Book Title: Kalyanchandraji Maharajnu Jivan Charitra
Author(s): Ratilal Yatishishya
Publisher: Kalyanchandraji Jain Granthmala

View full book text
Previous | Next

Page 183
________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. બાદશાહ તરફથી છડી, ચમર, છત્ર, અબ્દાગીરી વિગેરે સાધને મળ્યા અને કંઈક એ સાધનને ઉપગ થવા માંડે એટલે લગભગ ૧૯૯૨ માં આચાર્યની આજ્ઞા લઈ લવજી રૂષિ વિગેરે ક્રમે કરી ત્રણ મહાપુરુષોએ ક્રિયા ઉદ્ધાર કરી લંકાગચ્છમાં બે માર્ગ કર્યો. એક સાધુ માર્ગ અને બીજે યતિ માર્ગ પણ તે લેકાગચ્છનાં જ સાધુઓ કહેવાતા ત્યાર પછી કાળે કરીને ક્રિયાઓ ભિન્ન કરી સ્થાનકવાસી નામ પ્રગટ કરી લગભગ સતરમાં શરૂઆત થઈ. કાગચ્છથી સાવ ભિન્ન પડી ગયાં. લંકાશાહનાં અનુયાયી ગણવા છતાં ભિન્નતા દેખાવા લાગી અને તે ભિન્નતાને અંગે જ ગેંડલમાં પૂજ્યશ્રી ઉપર આક્રમણ કરવા ત્રણ ચાર માણસો આવ્યા હતા અને ઉપર મુજબ પાછા ફરી ગયાં. દિવસે થયા કલહ દબાઈ ગયે. પૂજ્યશ્રીને પણ આ ભિન્નતાથી ઘણું જ ખરાબ લાગ્યું. ચાતુર્માસ પૂર્ણ થયું એટલે પોતે વિહાર કરવાના હતાં ત્યારે સમાધાન માટે તે અગ્રેસરને બોલાવ્યા પણ તેઓ ન આવ્યા. સમાધાન અને સંપની આશા સંકુચીત માનસમાં રાખવી વ્યર્થ છે. શકય એટલા પ્રયત્ન સમાધાનને માટે જ્યારે નિષ્ફળ નીવડયા એટલે પૂજ્યશ્રીએ ગંડલને ત્યાગ કર્યો અને ફરી ન : ૧૩૮ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226