Book Title: Kulingivadanodgar Mimansa Part 01
Author(s): Sagaranandvijay
Publisher: K R Oswal

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬ ) 'મ ન્યાયાધીશ બની બેસવામાં અને પાતાને ચાથા આરાના નમુના તરીકે એળખાવવાને પણ તૈયાર જ હાય છે. + + -+ + + + ખીજાના અપક્ષ વયના અને અપકવ સમજના બાળકોને ચારી છુપાવી નસાડનારા ગુરૂઆાપલીઆઆને ચાટ્ટા કહેવાય નહિં. ચાટ્ટા કહેવામાં આવે તે કાળાનાગની જેમ ખીજાઇ ધાળે દહાડે લુટ કરનારા એ દાંભિક લુંટારાએ વળી શાહુકારનાવાણીયાના ગુરૂદેવના લેવાસમાં ઉજળા માટે નિર્ભય રીતે કરે છે. દ્રવ્યના ચારને શિક્ષા ગવર્મેન્ટ કરે છે તા બાળકાને ચારનારાએની એથીએ વધુ વલે કરવી જોઇયે પણ જ્યાં ગુરૂદેવની ભક્તિ કરવામાં સિદ્ધેસિદ્ધા સ્વર્ગે પહોંચાડવાનુ` બીડું ઝડપનારા હાય ત્યાં શ્રદ્ધાળુ ભક્તો એ ગુરૂએના બચાવ માટે શું ન કરે ? શ્રદ્ધાળુ શ્રીમા શીષ્ય લાભી ગુરૂએના સાગરીત ન બન્યા હોય તે આજે એમાંના ઘણા બાળક ચાર ગુરૂઓ જેલાત્રા કરી રહ્યા હાય અને દળવાના યંત્રપર સગીત કાઢી રહ્યા હાત. ઘણું જીવા એ સાગરીત શેઠીયાએ તેમણે જૈનધર્મને વગેાવાતા અટકાવ્યે પણ ગુરૂષાપલીઆની આદતને ઉત્તેજન આપ્યું અને એવા ગુન્હાઓને ગુન્હા જ ન ગણાય એવુ માનતા કરી મૂકયા, આવા દાંભિકગુરૂએના ઉજળા પ્રકરણા હાર પડે તો જૈનાને દુનિયામાં હલકા દેખાવું પડે. છતાં એમાંના દાંભિકાએ જ પરસ્પર લડીને એકબીજાના છીદ્રો તદન ચોખ્ખા રૂપમાં પોતે પડદાબીબી બની. બીજાઓને હથીયાર બનાવી જાહેર પેપરોમાં ખુલ્લાં કરી દેશે છતાં કાલે તેનાપર પડદા નાખવાથી અને વાત વિસારે પડવાથી વળી તેઓ લેાકયના ઉદ્ધારક હાવાના દાવા કરવા ફરતા થઇ ગયા છે. પડિત અ’સીલ લ સામનલાલ, કુંભારવાડા, બમ્બઇ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79