Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 189
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૫૬] કમગ ઈષ્ય નિન્દા અહંકાર નામરૂપની વાસના, લોભ કામ આદિ અનેક રૂપ ધારણ કરી તેમાં પ્રર્વેશ કરે છે અને પશ્ચાત્ તેને પગ તળે કચરાતી કરી નાખે છે. આટલાંટિક મહાસાગરના સ્થાને પૂવે એક મોટે દેશ હતું અને ત્યાં જેનલેકેના જેવા મનુષ્યની વસતિ હતી, પરંતુ ત્યાંના મનુષ્ય પરસ્પર એકબીજાનું અશુમ કરવા લાગ્યા અને મનુષ્યમાં રહેલા આત્માઓ કે જે પરમાત્મા છે તેને દુઃખ દેવામાં પરસ્પર પ્રવૃત્ત થયા અને હિંસાવડે દેશને રક્તમય કરવા લાગ્યા ત્યારે તે દેશપર સાગર ફરી વળે. મેહના દાસ બની પરમાત્માથી દૂર ખસવા લાગ્યા તેથી ઈરાન ઈજીપ્ત ગ્રીસ વગેરે દેશની પડતી થઈ અને હાલ પણ પડતીમાં છે અને ઉધેડીથી સડી ગયેલા વૃક્ષોના જેવી છે તે દેશની સ્થિતિ છે. જીવતા આત્માઓના ઉપર પૂજ્યભાવ જે દેશમાં નથી અને જે દેશ ઘેરપૂજક છે તે દેશમાં મેહને જીતીને સર્વ મનુષ્યોને જાગ્રત કરે એવા પુરુષ પેદા થતા નથી અને તે દેશની પડતી થાય છે. આ વિશ્વમાં મનુષ્ય પશુઓ પંખીઓ વગેરે જીને પિતાના આત્માની સમાન દેખવામાં જે ધર્મ વિરોધ નાખે છે અને અમુક ધર્મના વિચારોથી ભિન્ન વિચારવાળા મનુષ્ય પર વિર અને અશુમ કરવાની દષ્ટિમાં ઉમેરો કરે છે એ કેઈપણ ધમ આ વિશ્વમાં જીવવાને લાયક હેતું નથી. ૧૨૪ ભાવીભાવ અવશ્ય બને જ છે. પૃ. ૩૭૨ પ્રત્યેક મનુષ્યમાં વા પ્રત્યેક પ્રાણીમાં પ્રભુ માનીને તેની સેવાભકિત ન કરવામાં આવે અને તેઓને પોતાના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226