SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નપ્રદીપ છે, તુ નવા વિદ્યાથી આવ્યા.' છતાં પેલે કહે કે ~ દુનિયા ( આવાને માટે શું? તર્ક પણ યદ્યા તથા મ્હાં ૧૨ ભલે ભણી, પણ હું તે આમ જ છૂટવાને' માસ્તર ઘેર જવા સિવાય બીજી કહે પણ બુદ્ધિ અને યુક્તિપૂર્વકના હોવા જોઈએ, પણ માથા વિનાના તર્કના અથશા? ૧ પ્રશ્ન ૨૧ :- આજે જમાનાવાદીએ ધર્માંતી માં સમયના પરિવત નને કારણે ફેરફાર કરવા મહેનત કરી રહેલ છે તે તેમાં તથ્ય શું છે? "" ઉત્તર :– તીર્થાંમાં કદી પરિવત ન થતુ નથી. એ શાશ્વત છે. એમાં કશે. ફેરફાર થાય નહી. જો એ ફરી જાય તેા સારી દુનિયા ફરી જાય, સાધક ઢીલા હાય તો સાધના કરતાં વાર લાગે, એક ભવે ન કરે તે! ઘણા ભવે સાધના કરે, “ સાધક જો બહુ પાલા હાય તેા સાધના વિના રહી જાય, પણ જો સાધન પેાલુ થઈ જાય તેા તે સાધના જ રહી જાય. ” માટે સાધન તે અખંક્તિ જ જોઇએ. તીથ એ સાધન છે, આપણે બધાં સાધક છીએ. આપણે પેાલાં હેાઇએ એટલા માટે આપણા પેાલાણુની પુષ્ટિ માટે સાધનને પેાલુ કરીએ તે શું થાય ? આજે એ જ મેટી તકરાર છે. અમે પેાલાં છીએ માટે મજબૂતપણે એ તીને સેવી શકતાં નથી, એ ખચાવ ચાલે પણ જેવા અમે પેાલા છીએ તેવાં સાધન પણ પેાલા થાએ એમ કહેવું કે ઇચ્છવું તે તે ન જ ચાલે. આજના સ્વચ્છ દાચારીએ કહે છે કે, આ જમાનામાં આ સાધન કામ ન લાગે,” તે તેવાઓ માટે તેા શાસ્ત્ર કહે છે કે, “ એવા જમાનાવાદીઓને ' tr Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy