________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૩૪ ]
!
કમભ્યાગ
ગુજરાતમાં રાજ્ય રહ્યું નહિ. પ્રતાપરાણાને ભામાશાહે અનેક પ્રકારની રાયપ્રવતક સમ્મતિ આપી હતી અને પુશ્કેલ ધનની સાહાય આપી હતી જેથી પુનઃ સ્વરાજય સ્થાપી શકયા. રાનારું ગોખલે વગેરે સત્પુરુષોની સલાહ રાજ્યકા માં કેટલી બધી ઉપયેગી થઇ પડી છે તે સમસ્ત ભારત અવખાધે છે. શિવાજીને તેના ગુરુ રામદાસ તરફથી રાજ્યતંત્ર ચલાવવાની ઉત્તમ સમ્મતિ મળતી હતી, તેથી શિવાજીના પર દક્ષિણીએના રાગ વચ્ચેા અને રાજ્યસ્થાપન સંબંધી સ પ્રકાની તેએનાથી સાહાત્મ્ય મળી શકી; સત્પુરૂષોની સન્મતિ લઈને આર્યાવર્તીના પૂર્વ રાજાએ રાજ્યતંત્ર ચલાવતા હતા તેથી તેઓની રાજ્યવ્યવસ્થા સારી રીતે રહી શકતી હતી અને તેએ પ્રજાના પૂર્ણ પ્રેમ મેળવવા ભાગ્યશાળી બનતા હતા. પ્રજાના પૂર્ણ પ્રેમ મેળવવા એજ રાજ્યપ્રવતકાનું મુખ્ય કર્તવ્ય છે, અકખર વગેરે એ ત્રણ સારા બાદશાહે સિવાય અન્ય બાદશાહાએ હિન્દુઓના પ્રેમ જીતવા પ્રયત્ન કર્યાં. નહિ, તેથી અન્તે દિલ્હીની ગાદીની ચિરસ્થાયિતા તેના વંશને માટે રહી નહિ. બ્રિટીશસરકાર પ્રજાના પ્રેમ આક પર્યાય એવા ઉપાયા લે છે અને કાઈના ધ'માં આડી આવતી નથી તેથી તેના રાજ્યને હિન્દુઓ ન્હાય છે. બ્રિટીશસરકાર પ્રજાના ભાગેવાન સત્પુરુષાની સલાહ લઈને કાય પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. પાર્લામેન્ટમાં કાન્ઝવેટીવ અને લીખરલ વગેરે પક્ષાની સલાહ લેવી એ સત્પુરૂષોની સન્મતિ અવમાધવી. પાંડવા તરફથી દુર્ગંધનની પાસે કૃષ્ણે ગયા હતા અને કૃષ્ણે પાંડવાની સાથે યુદ્ધ કરવામાં આર્યાવર્તીની પડતી છે, લાખા મનુ યાના નાશપૂર્વક તમારા નાશ છે અને તેથી સલાહશાંતિથી તમારે વર્તવુ જોઈએ-ઈત્યાદિ શુભસમ્મતિ -સલાહ આપી પરંતુ દુર્ગંધને શ્રીકૃષ્ણની સમ્મતિને હંસી કાઢી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only