Book Title: Prashna Pradip
Author(s): Janakrai Maharaj, Manoharlal Maharaj
Publisher: Dashashrimali Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 141
________________ પ્રશ્નપ્રદીપ તેના પર દાવાનળ મૂકે છે અને ભવિષ્યમાં પણ પ્રાપ્ત થનાર ગુણરૂપી લક્ષ્મીને દડા મારી હાંકી કાઢે છે. ૩ પ્રશ્ન ૧૭૯ :- દિરાગની ભર્મ કરતા આથી પણ વધારે અધિક હાઇ શકે ? ઉત્તર ઃ- ષ્ટિરાગ એટલે ગુણુ ૫. ઇબીમાં હરલાં અવળે ફાટા પડે છે. એટલે કે તેવા પામર પ ીનના લખે પેલે સુખ માને છે. લેાકેામાં કહેવત છે કે અષાડ માસમાં કરી કાળુ ત્યારે જગત ઊજળુ અને આકાર ઊજળું ત્યારે જગત કાળું ” સદ્ગુણને પ્રાપ્ત કરવા જેટલા વશ્યક છે, તેટલું જ સદ્ગુણી પ્રત્યે સન્માનભાવ પણુ આય઼ક છે. આ લાભ દૃષ્ટિરાણીને હાતા જ નથી. 12 પ્રશ્ન ૧૮૦ – કોઇ વ્યક્તિએ થઇ ઉપર ખાટું લ ક લગાવ્યુ હાય તા તેના ફરી ઉય તે ગતિમાં જ થાય છે કે જ મીજી ગતિમાં ',1 ૧૩૫ ઇત્તર ઃ- કોઇએ ખાટું કલંક લગાડ્યુ, તેના ઉદય તે ગતિમાં તથા અન્ય ગતિમાં પણ થઇ શકે છે. (૨૫) યા અને અહિંસાના અર્થની વિશેષતા પ્રશ્ન ૧૮૧ – અહિંસા એ જિનાગમેને પાયે છે અને સયમ એ જિનશાસનનો સાર છે, તે અહિંસા અને સંયમમાં ફેર શુ છે ? ઉત્તરઃ હિંસા કĮના પચ્ચકખાણુ-ત્યાગ તેનું નામ અહિંસા અને સય્મ એટલે કોઇની પણ વિરાધના ન થઈ જાય તેવી જાગૃતિપૂર્વકની પ્રવૃત્તિ, ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168