________________
-
કારણે થતા અાન, આવી રીત અને વધુ પ્રકા જ
มนั้นยัง ઉત્તર સીમ રાંધી ત્રણ પ્રકાર વર્ણવેલ છે. તેનું ક્રમશઃ વર્ણન, આવી રીતે છે. (૧) કામરાગ – સ્ત્રી, વગેરેને કારણે થતે રાગ જેને કારાગ કહે છે. (૨) નેહરાગ - માત પિતા, ભાઈ, પુત્ર-પુત્રી વગેરે કુટુંબ પ્રત્યે થનાર જે પ્રેમ તે નેહગ કહે છે. અમે ) દષ્ટિરાંગ - તે મિથ્યાત્વ, અશાન, મેહમિ ઉધને કારણે ઈર્ષાભાવી ઈરાદાપૂર્વક ગુણને દેષ માને અમેં દોષ ગુણગાને તથા નિર્દોષને દકિત ગણે અને રોધિતને નિષ માને તેમજ ગુણવોને અવગુણી કહે એને અવગુણીને ગુણવાન કહે તેનું નામ દષ્ટિરા. આ રીતે ત્રણે પ્રકારની રાંગયેગશાસ્ત્રમાં આવે છે. ૨
પ્રશ્ન ૧૭૮- આ ત્રણે રાગમાં જેને જીત મુશ્કેલ હોય તેવી ભયંકર રાગ કયા ગણાય?
ઉત્તર – ત્રીજે જે દષ્ટિરાગ કહેલ છે તે ભયંકર છે, અને તેને ક્તો મુશ્કેલ છે. કારણ કે કામરાગ અને નેહરાગ ચારિયહ કર્મના ઉદયે છે, જ્યારે દષ્ટિરાગ મિથ્યાત્વ મેહવા ઉદય થાય છે. તેથી તેની દષ્ટિ એટલી ઊંધી વળી જાય છે કે જેમ કાગડા શરીર ઉપરના લેહી નિકળતા ઘાને દેખે પરંતુ હીરાની માળાને ન દેખે, તેવી રીતે કેઈપણ સંપુરૂષ કે ગુણવાનના ગુની પ્રાસ અનુદન કરીને અપૂર્વ લાભ મેળવવાને વખત આવ્યા હોય ત્યાં પણ અકમના પડીયા કાણુ”ની માફક ગુણની અનુમોદનાને લાભ નહિ ઉઠાવતાં દેષ જોવાની ટેવ મુખ્ય કરીને અછતા દેશે કહી, કલંક દેવાવાળે બને છે. તેના પરિણામે પિતાનામાં પણ જે ગુણને અંશ હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com