાપ ભાગ માટેના શરીર અને જ્ઞાનના સાધના. ૧૪૩ પ્રશ્ન : ૨૨૧ નારકીના ભવ નમળેા ગણાય છે છતાં પણ તેને નૈષ્ક્રિય શરીર મળ્યુ. કે જેમાં સડણુ—પડણ (જે કદી સડતું પણ નથી અને આયુષ્ય પુરૂરૂં થયા વિના પડતું પણ નથી) નથી તેા તેનું કારણ શું? ઉત્તર : કુદરતના એક એવા નિયમ છે કે સજા ગુન્હાથી અધિક હાવી જોઇએ. સંચિત કરેલા અનેક પાપાના પરિણામે ભાગવતાં અનેકવાર કપાઇ, છુંદાઈ અને આવી ભયંકર સા ક્રમ અનુસાર પૂર્ણ પણે ભાગવે તે પણ શરીરના અંત આવે તે માટે નારક જીવાન વૈક્રિય શરીર મળ્યું છે. જેમ પારાને ગમે તેટલી વખત જુદો જુદો કરે પણ જ્યાં તે સ બિંદુઓ એકઠા થાય કે તુરત જ પાછો એક થઈ જાય છે. તેવી રીતે નારક જીવાના શરીરના ગમે તેટલા કટકા કરવામાં આવે તે પણ સજા ભાગવાઇ રહ્યા પછી પાછું તે શરીર ખીજી સજા ભોગવવા લાયક તૈયાર થઈ જાય છે. જો આવું વૈક્રિય શરીર તેને ન હેાય તેા લાખા ગુન્હાની સજા એક ભવમાં કેવી રીતે ભાગવાય ? ૧ પ્રશ્ન ૨૨૨ :-- નારકીને અનેક પાપના બદલા અનેકગણા ભાગવવા માટે વૈક્રિય શરીર મળ્યું તેમ કહેા છે. તેા વૈક્રિય શારીર દેવેાને પણ મળ્યું છે તેનું શું કારણ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શદીપ - ઉપર સમજે કે જેમ ગુન્હાથી સજા કરાણી હેય. છે, તેમ શિરપાવ સુણુ ઉપકારથી અધિક હોય છે. આ એક કુદરતના ન્યાય પ્રમાણે અહીં આવેલ અનેક શુભ કાર્યના અનેકગણ. શુભ પરિણામને ભેચવી શકે અને સુખી થાય તે માટે દેને વૈકિય શરીર મળ્યું છે. ૨ પ્રશ્ન ૨૨૩ - નરગતિ હલકી હતાં ત્યાં જ્ઞાન ત્રણ કેમ?" ઉત્તર – ચેજનાપૂર્વક ક્રૂરતાથી કરેલા ખૂનના અપરાધીને કાંઈ કલમ સુંઘાડીને ફાંસી દેવામાં આવતી નથી. ઊલટો. ખૂને બેભાન થયેલ હોય તો તેને ભાનમાં લાવીને પછી જ સજા થાય છે. પકડેલા સુનેગારની માવજત સરકારને કરવી પડે. છે. અપરાધીને તેના ગુન્હાની સજા અવશ્ય મળવી જ જોઈએ. માટે સરકાર પ્રથમ ડેકટર હાજર કરી પછી જ ફાંસી આપે છે. કહેવાને સારાંશ એ છે કે સમ્રજણે કરેલા ગુન્હાની સજા સમજણમાં કરવાની હોય છે. પાંચ જ્ઞાનમાંથી મન:પર્યવ અને કેવળજ્ઞાન વિષે પાપબ ધને પ્રશ્ન નથી. પણ તે સિવાયના ત્રણ મતિ, શ્રત અને અવંધિ આ ત્રણમાં પાયબંધને અવકાશ છે, પિતાની જ્ઞાનશક્તિને દુરુપયોગ આ ત્રણ અવસ્થામાં સંભવી શકે છે. આ ત્રણે અવસ્થામાં કરેલ શક્તિના ગેરઉપગને. પાપ બદલે ભગવતી વખતે તે લા પૂરતી (ત્રણ જ્ઞાન જેટલી) તે સાવચેતી જોઈએ ને? સજા વખતે સાવચેતી જરૂરી જણાય. છે. સજાને અમલ યરામાં પૂરી, બેભન બનાવી, પછી કરવામાં આવતું નથી. જેવી સાવચેતી પૂર્વક પાપ કર્યું તેવાજ ભાનપૂર્વક તેના પાપને બદલે ભેગવવા માટે જ નારકને ત્રનું જ્ઞાન કહેલા છે. