Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ:
[૧૧] કર્તવ્ય કાર્યોમાં આત્મશક્તિની શ્રદ્ધાથી એટલા બધા શિથિલ બની ગયા છે કે તેઓ માંસના ચાના જેવા ચેતન્યાહીન દેખાય છે.
૧૩૩ આત્મશ્રદ્ધા કાવ્ય પૃ. ૩૯૫ આત્મશ્રદ્ધાવડે કાર્ય કર માનવી,
આત્મશક્તિ પ્રથમ તવ વિચારી; આત્મશ્રદ્ધાથકી ન્નતિ થાય છે,
જમમાં દેખાશે ભવ્ય ભારી. આ. ૧ આત્મશ્રદ્ધાથકી ધાર્યું જ્ઞમાં થતું,
મેરુ કંપાવતાં તેડ ચાલે, કૃણુકેશી અરે માનવી સહુ કરે,
સવાંગણે સિંહને શીધ્ર પાળે. આ. ૨ કેટિવિને પડે સૂર્ય સ્વામે અડે,
હેયે શ્રદ્ધાવડે કાર્ય કરવું; કાર્ય કરતાં થકા સ્વાધિકારે ખરે,
શ્રેય છે મૃત્યુથી વિશ્વ મરવું. આ. ૩ મરજી થઈ ખરે કાર્યકર તાહારૂ,
નામ ને રૂપને મેહ ત્યાગી; ફજ હારી અદા કર અરે માનવી,
આત્મશ્રદ્ધાબળે નિત્ય જાગી. આ. ૪ કાર્ય કરવાનાણી શક્તિ આત્મમાં,
અન્ય આશ્રય થતું કેમ ભેળા?
For Private And Personal Use Only

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226