________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૧૪૪ ]
ક્રમ ગ
ભૂતકાલીન કર્તવ્યની સ્મૃતિથી વર્તમાન અને ભવિષ્ય પર અનંન ઉત્તમ અસર થાય છે. મહમદ ગીઝનીને છેવટે કરેલ પાણ માટે ઘણા પશ્ચાત્તાપ થયા હતા. તેમજ સિકન્દરને સ્ત્ર જીદગીમાં ઇલ અનીતિ પાપો માટે ઘણા પશ્ચાત્તાપ થયેા હતા. ખંવાર છેવટે તેમણે જેવા પશ્ચાત્તાપ કર્યું તેવા યુવાવસ્થાથી પેતાનાં અશ્રુમ મૃત્યુ માટે પશ્ચાત્તાપ થયા હત તા તેઓ આ વિશ્વમાં યુદ્ધ-લુટફાટ-મારામારી-કાપ'કાપી અને અનેક મનુષ્યાનુ રક્ત રેડવાના કરતાં તેઓ નીતિ શાન્તિ સાજનિક હિત કા દેશવિશ્વસેવા વગેરે શુભ કાર્યોના માળે ઉતરી જાત અને તેથી તેઓનું જીવન ઉચ્ચ બનત. ભૂતકાલમાં જે જે શુભાશુભ વિચાર અને શુભાશુભાચાર વાળા પર્યાય સેવેલા હોય છે તેમાંથી સત્યને તારવી શકાય છે અને પાપાના પશ્ચાત્તાપ કરાય છે. તેથી પરિણામ એ આવે છે કે વર્તમાન કવ્ય વિચારે અનંત ગુણુ વિશુદ્ધિ પ્રગટે છે. લગેટીવાળા ભૂતકાલનાં કાર્યોની યાદી કરવાથી સ્વભૂલાની યાદી તથી વમાનમાં તેવી ભૂલ કર્યાં વિના ચેતીને એક વિદ્વાન બ્રાહ્મણુ હતા, તેને સંન્યાસ ગ્રહેવાની ઇચ્છા થઇ, તેણે સન્યાસ ગ્રહણ કર્યો. અને તે નદીના કાંઠે વિચારવા લાગ્યે. ચામાસના કાલ આવ્યા ત્યારે તેના મનમાં એવી ઈચ્છા થઈ કે નદીના કાંઠે કાઈ ખંડમાં શુક્ા હોય ત્યાં રહેવુ. એક ગામ પાસે નદીના કાંઠે ગામથી થોડે દૂર એક ગુફા હતી તેમાં તેણે વાસ કર્યાં અને પ્રાણાચામની સાધનાપૂર્વક ધ્યાન કરવા લાગ્યા. તેની પાસે સુજ્ઞ ગૃહસ્થે આવી દન કરવા લાગ્યા. સન્યાસી મહારાજની ગામમાં લાકે સ્તુતિ કરવા લાગ્યા. ગ્રામ્ય પુરૂષ દન કરીને સ્વાત્માને
અને આચારમાં મહાત્માની પેઠે આવે છે અને ચાલી શકાય છે.
For Private And Personal Use Only