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદોષ પ્રશ્ન :- ૨૨૪ દેવાને પણ ઉત્પન્ન થતાં જ ત્રણ જ્ઞાન હાય છે તેનું કારણ શું? ઉત્તર ઃ- પુણ્યના ઉત્કૃષ્ટ ફળ ભાગવવા માટેનું સ્થાન દેવગતિ છે. અને પાપના ઉત્કૃષ્ટ ફળ ભોગવવા માટેનું સ્થાન નરકગતિ છે. જેવી રીતે સજા ભોંયરામાં પૂરી બેભાન બનાવીને પછી કરવામાં આવતી નથી, તેમ શિરપાવ ( ગુણને શુભ ખલેા) પણ કંઇ નિદ્રામાં સૂતેલાના માથા નીચે મૂકી દેવામાં આવતા નથી. શુભ કે અશુભ કોઈપણુ કર્મ ફળ સમજણુ વિના ન લેગવાય. જેવી રીતે બુદ્ધિના દુરુપયોગની ક્રુરતાથી ખંધાએલ પાપફળને ભાગવવા માટે અબુદ્ધિ નહિ પણુ અશાંત બુદ્ધિ મળે છે, તેવી જ રીતે બુધ્ધિના સદુપયેાગે થએલી શુભ પ્રવૃતિના મધુર ફળને ભાગવવા માટે તેવી જ વિસ્તૃત બુદ્ધિ (જ્ઞાન) પ્રાપ્ત થાય છે. નારકદેવાને મળેલા ત્રણે જ્ઞાન તેમને પેાતાના શુભાશુભ ક પરિણામેાના ભાગવટા પૂરતાં હાય છે. ૪ (૩૦) જૈન ધર્મ અને વર્ણવ્યવસ્થા પ્રશ્ન :- ૨૨૫ અત્યારે દેખાતી ભિન્ન મિન્ત જાતિ અને વણુ વ્યવસ્થા સબંધે જૈન શાસ્ત્રો શુ પ્રકાશ પાડે છે? ઉત્તર :- હા, જૈન શાસ્ત્રામાં જ બુઢીપ પ્રાપ્તિ સૂત્ર-આવસ્યક સૂત્ર અને આચારાંગ સૂત્ર અ ૧ નિયુ કિત ગાથા-૧૯ અધિકાર આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૪૩ " भेक्का मणुस्स आई, तिण्णव य सिप्प - वणि, પ્રશ્નપ્રદીપ रज्जुप्पतीई दो कया उसके, सावय धम्मम्मि चतारि ।" જ્યાં સુધી ઋષભદેવ (ભગવાન) રાજા થયા ન હતા, ત્યાં સુધી એક માત્ર મનુષ્ય (યુગલીયા) જાતિ હતી. પરંતુ જ્યારે ચુગલીયાની વિન ંતિ અને નાભિ કુલકર પિતાની સંમતિથી શ્રી ઋષભદેવ રાજા થયા, એટલે રાજ્યની ઉત્પત્તિ થઈ. તે રાજ્ય ઉત્પત્તિને આશ્રયીને જે રહ્યા તે ક્ષત્રીય કહેવાયા. અકમભૂમિ-યુગલીક કાળ પૂરો થાય ત્યારે સર્વપ્રથમ માદર તેજસકાય–અગ્નિની ઉત્પત્તિ થાય છે, અને કલ્પવૃક્ષ સમાપ્ત થયેલા હાવાને કારણે ઉત્તરપૂર્તિ આદિ હેતુથી અન્ન પકાવવા માટે અગ્નિની ઉત્પત્તિ પછી ધાન્યની અપેક્ષા રહે છે. એટલે ધરાને ખેડી ધાન્ય નિપજાવનાર કૃષિકાર-કણબી, તથા આજાર, હથિયાર આદિ માટે સુતાર, લુહાર આદિ શુદ્ર થયા તે ખીન્ને વર્ગ, વાણિજ્ય ( વ્યાપાર ) પ્રવૃત્તિ પ્રારંભ થઇ તેથી ત્રીજી વૈશ્ય જાતિની ઉત્પત્તિ થઈ. