________________
પ્ર ૧૬૪ – પ્રાંસા કરવા તથા સાંભળજ્ઞામાં કેવી સાવધાની જરૂરી છે?
ઉત્તર - ગુણાનુરાગના નામે ગુણાભાસની પ્રશંસાથી. આત્મહિતની કતલ ન થઇ જાય તેની કાળજી રાખવી જોઈએ. ભાભી વેપારીની ક્ષમા સમતા કદી ન આણિતા. ચામાં પ્યાલા પાય, ફ્લીમે વાલે કરે, ભ ભ ભળે, પણ શિથિી અંજાતા નહીં, કારણ કે ઈચ્છિત લાભ મેળવવામી એ કરીમ છે. શણ એનાં પહેલાં વ્યક્તિની પરીક્ષા કરવાનું ન મૂકતા. ઉઠાવી અને તું કહેનારાઓમેજોમ જન્મવું પનારાએલે કુદરતી રીતે જ શક્તિ કેળવવી પડે છે, કારણ કે તેઓ શતિ જ રાખે તે એમને સકિાને કોણ ? શુ ને મારે શું જાય તેને બે? ૨
પ્રશ્ન ૧૬૫ – તે શું શક્તિ પણ શેતાની ભલી નઈ
ઉત્તર : તમે દુકાન પર બેઠે છે અને કાનમાં કઈ ઘુસી જાય, તથા ઉપરથી તમને આવી કહે કે, “આમાં મારે ભાગ છે, મેં બે લાખ ધીર્યા છે એ?” ત્યારે ગુસ્સે કેને આવે? તમે એમ જ કહો કે, જા, જા, ઉઠાવગીર ! આ કયાંથી ?” એ વખતે ગાંડ પરીક્ષક તે કહે કે, આ કેવે શાંત છે? તમારે એને પણ કહેવું પડે કે, “ભાઈ ! સમજ્યા કર્યા વગર વચ્ચે ન પડે.” પેલો ઉઠાવગીર આંખમાં આંસુ પણ લાવે. કેના બાપની ગુજરાત? તમે તેને પગ મારે તેય ચાટે, અને સલામે ભરે એ વધારામાં. એ વખતે વળી બીજા ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com