________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૨૧] જે જે દે ઉત્પન્ન થાય તેનાથી પાછા ફરવામાં ન આવે તે પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ, એમ ખાસ લક્ષ્યમાં રાખીને પ્રતિક્રમણ કરવું જોઈએ. ગૃહસ્થાએ અને ત્યાગીએાએ કર્મના પ્રદેશમાંથી પાછા ફરીને આત્મપ્રદેશમાં આવવા માટે પ્રતિક્રમણ કરવું જોઈએ. ચેરી–વ્યભિચાર-હિંસા-જૂઠલભ-બેટીસાક્ષી ચાડીચુગલી–વિશ્વાસઘાત-કેધ–કલેશ–ઝઘડા-ટંટા-વૈર–અહંકા-કપટ અને નિજા વગેરે દેથી પાછા ફરાય અને અસ્તેય-બ્રહાચર્ય—સત્યનિભતા-વિશ્વાસ–મેગ્યાદિ ભાવના–પ્રમાણિક્તા-સરલતા–ક્ષમાલઘુતા-ક્ષમાપના અને આત્મભાવના વગેરે ગુણેમાં દરરોજ આગળ વધાય તે અવાવું કે પ્રતિક્રમણ ખરેખરું થાય છે. દુર્ગુણેથી અર્થાત પાપથી પાછા ફરવાને પરિણામ ન હોય ત્યાં પ્રતિક્રમણ નથી. રાત્રિ અને વિવમાં કયા કયા અનીતિષે કરાયા તેની જેઓને ચાદી ન હોય અને જે કયાંથી પાછા ફરીને ક્યાં આવવાનું છે તે જાણતા ન હોય તેઓ પ્રતિક્રમણના અધિકારી થયા નથી એમ અવબાવવું. ગૃહસ્થ અગર ત્યાગીઓમાં પાપથી પાછા ફરવારૂપ પ્રતિ– ક્રમણ-પરિણામ થાય અને તે પ્રમાણે વતાંય તે તેની છાપ જેઓ પ્રતિક્રમણ ન કરતા હોય તેના ઉપર પડે છે અને તેથી તેઓ પ્રતિક્રમણ આવશ્યકને સ્વીકાર કરે છે. પાપ અર્થાત્ ગુણેઅનીતિ અને અપ્રમાણિક્તાથી પાછા ફરનાર મનુષ્ય ખરેખર પ્રતિ
માણુ શબ્દની અને તેના રહસ્યની છાપ, મેલ્યા વિના અન્ય મનુષ્ય પર પાડી શકે છે. આખી દુનિયામાં પ્રતિકમણ અથવા પાપથી પાછા ફરવાનું આવશ્યક મહતવ ફેલાવવામાં આવે તે દુનિયાના મનુષ્યમાંથી પાપ ટળી જાય. શ્રી સવજ્ઞ વીરપ્રભુએ પ્રતિક્રમણને આવશ્યક કાર્ય તરીકે ઉપદેથયું છે તે ખરેખર યથાર્થ છે. પ્રતિક્રમણના અધ્ય
For Private And Personal Use Only