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રના કથન પ્રમાણે ભગવાન ઋષભદેવથી ત્રણ જાતિ તૈયાર થઈ. (૧) અસિ :- તલવાર, શસ્રાદિથી જીવનાર ક્ષત્રિય-પ્રથમ વગ (ર) મિસ – કલમથી વ્યાપાર કરનાર વાણિજ્ય-વૈશ્ય બીજો વગ (૩) કૃષિ :- ધાન્ય નિપજાવનાર શુદ્ર–ત્રીજો વર્ગ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ આ પ્રકારે અગ્નિ, મસિ, કૃષિ એ વ્યવહારિક ત્રણ તત્ત્વાની સ્થાપનાથી ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની ઉત્પત્તિ જૈન આગમાના મૂળ પાઠથી સિદ્ધ છે, અને આ રચના શ્રી ઋષભદેવના રાજ્યારભથી શરૂ થઇ. ૧૭ ચાર વણુ માંથી શેષ રહેતા બ્રાહ્મણ વર્ગની ઉત્પત્તિ વિષેને પાઢ શાસ્ત્રો ઉપરની નિયુ`કિત (જે ચૌદપૂર્વધર ભદ્રમાહુ સ્વામી નિર્મિત છે.) ને આધારે એ પ્રમાણે છે કે જ્યારે ભગવાન ઋષભદેવે ચારિત્રના સ્વીકાર કરી કેવળજ્ઞાન-કેવળદેન પામ્યા, ત્યારે ભરત ચક્રવતી પ્રસંગને પામી સાધર્મિક ભકિતનું મહાત્મ્ય સમજી, પેાતાને રસાડે જમવા આમ ત્રેલા શ્રાવકાને કાકીણી રત્નથી ચિહ્નિત કર્યાં, અને જ્ઞાન, દર્શીન, ચારિત્રની શ્રદ્ધા કરાવી, તેમજ અહિંસાના પાઠ સ્વરૂપે “ માળે ” કાપણુ જીવને મારા નહિ તેવા ઉપદેશ કર્યાં. 4t આ मा हा જ આગળ જતાં વિપરીત ખની બ્રાહ્મણુ થયા. બ્રાહ્મણુ શબ્દનું અર્ધમાગધીરૂપ માહણા જ થાય છે. કોઇપણુ જીવને ન હણવાના ઉપદેશને પામેલા માહણા-બ્રાહ્મણેા આગળ જતાં એક વર્ષોં-જાતિ સ્વરૂપે જ બની ગયા. આ રીતે ચાર વણુની સ્થાપના માત્ર આજથી નહિ, પરંતુ કર્મ ભૂમિના પ્રારંભથી જ છે. ઉપરાંત ચારે વણુ માં અત્યારની સજાતિના સમાવેશ થઈ જાય છે જેમ કે "" (૧) અસિ :– એટલે રજપૂત-ગરાસીયા વગે૨ે સ ક્ષત્રિય વગ . (૨) મિસ :- કાગળ કલમથી વ્યવહાર કરનાર વ્યાપારીવણ્ય વગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રાપ્રદીપ (૩) કૃષિ :- ખેડ કરનાર કણબી, કોળી, લુહાર, સુતાર વગેરે શુદ્ર વર્ગ, (૪) બ્રાહ્મણ – ઉપર દર્શાવેલ પ્રમાણે પાછળથી થયેલ ચેાથે વર્ગ. ઉપર દર્શાવેલ ચાર વર્ણ આર્યકુલ ગણાય છે. હવે આપણે પ્લેચ્છ-અનાર્યને વિચાર કરીએ કે જે જ્ઞાતિના ધોરણમાં