________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ : જન્મથી કઈ સદ્દગુણી હેતે નથી. પ્રતિક્રમણથી સવે મનુષ્ય ગુણ થાય છે. વ્રતમાં લાગેલા મેલને પ્રતિક્રમણરૂપ સાબુથી પેઈને ત્રની નિમલતા કરી શકાય છે. ભૂતકાળના અનન્ય ભાનાં કમરને ક્ષય કરનાર પ્રતિક્રમણ છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીચારે સેવતાં જે કાંઈ ભૂલે થઈ હોય તેને પશ્ચાત્તાપ, નિંદા અને ગહરૂપ પ્રતિક્રમણ છે. મગજની સમાનતા રાખીને સેવા આદિ કમગનાં કાર્યો કરતાં સમભાવ ન રહ્યો હોય અને વિષમભાવ થયે હેય તે ત્યાંથી પાછા ફરીને સમભાવમાં ગમન કરવું તે પ્રતિક્રમણ છે. અસત્ય વિચારમાંથી સત્ય વિચારમાં આવવા પ્રયત્ન કરે પક્ષપાત દષ્ટિમાંથી અપક્ષપાત દષ્ટિમાં આવવા પ્રયત્ન કર, દણિરાગમાંથી નીકળી મધ્યસ્થભાવમાં આવવા પ્રયત્ન કર, એકાતવાદમાંથી અનેકાન્તવાદમાં ગમન કરવું; નિરપેક્ષ વ્યવહારમાંથી સાપેક્ષ વ્યવહાર માનવા પ્રયત્ન કરો. અશુભ વ્યવહારથી શુભ વ્યવહારમાં પાછા ફરવું અને અસભ્ય વર્તનથી પાછા ફરીને સભ્ય વર્તનમાં આવવા પ્રયત્ન કર-ઇત્યાદિ પ્રતિક્રમણ અવધવું. અનન્તાનુબંધી કષાયના પરિણામથી પાછા હેવું, અપ્રત્યાખ્યાન કષાયથી પાછા હઠવું પ્રત્યાખ્યાન કષાયના પરિણામથી પાછા હઠવું અને સંજવલન-ધ-માન-માયા-લેજ કષાયથી પાછું ફરવું તે પ્રતિક્રમણ છે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ધ્યાનમાં પ્રતિક્રમણ કરી, ક્ષપકશ્રેણિ ચઢી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
અસતેષપણાના વિચારને આલેચી સંતેષના વિચારે તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. તૃષ્ણના વિચારોને નિન્દી-ગાહી તેનાથી પાછા ફરી સંતવના વિચારોમાં આરૂઢ થવું તે પ્રતિક્રમણ
For Private And Personal Use Only