________________
પ્રકીયા
U
તે જાત આ સ્થળે એવી રીતે ઘટે છે કે∞ યુવામે ગાર્જુન માળીને તે બાંધીને પૂરી દીધેલે હા, એટલે તે ખૂમે પાડીને પણ ઇને રક્ષણ ઋથે વાવી શકે તેમ ન હતા, પરંતુ અધુમતી સાથે તે તેને દુરાચાર એવા હતુ એટલે એકાંતે લઇ ગયા, ત્યાં કદાચ દુરાચારથી ખચવા માટે ભાગવાની શક્તિ ન ડાય તે પણ મેા પાડી પેતાનું રક્ષણ કરવા માટે નજીકમાં જ કરતી રાજગૃહની પ્રજાને જરૂર એલાવી શક્ત. અરે ! તેટલી પણ શક્તિ ન હોય તે, અન્યાયથી અગ્નવાના ત્યારે એક પણ ઉપાય ન હેાય ત્યારે શરીફ્ના અંત કરવાની પણ ાષાના તે સું. પરંતુ લોકનીતિ પણ તેમજ કહે છે. તે અધુમતીએ તેમ શા માટે ન કર્યું ? અને બૂમ પાડી શા માટે દુરાચારનેા મા ન રોકયા ? તેમજ શીલ માટે શરીરના માહ કેમ ન જતા કર્યાં? મૌત્ર સમ્મતિ રુક્ષ એ વાત આવે જ સ્થાને ઘટે છે. સૌન
અત્યાચાર સમયનું અન્યાયના અનુમાદન સ્વરૂપે જ ગણાય છે.. તે ગુન્હા બદલ જ અર્જુનમાળીએ સ્ત્રી બંધુમતીને પણ છ ગાઠીલા પુરુષની જેમ જ ગુન્હેગાર માની, તેની પશુ તે જ અવસ્થા કરેલ હતી. છ
પ્રશ્ન ૧૫૮ :- રાજેમતીજી એ રથનેમિને સ્થિર કરવા અત્યંત કઠોર શબ્દો કહ્યા, અને ધન્નાજીએ શાલિભદ્રજીને કાયર કહ્યા, તા ભાષા સમિતિ કેમ ગણુવી ?
ઉત્તર : ઉન્માર્ગે જતાંને જે શબ્દોથી રાકી શકાય તેવા શબ્દો ખેલવા એ જ ભાષાસમિતિ, પશુ ઉન્માર્ગે જતાંને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com