Book Title: Jain Shwetambar Conference Herald 1906 Book 02
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 12
________________ જૈન કન્ફરસ હેડ [ જાન્યુઆરી "ધરીલ લે, એટલે દરજે સભ્ય અને કૃપાળુ બન્યા છે. ઉત્તમને સંગ હમેશાં ઉત્તમ પરિણામ લાવે છે, અને અનુસાર અવાર-૫ર્તિ શિશામસિંગાય અને વ્યાકરણ, છેદ અને સાહિત્યમાં આપણને અમુક પછી ઉપર ચડે તેમ સંભવિત છે. -આપણી પાઠશાળાની પરીક્ષા લઈ શકે. એર્ષ ધુંરધર આયા અર્થઘસિંહ જ નથી એ દિલગીરી. આ વિષયને અને બિમારી એટલી પ્રાર્થનો છે ૬ ક્ષે ત્રમાંનું એક અંગ-ર્ણ પુસ્તક દ્વાર–આ અને આવ પાશાળાઓની ફતેહથીજ અમુકે છ ફળીભૂત થશે. શ્રીમાન ગૃહસ્થને શ્રીને લાવો લેવા ખા ઉત્તમ સંસ્થા છે. તીક્ષ્ણ બુધ્ધિશાળી પણ ગમે તે સ્થિતિના-શ્રીમાન યા ગરીબ-વિદ્યાર્થી માટે આ ઉત્તમ સંસ્થા છે. આત્માણ કરવા માટે આં પાઠશાળા જેવી બીજી સંસ્થાઓ છેડી છે. પૂજ્ય મહાત્મા દાદાભાઈ નવરેજી. निन्दन्तु नीतिनिपुणा याद वा स्तुवन्तु लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् अद्यैव वा मरणमस्तु युगान्तरे वा . .. न्याय्यात् पथः प्रषिचलन्ति पदं न धीराः સકળ હિંદમાં જે કઈ મૂર્તિ નિવાર્થ, ફરજ સમજીને, દેશની દાઝમાં ભસ્મ થતી હોય તે બા વિષયના નાયક, વડોદરાના માજી દિવાન, એલ્ફીન્સ્ટના કોલેજના એક વખત પ્રોફેસર, તથા હિંદને સાચા પ્રતિનિધિ મી. દાદાભાઈ નવરોજજ છે. આ ગ્રહસ્થને એકને એક પુત્ર ગત થયા છે, બાશાનું કંઈ કિરણ રહ્યું નથી, છતાં જેના હૃદયમાં દેશ તરફની ફરજ એજ જીવન સાફલ્યનું ક્ષ્યબિંદુ હોય એવા મહાત્મા કયા માણસને પૂજ્ય ન હોય? આ વખતની ઈગ્લંડની ચુંટણીમાં મેંશી વર્ષની ઉમરે હિંદનું શ્રેય કરવા પાર્લમેંટમાં દાખલ થવા તેમણે જે ઉમેદવારી કરી હતી, તે આપણું કમનસીબે નિષ્ફળ ગઈ છે, તે માટે અમે અમારે ખરા હૃદયનો શોકે પ્રદર્શિત કરીએ છીએ, મને ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં તેઓ ફતેહમંદ થઈ પાર્લામેંટમાં આપણું શ્રેય કરે. પાર્લેમેંટની બહાર રહીને પણ તેઓ આપણી–હિંદની સેવા મૂંગે મોઢે બજાવ્યા જાય છે, અને તે છે જીવનપર્યત તેઓ બજાવતા રહેવાનાજ, પરંતુ પાર્લામેંટમાં દાખલ થવાથી વિશેષ લાભ કરી રક્ત એ નિઃસંશય છે. જેવી રીતે ઈંગ્લંડની પાલમેંટ બધા સુધરેલા દેશોની પાર્લામેંટની મતા સમાન છે, તેવી જ રીતે આખા હિંદુસ્તાનમાં દૃષ્ટાંત હૈવા જેવી નૅશનલ કોંગ્રેસ છે. આ કોંગ્રેસ રિફ દાદાભાઈ અનહદ ચાહ ધરાવે છે, તેને જ દેશના ઉધ્ધારનું ઉત્તમ સાધન ગણે છે, અને કોંગ્રે૧ના હિત માટે પિતાના પદરથી પણ ખર્ચ કરે છે. મતલબ કે અર્થની વાત આવતાં છટકી જતા થી, પણ શક્તિ અનુસાર તે મદદ પણ કરે છે, એકવીસમી બેઠક આ વર્ષ બનારસમાં થઈ હતી, | વખત પૂજ્ય દાદાભાઈએ એક સંદેશ કોંગ્રેસના પ્રેસીડેટ ઍનરેબલ પ્રોફેસર ગેખ પર મોકલ્યો છે, જેમાં કોંગ્રેસ દેશના ઉધ્ધાર માટે આવશ્યક છે, એમ સ્પષ્ટ જણાવ્યું છે. ઉત્તમમાં Bત્તમ મગજનો આ અભિપ્રાય તદન ફેરવી ન શકાય એવે છે. કોગ્રેસની દલીલ આપણી ન્ફરન્સને પણ લાગુ પડે છે. તેમણે મોકલેલા સંદેશામાંની કેટલીક બાબતે આપણને પણ ઉપયોગી હોવાથી તેનો સારાંશ નીચે આપીએ છીએ.—–“Bગ્રેસ થવા પહેલાં આપણે આપણી સ્થિતિ બરાબર નણતા નહતા. કોંગ્રેસે આખા દેશના સર્વ વગે, સર્વ ધર્મા, સર્વ જ્ઞાતિઓ વચ્ચે દઢ ઐકયા કર્યું છે. કોંગ્રેસ સ્વતંત્ર બ્રિટિશ શહેરીઓ તરીની ફરજો આપણને સમજાવે છે અને બ્રિટિશ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 494