________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ -
[૯]
અવલેાકીને આત્માના સમભાવ ધર્મથી એક ક્ષણુ માત્ર પશુ ર થવું નહિ. આવુ સમભાવરૂપ આત્માનું સ્વરૂપ તેજ સામાન્ યિક છે. અન્તમુ ખાપયેાગથી આત્માના સમભાવ પરિણામમાં રમવુ' તે જ ઉત્તમ સામાયક છે. તેના સમાન અન્ય સામાયિકા
ૐ વ્યવહારથી ગણાય છે તે નથી. વ્યવહાર કરણીરૂપ પરવસ્તુમાં સામાયિકના આરેાપવડે નૈગમનયના આશ્રય કરીને સ` નયસાપેક્ષતાને સામાયિકમાં ચૂવી નહિ. જે જે વખતે વ્યવહારથી સામાયિક કરવામાં આવે તે તે વખતે ક્રોધ માન માયા લાભ અને પરવસ્તુમમત્વ વગેરે દોષોને ટાળવા અને વૈરાગ્યવર્ટ આત્માને ભાવવા પ્રયત્ન કરવા, નિમિત્ત કારણાનું અવલખન કરીને આત્મામાં સામાયિક જેવુ. આત્મારૂપ સામાયિકમાં લક્ષ્ પ્રેમ રાખીને લયલીન થઈ જવુ. રાગદ્વેષાદિ પરિણતિથી રહિત એવુ મારું' શુદ્ધ સ્વરૂપ તે જ હું છું એવા શુદ્ધોપચાગવડે સામાયિકના કાલ સફલ કરવા. સામાયિક તા દરરાજ ગૃહસ્થાએ કરવુ' અને સાધ્યાપયેાગવડે આત્માને ભાવવા કે જેથી દરાજ રાગદ્વેષની પરિણતિ ઢળે અને તેથી પાતાના આત્મા સ ખાળતામાં સાક્ષીરૂપ ખની શકે. ને સમો સમૂજી, ચાવજી ય, તક્ષ્ણ સામાય હૈ, . તૈયહિમાનિય ॥ ૬॥ જે સભૃત ત્રસસ્થાવર જીવામાં રાગ દ્વેષ વિના સમભાવે વર્તે છે તેને સામાયિક છે-એ પ્રમાણે દેવલિભાષિત છે. રાગી અને દ્વેષી સર્વ જીવામાં સમભાવ
તે ત્યારે સામાયિકનશા આવી એમ અવએધવુ, સમભાવપૂર્વક કવ્ય કાર્યો કરવાથી વિશ્વવતી સજીવનું શ્રય: સાધી શકાય છે. સુવ જીવામાં અને જીવામાં જેને સમભાવ પ્રગટ્યો હાય છે તે ઋષિ મહાત્મા સાધુ આદિ પઢના અધિકારી બની શકે છે.
For Private And Personal Use Only