Book Title: Jain Tattva Rahasya Author(s): Bhadrankarvijay Publisher: Premji Korshi View full book textPage 9
________________ K :: કાકા ==== કો IAી ને અક–અર્ક પદાર્થોને શબ્દસ્થ કરતા હતા, તેથી આ લેખે આ પ્રારંભિક જીજ્ઞાસાવાળા અને જાણકારોને ઉપયોગી થશે. JAISALIJJAIN-AII બીજા પ્રકરણમાં “જ્ઞાન રહસ્ય છે. સૌ પ્રથમ જ્ઞાન મેળવવા માટે શું જોઈએ ? તે પ્રથમ લેખમાં સમજાવ્યું છે, કે દર્શન પૂર્વકનું જ્ઞાન સાચું છે. ત્યારબાદ આગળવધેલ સાધક એ આત્માને સાધનામાં સ્થિર કરે છે. અને તે સિવાયનાં સમયે એજ જ્ઞાનનાં પરાવત’ન-સ્વધ્યાયમાં લયલીન બને છે. આ ક્રમે પાંચ લેખે એવા ગોઠવાયા છે. કે જેથી આરોધક સાધક એ પ્રમાણે કરતા થાય તે એને આત્મસિદ્ધિનો અનુપમ અનુભવ થાય. આ લેખે પૂજ્યશ્રીએ લખ્યા છે. તેમ પોતે જીવનમાં એ રીતે જ આગળ વધેલા એટલે જીવનમાં હેય અને તે વાત બીજાને કહેવામાં આવે તે અસરકારક જ હોય છે. તેથી વાંચનારને ખુબ જ અસરકારક થશે. ઘણાભાવિકો આત્માનુભવ કેમ થાય ? તે માટે જીજ્ઞાસાવાળા હોય છે. પણ એમને સાચે ઉપાય મળતો નથી. ત્યારે આ લેખ અમને ખરેખર સચોટ દસ ઉપાય બતાવશે. ત્રીજા પ્રકરણમાં “નવકાર રહસ્ય છે. પૂજ્યશ્રીને અત્યંત પ્રિયવિષય એટલે નવકારમંત્ર. નવકાર મહામંત્ર અનાદિથી છે. અને અનંતકાળ સુધી રહેશે. પણ એ નવકારની અંદર રહેલા વિશિષ્ટ રહસ્યનું જ્ઞાન વર્તમાનમાં આ ઉપકારી પૂજ્યશ્રીએ કરાવ્યું છે. નમસ્કાર મહામંત્રને જુદીજુદી રીતે ઘટાવીને એવો નવો રસ્તો બતાડો કે જેથી નવકાર ઉપર આપણને ભાવવૃદ્ધિ થતાં વાર ન લાગે. આનાં ચિંતન-મનન દ્વારા આગળ વધી સિદ્ધચયંત્ર દ્વારા મંત્રની રાજકaataawaaaaakAraka AAAAAA9 TATAREAKKAKARAKARARA ACAAF TRAT AT ARKARAKARARAKAKAFARA <: AAAAAAAAAAAAA : :::== == ========= ક (YYYYYYYYYYYYPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 282