Book Title: Kalyanchandraji Maharajnu Jivan Charitra
Author(s): Ratilal Yatishishya
Publisher: Kalyanchandraji Jain Granthmala

View full book text
Previous | Next

Page 203
________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. શમ્યા પાસે બેલાવી બધાના મસ્તક ઉપર હાથ ફેરવતાં જાણે પોતે છેવટની રજા લેવાની ઈચ્છા પ્રદર્શિત કરતા હોય તે પ્રમાણે છેલ્યા “ મુનિરાજે ! તમારા શાસનને દીપાવજે, કલહને નાશ કરી, ઐકયતાને કેળવજે. આચાર્ય શ્રી ખુબચંદ્રજીની આજ્ઞામાં રહેજે. તેઓ આત્મધર્મિ સંયમમાં એક નિષ્ઠ અને મારા કરતા પણ તમારી વધુ સંભાળ રાખે એવા છે. હું અને તે દેહથી જુદા છતાં એક જ રૂપ છીએ. એમ માની આજ્ઞામાં રહી તેમની સેવા કરજે. તમારા વેષને અજવાળજે. શાસનની શેભા વધારશે. ક્ષ...મા ક...૨..જે.” પૂજ્યશ્રી બાલતાં થાકી ગયાં. વિશાળ સમાજના એક એક આત્માને ઉપરનો શબ્દ સાંભળી આંખમાં પાણી ભરાઈ આવ્યાં. તે દ્રષ્ય જ કરૂણાથી ભરપૂર હતું. યતિઓ અને શિષ્યમંડળની પણ આંસુએથી આંખ છલકાવા લાગી, ત્યાં શિષ્ય અવસ્થામાં રહેલા અત્યારના પુજ્ય છગનલાલજીએ હૃદયને મજબુત બનાવી, પૂજ્યશ્રીને કહ્યું કે ગુરૂદેવ આપની આજ્ઞાનું યથાર્થ પાલન કરીશું. વેષ પરિધાન કરી મરણના ભેગે પણ શાસનની ઉન્નત દશા કરી દીપાવશું. આપ નિશ્ચિંત રહે ! અમે બાળકને આપ ખમાવી અમને ભારે કરે છે. ખરૂ : ૧૫૬ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226