________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬]
કમગ દેવે જોઈએ. સતતા ક્યાસવડે પ્રત્યેક કાર્યની સિદ્ધિ સખ થઈ શકાય છે, એમ બાલ્યાવસ્થાથી તે અદ્ય પર્યન્ત પ્રારંભી પ્રત્યેક કાયના અનુભવથી અવબંધાય છે. અએવ મનુષ્ય ! કઈ પણ કાર્યની પરિક્ષામાપ્તિ માટે સતતાભ્યાસને સેવન કર અને તકાય કરવાનો આત્મશક્તિની વિવૃદ્ધિ કર !!! સતતાભ્યાસમાં કંઈ પણ વિલંબ વા વિન થવાથી આત્મશક્તિ જે પ્રવાહ સતત વહેતે હોય છે તે અન્દ પડે છે. અતએજ સતતાયાસની યોગીઓએ અત્યંત આવશ્યક્તા સ્વીકારી છે. અવિચ્છિન કાલદ્વારા અને ઉદ્યમ દ્વારા સતતાભ્યાસ કરવાથી બહુ કાલે જે જે કાર્યો સિદ્ધ થવાનાં હેય છે. તે અ૫ કાળમાં સિદ્ધ થાય છે. અવિલંબ રીતિએ સતતાભ્યાસને નિયમિત વ્યવસ્થા દ્વારા સ્વતાં કર્તવ્ય કાર્યોમાં વ્યવસ્થિત પદ્ધતિએ આત્મશક્તિને સુવ્યય થાય છે અને તેથી કર્તવ્ય કાર્યો ત્વરિત સુવ્યવસ્થાથી કરાય છે. સતતા વ્યાસવર્ડ અને અસ્ત્રશસ વિદ્યાઓને તપ કરી પ્રાપ્ત કરી હતી. વિદ્યા કલા યુદ્ધ વ્યાપાર આદિ કર્તવ્ય કાર્યોને સતતાભ્યાસથી ત્વરિત સિદ્ધ કરી શકાય છે. ખગોળશાસ્ત્રીઓએ સતતાભ્યાસગે અનેક જતિ સંબંધી શોધ કરી છે. વિજ્ઞાનવાદીઓએ સતતાભ્યાસયેગે પાશ્ચાત્ય દેશોમાં અનેક પ્રકારની શેધ કરી આ વિશ્વમાં અનેક વ્યાવહારિક પ્રવૃત્તિને સુગમ કરી દીધી છે. સુદ્ધકલાના શસ્ત્ર સંબંધી સતતાભ્યાસયેગે પાશ્ચાત્ય દેશોમાં અનેક પ્રકારની શેાધ થઇ છે. સતતાભ્યાસગે હવાઈ વિમાન સંબંધી અનેક પ્રકારની જર્મની અને ફ્રાન્સ વગેરે દેશમાં શોધ થઈ છે અને હજી બધે થશે. કર્તવ્ય કર્મ સંબંધી સતતાભ્યાસગે કામણિ બુદ્ધિ ઉત્પન્ન થાય છે તથા તેથી આત્મામાં કર્તવ્ય કાર્યશક્તિની
For Private And Personal Use Only