માંસ, મધ, અખાદ્ય અને અપેય ગણવામાં આવતાં ન હોય તે બધાં, સંસ્કૃતિનાં નિયમ પ્રમાણે, મલેચ્છ કહેવાય છે. ભારત દેશમાં આવી જ્ઞાતિ ખ્રિસ્તી, મુસલમાન આદિ કેમ ગણાય છે અને રાજકીય હિલચાલની અંતર્ગર્ભિત દષ્ટિથી હાલ જેને હરિજન કહેવાય છે, તે મૂળ શાસ્ત્રીય શબ્દોમાં નિષાદ, ચંડાલ, પાક, દેઢ વગેરે સર્વ પણ “સ્વેચ્છ” જાતિ કહેવાય છે. - આ રીતે ચાર વર્ણ અને પાંચ વર્ગ આજના નહિ પરંતુ આદિ કાળનાં છે, અને તે ઉપરોક્ત રીતે જેન શારોથી પૂર્ણપણે સંમત છે. ૧ પ્રશ્ન ૨૨૬– મનુષ્ય પોતાનાં જીવનમાં મળેલી કેઈ પણ શક્તિ કે ગુણનું જે અભિમાન કરે તે તેનું પરિણામ શું આવે? ઉત્તર :- શ્રી ભગવતી સૂત્ર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર વગેરે સિદ્ધાંતમાં ફરમાવેલ છે કે જીવ આ પ્રમાણે આઠ પ્રકારના સંદ કરે છે. માત્ર ઘડી બેવડી પૂરતું પણ જાતિ-કુળ વગેરેને અહંકાર કરેલ હોય, તેને તે તે વસ્તુ સંબંધી નીચ ગોત્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ ૧૪૯ અંધ થાય છે અને તે અનુસાર તેને શુદ્રકુળમાં જન્મ લે પડે બળનું અભિમાન કરેલ હોય તે નિર્બળ બને, રૂપનું અભિમાન કરેલ હોય તે તે કદરૂપ બને, વગેરે આઠ મદ પ્રશ્ન ૨૨૭:- શકિત મત કરનાર નિર્બળ બને, રૂપને મદ કરનાર કદરૂપ થાય, લાભને મદ કરનાર સર્વત્ર નુકશાન (અલાભ) પામે, જ્ઞાનનો મદ કરનાર અજ્ઞાની થાય, વગેરે આ સર્વ વાત સાચી, પરંતુ જાતિ અને કુળને મદ કરનારને ઉદય આવેલ કર્મ અનુસાર શુદ્ર જાતિ–કુળ મળે તે વિષે વિભાગ વિચારવાની ધર્મ શાસ્ત્રોને શું જરૂર? તેને નીચ ગેત્રને આપણે શા માટે માનવ ? ક્ષત્રિય, વૈશ્ય (વ્યાપારી) અને બ્રાહ્મણની જેમ શુદ્રને પણ સમાન ગણવામાં શું વાંધે ? ઉત્તર – ઉરચત્ર અને નીચગેત્રના વિભાગો કઈ વ્યકિતના કહેલા નથી. સર્વજ્ઞ વીતરાગદેવે શ્રી ભગવતી સૂત્ર વગેરે અનેક શાસ્ત્રોમાં વર્ણવેલ છે. આ વાતને ન માની, વગર વચા સમાન ગણવા જશે અને શુદ્રને પણ ઉચ્ચગેત્રમાં ગણવા બેઠા, તે તેના નીચગેત્રના ઉદય સવરૂપ, ગતભવના તેના કમને જ અપલાપ (વિરોધ) કર્યો ગણાય અને તેથી શાસ્ત્રાજ્ઞાને પણ વિરોધ કર્યો ગણાય. શક્તિ, રૂપ, લાભ, જ્ઞાન તપ, અને એશ્વર્યને મઢ કરનાર અધમફળ ભેગવે છે, અને તે વાતને સ્વીકાર પણ ઉપરના પ્રશ્નમાં કરે છે, છતાં જાતિ-કુળને મદ કરનાર નીચત્ર ખાધે, અને ઉદય આવ્યે ભગવે, તે વાત