________________
આવીને તમને કહું છું મૂખ ! આ શાંતિમાં બેઠાં છે અને તું સુરસે કેમ કરે છે? તમારે કહેવું પડે કે એ શાંત કેવો છે તે હું જાણું છું. આવી રીત શાંતિશતાની” ભરેલી પડ્યું હોઈ શકે છે, અને તેંવી ધંનાશક શાંતિને વર્ણવા પણું પાપી
પ્રશ્ન ૧૬૬ - સ્વાર્થી અને સમ્યઢિા ગુણે વચ્ચે અંતર શું હોઈ શકે?
ઉત્તરઃ સ્થાથી આત્માએ પિતાને સ્વાર્થ સાધવા ક્ષમાં સ્વયં શીખેલા હોય છે સ્વાર્થને બાજુએ મૂકી, માત્ર આત્માનો ઉલ્યને લક્ષમાં રાખે એ સ્થિષ્ટિ આત્મા કહેવાય. સગ્દષ્ટિની ક્ષમા, સત્યતા, શાંતિ, મેટાઈ, લઘુતા, બંધુએ. જુદુ, સમ્યગ્દષ્ટિ એ લઘુન બને કે જ્યાં ત્યાં શિર ઝુકાવે, જ્યાં ત્યાં હા જી હા–ભણ્યા કરે. સમ્યગ્દષ્ટિ બધે સારાં કહેવરાવવાની ભાવનાવાળો હોય નહીં. સમ્યગ્દષ્ટિ એમ વિચારે છે કે અગ્ય આત્માની દષ્ટિએ હું અગ્ય ન દેખાઉં તે સમ્યગ્દષ્ટિ નહીં. ગાંડાની દષ્ટિએ હું ગાંડે ન ગણાઉ તે હું ડાહ્યો શાને? ગાંડાઓ જે મને પિતાને સાથી, ગણે, તે તે હું મહા ગાંડે. સમ્યગ્દષ્ટિના ગુણે, ભાવના, વિચાર, બધાંએ અનુપમ કેટીના જોઈએ. ૪
પ્રશ્ન ૧૬૭ - લેક અપવાદને કયાં સુધી પ્રમાણે ગણવો?
ઉત્તર : “ક-વિરુદ્ધ” અને “લક વિરોધ માં બે માં રહેલા મુદ્દાના ભેદને સમજે. લેક જેને ધિધ કરે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com