Book Title: Kalyanchandraji Maharajnu Jivan Charitra
Author(s): Ratilal Yatishishya
Publisher: Kalyanchandraji Jain Granthmala

View full book text
Previous | Next

Page 145
________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. દેશની અંદર બીજા સમાજે સાથે ઉભા રહેવાને વખત છે. સહકાર અને સંગઠન નહી કરનારી પ્રજા અંદર અંદર લઢીને દુનીયામાં જીવંત રહી જ નથી માટે વાંચક, તારામાં પણ જે સાંપ્રદાયિક ઝેર હોય તો તું પણ કાઢી નાખી વૈમનસ્યને ફગાવી દેજે અને સમાજમાં સંગઠન ફેલાવવા કફની ધારણ કરજે. સંગઠનને અર્થ તે ઘણેજ વિશાળ છે. જેન સંગઠન એટલે જેન નામ ધરાવતા આ આર્ય ભૂમીના એકેએક જૈનને જૈનત્વના ઝંડા નીચે ઉભે રાખવે તે. જેન સંગઠન એટલે ગમે તે ગછ કે સંપ્રદાયની ક્રિયા કરવા છતાં હૃદયમાં જૈનત્વનું ઉજ્વળ અભિમાન રાખતા લાખે જેનેને જેનત્વની કહાઈ સ્વીકારતા કરવા તે. જેને ધર્મનું પાલન કરનારા તથા દરરોજ પ્રાત:કાળે ધર્મ શ્રવણ કરી ધર્મની ક્રિયા કરનારા ઉભય ટંક પાપને આવવા જાણુને કરેલા પાપોની માફી માગવા પ્રતિક્રમણ કરનારા અને અન્ય મનુષ્યએ એટલું જ જાણવાની જરૂર છે કે સમાજના હૃદયમાં આ પૃથ્વી ઉપરથી નાશ કરી નાખવા એક પ્રકારનું સાંપ્રદાયિક ઝેર ઉત્પન્ન થયું છે અને તે ઝેરના કેફથી સમાજની પ્રવૃત્તિઓ વિનાશકારી દેખાય છે. જૈન સમાજ ઉપર આક્રમણ કરવા બીજા સમાજે તૈયાર થયા છે. અને તે ૧૦૪ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226