________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મચાગ ચિને પાળી સકે છે. વધારે ગુણ ખરેખર વીધી સંક્ષિા કરવાને ક્રિય છે. કોઈ પણ રીતે વીયને ખાશને આવા દેવે અને તેનું પાલન કરવું કે જેથી અનેક પ્રકારના માનસિક, વાચિક અને કાયિક બળની સંરક્ષા થાય. ૯ શારીરિકવીર્યનું રક્ષણ કરવું, ભાવબ્રહ્મચર્યની
પ્રાપ્તિ થથી એ મહાદુર્લભ છે. પૂ. ર૩૭ સંસારમાં કલ્યાણકારીની ય વ્યવહારથી અહી થાય છે પરંતુ છાની સ્થિતિ જાવાપૂર્વક આભરમણલા - સ્થિરતા સમાણિક ભાષાપ્રહ્મચર્યની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે. દ્રવ્યહ્મચર્યથી ભાવબહાથર્ય અનંતગુણે ઉત્તમ છે. આત્મજ્ઞાની દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્ય ધારણ કરવા શક્તિમાન થાય છે.
૮૦-સસારનું મૂળ ખરેખર એક અપેક્ષાએ વિચારીએ તો કામ છે. રૂપ અને સ્પશે બેમાં સુખબુદ્ધિ ધારણ કરે છે તેથી કામના ઉદયને તેઓ વધારે છે. શબ્દ રંસ રૂ૫ ગંધ અને સ્પર્શમાં વાસ્તવિદ્દષ્ટિએ અવલોકતાં દુઆ રહ્યું છે તેને જે મનુષ્ય વિચાર કરે છે તે કામના ઉદયને નિષ્ફળ કરવા સમર્થ થાય છે; કામના વિકલ્પસંકટપાથી મનુષ્ય ચારે તરફથી અનર્થોના પાસમાં ફસાય છે અને પશ્ચાત તે લીસ્ટમાં જેમ માંખી સપડાય છે તેમ અન્યાયા તા થઈને પરત રતાપૂર્વક અનેક દરખાને આ ભવમાં હરી લે છે; પરભવમાં પશ્ચાત શું બનશે તે તે જ્ઞાનીઓ જાણે આત્માના વાસ્તવિક ચાત્રિમાં મહાવિધ્ર નાંખનાર કામપરિકૃતિ છે. કામની પરિણતિને
For Private And Personal Use Only