________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪]
કણ્યાગ
પ્રાપ્તિ થાય છે. વિવેકપૂર્વક પ્રત્યેક ક્રાય પ્રવૃત્તિ કરતાં આત્માન્નતિક્રમમાં વિદ્યુવેગે ગમન કરી શકાય છે. વિશેષ લાભ અને કન્યની ખરેખર પરિતઃ સધાગાની પરિસ્થિતિયા તપાસી જે નિશ્ચય કરાય તે વિવેકથી થાય છે. આત્માની શક્તિના અનુસારે અમુક કા પ્રવૃત્તિને સ્વસ્વાધિકારે સેવવાચેાગ્ય છે એમ વિવેકથી નિશ્ચય કરી -કાય છે. અતએવ લભ્ય મનુષ્યએ કાર્ય પ્રવૃત્તિ કરતાં વિવેકથી તેના વિચાર કરવા જોઈએ. વિવેકવિના આચારો અને વિચારામાં -અનેક પ્રકારના ધેાટાળા થયા કરે છે. જે દેશના અને જે ધના મનુ યામાં વિશેષ પ્રમાણમાં વિવેક જાગ્રત થયેલા હાય છે તે દેશની અને તે ધર્મોની તે પ્રમાણુમાં વિશ્વમાં જાહેાજલાલી પ્રગટી નીકળે છે. વિવેકપૂર્વક સ્વચગ્ય કાર્યપ્રવૃત્તિ કરતાં કદાપિ પશ્ચાત્તાપપાત્ર બની શકાતુ નથી; તેમજ આત્માની શક્તિયાના નકામા નાશ તથા દુરુપયોગ થઈ શક્તો નથી. જેમ જેમ મનુષ્ય સત્ર સ ખામતામાં સ્વાધિકારે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે સ્વકાર્ય સિદ્ધિમાં અનેક વિઘ્નાથી મુક્ત થાય છે. ભારતીય અનેક ક્ષત્રિયનૃપતિયાએ વિવેક વિના અનેક દેશરાજ્યધનાં હાનિકર યુદ્ધો કરીને ભારતની અવનતિ કરી—તેની સાક્ષી ખરેખર ઈતિહાસ પૂરે છે. કોરવાએ વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તા તે કદાપિ પાંડવાની સાથે યુદ્ધ કરત નહિ. રાવણે વિવેકપૂર્વક વિચાર કર્યો હાત તે કદાપિ તે રામની સાથે યુદ્ધ કરીને રાજ્ય અને સ્વજાતિસામ્રાજ્યના નાશ કરત નહિં. ગુજરાજેવિવેકપૂર્વક વિચાર કરીને સ્વપ્રધાનની સલાડ માની હોત તેા કદાપિ તૈલંગનૃપતિ સાથે યુદ્ધ કરત નહિ; તેમજ છેવટની સલાહ પ્રમાણે તે વાં હેત તો તેના નાશ થાત નહિ. કનાજના રાજા જયચન્દ્રે વિવેકપૂર્વક દેશાથે સમાજના
For Private And Personal Use Only