________________
પ્રશ્નપ્રદીપ
પ્રશ્ન ૧૧ – દીક્ષા ગ્રહણ કરતે સમયે માતા પિતા વગેરે રુદન કરે તેના સામે દીક્ષાથી શું વિચારે ?
ક
ઉત્તર : સાસરે જતી કન્યા માતા, પિતા, ભાઈ, બહેન વગેરેનાં આંસુ સામે જીવે તે ચાલે ખરું ? તે તે જે પથે જવાનું હાય તે મૂહર્તામાં એક મિનિટની પણ આઘી પાછી કરતી નથી. આ માત્ર વ્યવહારિક ઉદાહરણ છે. જેને પેાતાને લક્ષે જવું હાય તે વિઘ્નમાં અટવાય નહીં. ૨
પ્રશ્ન ૧૨ ઃ- મેઘકુમાર આદિની માતાએ રુદનભરેલા સ્વરે પેાતાના પુત્રને ભગવાનને શરણે અણુ કરી રહેલાં હતાં, તે તે સમયે ભગવાને પણ દીક્ષાથીના માતા-પિતાના કલ્પાંત કેમ ન જાયે! ?
ઉત્તર : એક ઉદરડાને છેડાવનારા બિલાડીનાં વલખાં સામે જુએ કે ઉંદરના જીવન સામે જીએ ? જો વલખાં તરફ જોવામાં આવે તે ઉંદરને બચાવી ન શકાય. મુકિતને સમયે અંધન નડે છે જરૂર, પરંતુ જો બંધન તરફ જ દૃષ્ટિ રહે તે આદર્યા' અધૂરાં રહે. ૩
–પિતાની હયાતી સુધી અત્યારે કોઈ
પ્રશ્ન ૧૩ ઃ- મહાવીર પ્રભુએ માતાદીક્ષા ન લેવા અભિગ્રહ કર્યો તેા તેવે અભિ કરી શકે ?
ઉત્તર : તીર્થંકર થયા વિના, શ્રી તીર્થંકર દેવા જે રીતે જીવ્યા, તેવી જ રીતની માન્યતાના આગ્રહમાં ધમ નથી, નાના મેઢ માટી વાતા કરાય નહિ. શ્રી તીથંકર દેવાએ કેવી મહાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com