SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્રમદી૫ જી અને અસંસી જ તેમ જ બેભાન અવસ્થામાં રહેલા જીવને આ સંભવ કેમ હોય? ૩ પ્રશ્ન ૪ – પ્રથમ વદુ વિદત્તાન ને તાત્વિક અર્થ શું છે? ઉત્તર – આત્માને એક પણ ગુણ કમેં રોકયા વગરને નથી હોતે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, વીતરાગત્વ એ સર્વ ગુણ કમે રેકેલા છે. ગુણ હોય તે જ રોકાયેલા હોય, અવગુણને આવરણ હોય નહીં. આઠ કર્મમાં પહેલું કર્મ જ્ઞાનાવરણીય બતાવેલ છે, પરંતુ અજ્ઞાનાવરણીય નથી કહેલ. દર્શનાવરણ કર્મ કહેલ છે, પરંતુ અંધાપાવરણ કમ ન માન્યું. આ રીતે સારાને ભય હોય, પરંતુ ખરાબને કંઈ નહીં. નાગાને કંઈ સંભાળવાનું ન હોય, સંભાળવાનું આબરૂવાળાને જ હોય. મિથ્યાત્વ આદિ અજ્ઞાન કર્મશત્રુને રોકનાર કેઈ કર્મ ન હોય. યોમૂતરન” જે કલ્યાણરૂપ હોય તેના ઉપર જ આવરણ હોય, અને તે આવરણને દૂર કરવા સમયે જ વિશ્વ નડે. ૪ પ્રશ્ન ૫:- વિન્ન જેમ કલ્યાણના સારા કામમાં જ આવે છે તેમ શું અશુભમાં નથી આવતું ? ઉત્તર :– દરેક સારા કામમાં વિઘની સંભાવના ગણાય, ભૂતને ભૂત ન નડે, અશુભમાં વિશ્વ પ્રાયઃ કરી આવતું નથી અને આવે તે એકંદરે તેથી લાશ થાય છે. અશુભમાં વિશ્ન એટલે તેને કંઈક અંશે પણ બચાવ થાય. એટલે આનો અર્થ એ થયો કે અશુભમાં વિદ્ધ ન આવે તો દુર્ભાગ્યને ઉદય સમજે, જેને દુર્ગતિમાં જવાનું હોય તેને ચોરી આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy