Book Title: Kulingivadanodgar Mimansa Part 01
Author(s): Sagaranandvijay
Publisher: K R Oswal

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) हिन्दुस्थान दैनिक पत्र में तुम्हारी सारी बनावटी पोपलीला को हुबोहुब पब्लिक श्राम में जाहिर कर दी है। देखो ता. १२-१२-२३ का दैनिकहिन्दुस्थान । जो इसी पुस्तक में ' हेन्डविल किसने गेकाये' इस हेन्डिग के नीचे ज्यों का त्यों उद्धत है । दूसरा वम्बई-समाचार का भी लेख अवलोकन कग्लोજેન સાધુઓ અને સાધ્વીઓએ કેવાં વસ્ત્ર ધારણ કરવાં? લગભગ સાત મહીનાથી રતલામ (માળવા)માં શ્રી ૧૦૦૮ શ્રી જૈનાચાર્ય ભટ્ટારક શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રીમાન વ્યાખ્યાન વાચસ્પતિ મુનિ શ્રી યતીન્દ્રવિજયજી મહારાજ અને શ્રી ૧૦૦૮ આચાર્યજી શ્રી સાગરાનંદસૂરિજીની વચ્ચે જૈન સાધુને જૈન શાસ્ત્રોના આદેશ પ્રમાણે ધેળાં કપડાં પહેરવાં કે રંગેલાં પહેરવા જોઈએ? તેની ચર્ચા ચાલતી હતી. તેમાં શ્રીમાન યતીન્દ્રવિજયજી મહારાજે પ્રાચીન અર્વાચીન જૈન શાસ્ત્રોના પ્રમાણપાઠ સાક્ષર જેનસમાજ આગળ છેન્ડબીલ દ્વારા આપી જૈન સાધુ-સાધ્વીઓને વર્તમાનકાળમાં સનાતન રિવાજ પ્રમાણે વેત વસ્ત્ર ધારણ કરવાં, રંગીન નહિ, એમ સિદ્ધ કરી બતાવ્યું હતું અને શ્રીમાન સાગરન. દસૂરિજીને હેન્ડબિલ દ્વારા સૂચના આપી હતી કે “અપવાદથી સાધુઓને પીળાં વસ્ત્ર રાખવા” એવી રીતે આપ કહો છે તે તેની સિદ્ધિ માટે શાસ્ત્ર પ્રમાણ જાહેર કરો, પરંતુ અત્યારસુધીમાં તેમના તરફથી કોઈ પણ પ્રમાણ જાહેર થયું નહિં. તેથી સ્થાનકવાસી, દિગંબર વિગેરે રતલામના લોકોમાં જણાઈ આવ્યું છે કે તે સંબંધમાં શાસ્ત્ર પ્રમાણ હોવું ન જોઈએ. સાગરજીએ શ્રીયતીન્દ્રવિજયજીના હેન્ડબીલના જવાબ આપી ન શકતાં શ્રીમાન દીવાનસાહેબ સ્ટેટ રતલામના પાસે હેન્ડબીલે વંદ કરાવવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79