પણ માન્ય કરવામાં કે વાંધ આવે છે? જે ઉચ્ચ-નીચ નેત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નપ્રદીપ નહીં માને તે પછી આઠ કર્મની માન્યતા રહેશે નહિ. કર્મની માન્યતા ન હોય તે પછી જૈન શાસન કેમ ગણાય? ૩ પ્રશ્ન ૨૨૮ - શું આવા શુભ-અશુભ ઉદયને પ્રભાવ સર્વત્ર છે? ' ઉત્તર – હીરે અને કેલસે પત્થરની જ જત હોવા છતાં ઊંચ-નીચપણું છે કે નહિ? ગટર અને ગંગાના પાણીમાં પણ ભેદ સમજે છે કે નહિ ? કાંટો અને ફૂલ એ બને. વનસ્પતિની જ જાત હોવા છતાં શું તેને સમાન માને છે? ગધેડે અને કૂતરાની કેઈને ઉપમા દેશે તે માર ખાવો પડે, અને સિંહ કે હાથીની ઉપમા આપે તે સન્માન મળે છે, તેનું શું કારણ? તેથી પણ વધારે વિચારે તે એક જ શરીરના અંગે પાંગમાં પણ તે ભેદ છે, કોઈ અધિકારીને હાથથી સલામ ભરવાને બદલે જે પગ દેખાડે તે શું દશા થાય ? શુભઅશુભ, ઉચ્ચ–નીચ ગેત્રની કર્મ–વ્યવસ્થા જ્યારે શાસ્ત્રકારને પણ માન્ય છે તે પછી જમાનાના પ્રવાહમાં તણાઈને જાતિ. અને કુળની પણ ઉચ્ચ-નીચ અવસ્થાને અવગણવી ન જોઈએ. ૪ પ્રશ્ન ૨૨૯ :- વર્ણની ઉચ્ચ-નીચ અવસ્થા તે માત્ર વ્યવહારથી છે તેને નિશ્ચિત કેમ ગણાય ? ઉત્તર :- કર્મનું ફળ જે નિશ્ચિત માનતા હે તે વર્ણ ભેદને નિશ્ચિત માને. અને કર્મની નિશ્ચિતતા ન માને તે. આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપે તે સિદ્ધજ છે. અને તેમ. સમજનારને તે આ સર્વ વ્યવહાર છે તેમ વિચારવાને. અવકાશ જ નથી. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્રદીપ ૧૫૧ પ્રશ્ન ૨૩:- નીચ શેત્ર (શુક્રવણું) જાતિ અને કુળથી હોય તે શું પ્રયત્ન કરી ઉચ્ચ શેત્ર ન પામી શકે ? ઉત્તર – મૂંગાને કેવળજ્ઞાન થાય તે તેને જીભ નથી આવી જતી, આંખ વગરનાને કેવળજ્ઞાન થાય તે તેને ડેળા નથી આવી જતા. કેવળજ્ઞાનીને પણ પિતાના પૂર્વજન્મનું કર્મફળ ભેગવવું પડે. કેઈ કુબડાને કેવળજ્ઞાન થાય તે શું તેનું શરીર સુધરી જાય ? અઘાતી કર્મના ઉદયે થયેલી પરિણતી તે ઘાતી કર્મને ક્ષય થવા છતાં પણ તે અઘાતી પ્રકૃતિ મટતી નથી. બરાબર આ નિયમ પ્રમાણે જાતિ અને કુળથી શુદ્ર એ નીચગેત્રના ઉદયવાળો જીવ પણ પિતાના નીચ વર્તનથી ઉપાર્જન કરેલ નિકાચીત કર્મને પરિવર્તન કરી ઉચ્ચગેત્ર પ્રાપ્ત નથી કરી શકતે. ૬ शुभं समाप्त च इदम् ग्रंथम् Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com