SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્રપ્રદીપ ૨૪ મો સટીક, પંચાશક સટીક, પંચ વસ્તુ સટીક, આદિ ગ્રંથમાં છે. તથા “અભિધાન રાજેન્દ્ર” કેષ, ભાગ ૫ મા, પૃષ્ઠ ૯૨૯માં પણ છે. ૬ (૮) સ્વરૂપ પ્રાપ્તિના ઉપાયો પ્રશ્ન ૩૮ - આત્માને પિતાનું આત્મ સ્વરૂપ સ્વાધીન કરવા માટે પ્રયત્ન કરે જોઈએ? ઉત્તર : કર્મનાં કારસ્થાનને ઊંધા વાળવાં હોય તે તેની આજીની બધી ગોઠવણ આપણે જાણવી પડશે; શત્રુના પ્રપંચે આપણી પાસે ખુલ્લા ન થાય ત્યાં સુધી તેને આપણે ઊંધા ન વાળી શકીએ. નાના કે મોટાં સવ રાજ્ય લશ્કર પાછળ જેટલો ખર્ચ કરે તેટલો જ અગર તેથી પણ વધારે ખર્ચ જાસૂસી માટે કરે છે. તેનું કારણ માત્ર એ જ છે કે, જ્યાં સુધી શત્રુની ગોઠવણી ન જાણવામાં આવે ત્યાં સુધી તેને ઉખેડવા માટે તૈયારી ના કરી શકાય. આ જ પ્રકારે આત્મા ઉપર આક્રમણ કરનારી કર્મરાજાએ ગોઠવેલી સંસારચકની બાજી જ્યાં સુધી બરાબર ન સમજાય, ત્યાં સુધી તેને પૂર્ણ રૂપે ઉડાવી ન શકાય. ૧ પ્રશ્ન ૩૯ – કર્મો સાથે જેણે લડાઈ જાહેર કરેલ હોય, તે ભલે તેને જીતવાનો પ્રયત્ન કરે. સૌ કેઈએ કયા કને જીતવાનો નિર્ણય કર્યો છે? ઉત્તર – જેમ કેઈ એક હત્યારાએ એક વ્યક્તિનું ખૂન કર્યું તે તેના હિસ્સેદાર માટે તે જેમ શત્રુ ગણાય, તેમ જીવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy