SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ તપસ્યાને લાભ પણ કઈ કેઈએ બબ્બે ત્રણ ત્રણ વખત લીધે. નાની મોટી તપસ્યાઓને તે પાર ન રહ્યો ! લેણ દેણીની પ્રથાને પૂ. ગુરુદેવ તરફથી ઈન્કાર જ હતે એટલે કરવામાં આવતી તપ આરાધના માત્ર ધર્મ ભાવનાની જ ઘાતક હતી. આમ અષાઢ સુદ પૂર્ણિમાથી કારતક સુદ પૂર્ણિમા સુધીનું વાતાવરણ સતત તપ-ત્યાગ અને ધર્મમય બની રહ્યું. તેમાંયે પર્વાધિરાજ પર્યુષણમાં તે એર ધર્મરંગ જામે ! વ્યાખ્યાન, પ્રાર્થના આદિ સમયે જૈન જૈનેતર સૌએ મોટી સંખ્યામાં લાભ લીધે. ઉપવાસ ૬ થી ૩૦ સુધીના ૧૦૮, તેમજ અડ્ડમ વગેરે તે પુષ્કળ થયા. દર્શનાર્થી મહેમાનોનું સતત આવાગમન રહ્યું, જેને શ્રી સંઘે પિતાનાથી શકય એવી રીતે સારી સેવાનો લાભ લીધે. આ સર્વના યશભાગી અમે પૂ. શ્રી ગુરુદેવને જ માનીએ છીએ. આ ઉપરાંત પૂ. ગુરુદેવે તૈયાર કરેલ “પ્રશ્ન–પ્રદીપ” ને પ્રકાશનનું સૌભાગ્ય પણ અમને પ્રાપ્ત થાય છે તે બદલ અમે અમારી જાતને મહદ્ ભાગ્યવંત માનીએ છીએ. પૂ. મહારાજ શ્રીએ જિજ્ઞાસુઓની ઈચ્છાતૃપ્તિ અર્થે આ લઘુ ગ્રંથ તૈયાર કર્યો છે તત્ત્વપૂર્ણ રહસ્યને સાદા સીધા ઉદાહરણથી સરળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy