________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૬]
ભૂમિમાં અધ્યાત્મજ્ઞાનના એવા ઉચ્ચ જીતુ સરકારે પડ્યા છે કે મોટામાં મોટા જે જે વિદ્યાના આવર્તમાં ઉપરે છે તેમ અધ્યા ત્મજ્ઞાનના પ્રકાશના માળે ગતિ કરે છે અને તે અન્તે નિવૃત્તિ માને ઈચ્છે છે. અધ્યાત્મજ્ઞાનવર્ડ આત્માન્નતિના પરિપૂર્ણ શિખરે પહોંચવાની કાઇ ઉત્તમમાં ઉત્તમ શાન્ત ને સ મકારે નૈસર્ગિક નિવૃત્તિ જીવન ગાળવાયા ભૂમિ હાય તો તે આોવની છે. આયુષની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુમા રહ્યા ડેય છે તે અન્ય ભૂમિમાં નથી. અતએક અધ્યાત્મજ્ઞાનની નમિ ભગત છે તેથી અાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અગામાતાને ગુરુગમ બનયાનુ સી અભ્યાસ કરવાની જરૂર છે. ગુરુગમ વિના આધ્યાત્મિક શાવે વાંચવા માત્રથી વાસ્તવિક અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાની યેથી સદ્ગુરુની પ્રાપ્તિ વી એઈએ અને પશ્ચાત તેના દેશભ્ય મની અધ્યાત્મ શાઓના અને નયાની અપેક્ષાપૂર્વક પરિપૂર્ણ અયાસ અને જોઈએ તથા પશ્ચાત્ ચોગાભ્યાસક શ્રી સદ્ગુરુના પાસાં ચેડીને અધ્યાત્મશાસ્ત્રોનાં રહસ્યાના એકાન્તમાં અનુભવ કરવા જોઈએ. મધ્યાત્મશાસ્ત્રોના અનુભવ તે ઘણા કાલે મધ્યાત્મજ્ઞાનનું હૃદય માં પરિઅન થયા પશ્ચાત્ પ્રકટે છે. અતએત્ર અધ્યાત્મશાસ્ત્રોનું વાચન કરીને એકદમ ફ્રેઈબલના અંત ન બાંધવા જોઇએ. અધ્યાત્મસાઓ અને વેગશાઓને પરિપૂર્ણ અભ્યાસ કર્યો પશ્ચાત્ ચેગને અભ્યાસ કરી અધ્યાત્મજ્ઞાનનું પ્રત્યેક ચ્હસ્ય સમજવા માટે એકાન્તમાં બહુ મનન કરવુ જોઇએ. પૂર્વભવના આધ્યાત્મિકજ્ઞાન-સંસ્કારથી સવમાં સહેજે અધ્યાત્મજ્ઞાનપ્રતિ રુચિ ઉદ્ભભવે છે અને અધ્યાત્મક
For Private And Personal Use Only