Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 190
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસતાં ત્રીજમવાને કર્ણિકાઓઃ [૧૭] આત્મસમાન માની તેની સાથે એકદયતા ધારણ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રભુના નામે અનેક પકારે કરવામાં આવે હૈયે શું? ખરેખર કંઈ નહિ. અન્ય જીને પોતાના આત્મા સમાન દેખવામાં કઈ જાતને બહાનિમિત્તાવડે. મેહ ન ઉપજે ત્યારે સમજવું કે હવે કંઈ મેહનિદ્રા ટળવા માંડી, છે અને જાગ્રત થઈ વિશ્વમાં ઉત્તમ કાર્ય કરવાનું આવ્યું છે.. મેહને પડદે પિતાના પરથી ખસતાં અન્ય મનુષ્યના વાસ્તવિક આત્માઓને દેખવાની શક્તિ પ્રગટવાની સાથે મૈત્રી પ્રમોદ માંથશ્ચ અને કાર્યભાવના પ્રકટવી જોઈએ અને તે આચારમાં મૂકવાની સાથે તેને અનુભવ આવે ત્યારે અવધવું કે હવે કંઈ જાગ્રત થવાનું કાર્ય કરવાને ઉઠવાની ગ્યતા આવી છે. સર્વ જીવાના. ભલામાં અને તેઓનાં દુઃખ હરવા માટે હૃદયમાં શુદ્ધ પ્રેમ અને સેવાની ભાવનાઓ પૂરજોસમાં સિધુના પૂરની પેઠે ઉછળતી હોય ત્યારે સમજવું કે મેહનિદ્રાને વિલય થવા લાગે છે અને કંઈક જાગ્રત્ દશા થઈ છે. ધર્મના મતભેદ પ્રભેદેની ચર્ચાઓના ખંડન-મંડનમાં મેહના ઉછાળા પ્રગટતા હોય ત્યાં ચેતનજી ઊંધેલા જાણવા અને તેઓને તત્સમયે મેહરાજા લુંટતો હોય એમ અવધવું. ૧૨પ-લેની લાગણું જાણું જે મનુષ્ય વિવેક પૂર્વક કાર્ય કરે છે તે જ ખરેખર કર્મયોગી બને છે. પૃષ્ટ ૩૭૪ થી ૩૮ જે મનુષ્ય કૃત્યાય વિવેક પૂર્વક કાર્ય કરે છે તેઓજ કમયેગી ખરેખરા બની શકે છે. કમલેગી તરીકે દાદાભાઈ નવરોજજી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226