Book Title: Karmayoga Karnikao Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 194
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : [૧૬] દીનતાના વિચારે ઘેરી શકે નહિ. આ વિશ્વમાં કયય-વિવેક અને ઉત્તમ વ્યવહારવડે કાર્યપ્રવૃત્તિ કરતાં કાર્યની સફલતા ન થાય એવું સ્થૂલદષ્ટિથી દેખાય તે પણ અન્તરમાં વિચારવું કે મારું કર્તવ્ય મેં કર્યું છે. મારી ફર્જ અદા કરવામાં મારે સત્યાનન્દ માનવે જોઈએ. કેઈ કમના ઉદયથી વા અન્ય કારણથી કાર્યસિદ્ધિ ન થાય તે તેથી કર્તવ્ય-ફજ બજાવ્યાથી મનમાં અંશમાત્ર શાક ન કરવું જોઈએ. શક્તિને કર્તવ્યકમમાં ફેરવ્યા પશ્ચાત્ ગમે તે થાઓ તે મારે દેખવું ન જોઈએ અને શેક પણ ન કરવું જોઈએ. આન્નતિના માર્ગ પર સ્થિર રહીને કર્તવ્ય-કાર્યો માટે જે જે બાદશામાં હું મુકાયેલ છું તે તદનુસારે કાર્યો કરવા જોઈએ. શોક એ ખરેખર આત્માની નબળાઈ છે. આત્માની મતદશામાં શોક પ્રગટ જ નથી. કથનીય સારાંશ એ છે કે ત્યારે શેક ન કરવું જોઈએ. ૧૨૬ આત્મશકિતને વિકાસ કરવો. પૃ. ૩૮૩ સદા ઉત્સાહથી મનડું ભરીને કાર્ય ઝટ કરવું ભયંકર ભૂતડાં દેખી, કદાપી કાર્ય ના ત્યજવું. ૪ કદી ન વેચવું મનડુ, કદી ના વેચવી કાયા; બની પરતંત્ર અથી , કદાપિ કાર્ય ના ત્યજવું. ૫ બને છે હેળીને રાજા, ત્યજે જે કાયદા પ્રારંભી, મનુષ્યનું શુભંકર જે, કદાપિ કાય ના ત્યજવું. ૬ બની ગાફલ પ્રમાદે જે ત્યજી દે કાર્ય પ્રારંછ્યું, વિના મૃત્યુ સુ જાણી, કદાપિ કાયર ના ત્યજવું. ૭ ૧૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226