________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭૪ ]
કમણ્યાગ
પ્રાપ્ત કરવા જોઈએ. પૂર્વાચાર્યોંએ મન-વાણી અને કાયાની શક્તિઓને ખીલવવા સબધી અને તેને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવા સંબંધી ચાગશાસ્ત્રમાં-અધ્યાત્મશાઓમાં અનેક યુક્તિઓ દર્શાવી છે, તે ગુરુગમથી અવધ્યાવિના આત્માના તાબે મન વાણી અને કાયાને કરી શકાય નહિ. પ્રથમ પ્રાયની શક્તિ ખીલવીને બ્રહ્મચારી મનવાથી શરીરની આરેાગ્યતા અને સુદૃઢતા સરક્ષી શકાય છે. શારીરિક વીર્યની સરક્ષા કર્યાવિના કાયાની શક્તિા અને માનસિક શક્તિયા ખીલવી શકાતી નથી. પૂર્વોચાર્યાં મહાપરાક્રમથી વિશિષ્ઠકાર્યો કરતા હતા; તેનુ કારણ એ હતું કે તેઓ કાયિક બ્રહ્મચ વડે વીની સરક્ષા કરવી એજ સસ્વ માનતા હતા. તેઆ માલ્યાવસ્થાથી ઊર્ધ્વરેતા હતા. તેઓ ઊર્ધ્વરેતા બનવાના ઉપાચાને આદરતા હતા અને બ્રહ્મચ ને આત્મારૂપ અવએધીને કદાપિ એક વીના બિન્દુને પણ પાત થવા દેતા નહાતા. બ્રહ્માચ વડે તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મનને અને કાયાને આત્મવશ કરી શક્તા હતા. બ્રહ્મચર્યની સરક્ષાયે ગુરુકુલ દિ સંસ્થાઓની સ્થાપના કરતા હતા અને તેએ તેમાં વિદ્યાર્થી ઓને બ્રહ્મચય ધારક મનાવતા હતા.
મથુનના સપમાત્રથી પણ કાયિક માનસિક અને આત્મિક પ્રકટેલી શક્તિઓના નાશ થાય છે તે અન્ય બાબતાનુ તા શું કહેવુ' ? વિશ્વના મનુષ્યમાં જે જે મહાપુરુષા તરીકે વિશ્વકલ્યાણ કરનાર તરીકે પ્રસિદ્ધ થઇ ગયા છે તેમાં ખરેખરી પ્રાચયથી શક્તિ અવમેધવી. કાયિક વીયની સરક્ષા
For Private And Personal Use Only