Book Title: Jain Panch Mahavrat
Author(s): Jain Shwetambar Terapanthi Sabha
Publisher: Jain Shwetambar Terapanthi Sabha

View full book text
Previous | Next

Page 12
________________ વળી સાધુનું નામ છે કાચના પ્રતિપાળ છે તે પછી એકેન્દ્રિય મારી પચેન્દ્રિયને પેાષવામાં પુન્ય છે એવી પ્રરૂપણા કરવાથી છ કાય જીવના પ્રતિપાળના જે દાવા ધરાવે છે તે ખાટા થઈ જાય છે. પછી તે તેનુ નામ ફકત પંચેન્દ્રિય પ્રતિપાળ છે એમ કહેવાય અને છ કાય પ્રતિપાળના જે દાવા છે તે રાખી શકે જ નહિ. તેમને છ કાય પ્રતિપાળના દાવા ખરી રીતે રાખવે! જ હાય તેા કેઇપણુ આરભવાળાં કાર્યો કે જેમાં જીવહિંસા રહેલી છે તેમાં પુન્ય થાય છે એવી પ્રરૂપણા તેથી કરાય જ નહિ, એટલા માટે જ ભગવાને સાધુને જીવહિ‘સાનાં નવ કાટીએ પચ્ચખાણ કરવાનું ફરમાવેલ છે. ઇતિ પ્રથમ મહાવ્રતની વ્યાખ્યા ખીજું મહાવ્રત બીજા મહાવ્રતમાં સાધુને જાવજીવ સુધી નિવદ્ય, સત્ય ભાષા એલવી જોઇએ અને જૂઠું નહિ ખેલવાના ઉપર મુજબ નવ કેાટીએ પચ્ચખાણુ હાય છે. પ્રશ્નઃ—ધમ ઠેકાણે સાધુથી જૂઠું ખેલાય કે નહિ ? -તરેઃ—ન જ મેલાય કારણ ધમ જેવા સ્થાનમાં જૂહુ ખેલાય તેા પછી સત્ય અધમ ને ઠેકાણે ખેલાશે કે ? જૂહું ઉત્તમ શું તે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 152