Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 200
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કણિકાઓ : [૧૭] વિવૃદ્ધિ થાય છે. અતએવ આત્મન્ ! કન્ય કાચાને સતતાભ્યાસયાને ગમે તે રીતે ગમે તે ઉપાયે કર ! !! ૧૨૯-કારણુયાગ કાની સિદ્ધિ પૃ. ૩૯૦-૩૯૧ કોઈ પણ કાય પ્રવૃત્તિના અભ્યાસની પર પરાથી કાર્યોની સિદ્ધિ થાય છે. પરંપરાભ્યાસને શ્રીમદ્ મહાવીર પ્રભુએ અનેક જન્મામાં આત્માની શક્તિયે ખીલવતાં ખીલવતાં થરમભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ગૌતમબુદ્ધે અન્ય ભવામાં પરંપરા યાસે અધ્યાત્મ શક્તિને ખીલવી હતી તેથી તે ગૌતમબુદ્ધાઅવતારમાં અનેક લેાકેને સ્વધમમાં આકર્ષી શકા. પરપરાભ્યાસથી જે જે શક્તિયેાની ન્યૂનતા ડાય છે તે તે શક્તિયાની પૂર્ણતા થાય છે. શ્રી ઋષભદેવ પ્રભુના અવતારમાં પરમાત્મપદની જે જે શક્તિયા ખીલી હતી તેનુ સત્ય કારણ પર પરાભ્યાસ હતુ. શ્રી શાન્તિનાથ પ્રભુનુ આવતાશિ જીવન વાંચતાં અવમેધાશે કે પરંપરાઅભ્યાસખળે તેમણે સ આધ્યાત્મિકશક્તિયેા ખીલવી હતી. કાઇ પણ વ્યક્તિની ખીલેલી શક્તિયાને ઉદ્દેશી કથવામાં આવે છે કે એણે પૂર્વભવમાં તે તે શક્તિયાની પ્રાપ્તિ માટે સમ્યગ્ અભ્યાસ કર્યો હતા. પ્રભવસ કાર અને પૂભવાન્યાસયાપમવંત મનુષ્ય આ ભાવમાં અલ્પ પ્રયત્ને મહત્યા કરી શકે છે.એમ અનુભવષ્ટિથી સૂક્ષ્મ નિરીક્ષણ કરાશૈતા ત્વરિત પ્રખાધાશે. શ્રી નેમિપ્રભુનું પૂર્વભવાનું ચરિત વિલાતાં ત્વરિત પ્રમેાધાય છે કે પર પરાઅભ્યાસે સ્વાત્મામાં તે તે પ્રકારની શક્તિયે પ્રગટે છે. આ ભવમાં અને પરભવમાં પર પરાઅભ્યાસનુ અળ એટલું અધુ' પ્રકટે છે કે તેથી પ્રાપ્તિસ્થિતિથી વિનિપાત થતા નથી. ઉચ્ચસ્થિતિની અવધિ પ્રાપ્ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226