________________
આ ભવ ત્યાગ હેય, એથા માં મિથુનને ત્યાગ કરવાનું હોય, પદયે મળનારી કોઈપણ વસ્તુને ત્યાગ ન કરીએ તે ક્ષણે ક્ષણે આત્મા થી રાતે જાય છે.
પાપના કે અશુભ કર્મના ઉદયે મળનારી વસ્તુને ત્યાગ રાજાને કહેલ નથી. ઉપવાસના પચ્ચકખાણ હેય, પરંતુ ૨૪ જાણીક ખાતાં જ રહેવું તેવા નિયમ ન હોય. સુખને પરિવહ રો, પરતું ભેજન સ્વિહન મૂકે. શીત-દંડીને પરિષહ કહે
તુ ડાં પરિવહ પરિષ્ઠ ન મૂકો. અશુભ કર્મના ઉદયે મિળનારી વસ્તુને સહન કરવાનું હોય, તેને ત્યાગ ન કસર. પુયના ઉદયે મળનારી વસ્તુને ત્યાગ કરે તે જ ધર્મ, અને પાપના ઉદયે મળનારી વસ્તુને સહન કરે તો જ ધર્મ કહેવાય છે. પુણ્યના ઉદયને ત્યાગે તે નવા બંધથી બચાય, અને પાપના ઉદયને સહન કરે તે નવા
ધથી બચાય, પુણ્ય ભેગવવામાં આસક્ત બને તે પુણ્ય
રય, અને પાપ ભેગવવામાં સહન શક્તિ રાખે તે પાપ ચિય થાય. વિપત્તિ સહન કરનાર કેવળજ્ઞાન પણ પામે, ત્યારે સંપત્તિ ભેગવનાર સાતમી નરક સુધી પહોંચે. માટે વ્રત, નિયમ એ સર્વ પુણ્યના ઉદયનાજ કરવાના હેય છે. ૧ , પ્રશ્ન ૧૪- સંસારની સમૃદ્ધિ જોગવવી એજ જે મેટું આ લેખાતું હોય તે પછી ચક્રવતી જેવા તદ્દભવે પણ મેસે કેમ જાય?
ઉત્તરઃ પુણ્યના ભોગવટા એ ખરેખર તે કાળા ઝેરી રાગ જેવા છે, પરંતુ તે કાળતમ નાગ પસે એક અશિક્ષિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com