Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૧ )
જ
એક જ
માન મ." . "
ક " . " સંગ - - -
- - - -
શાનપુષ્પાંજલિ
મૂર્ધન્ય પંડિતજી
છે
૪ પૂ. મુનિશ્રી પૂર્ણચન્દ્રસાગરજી. મ.સા. ૪ -
જ્યારે પંડિતજીના સમાચાર જાણ્યા ત્યારે અચાનક મોંમાંથી શબ્દો
સરી પડ્યા કે આજે માત્ર સૂરત કે ખંભાતની - ભૂમિને નહીં પણ સમગ્ર ભારત ભૂમિને એક
ગીતાર્થ મૂર્ધન્ય પંડિતજીની ખોટ પડી છે. જોકે જે આ જગતમાં આવે છે તે જાય છે તે સનાતન સત્ય હોવા છતાં...
કેટલાક , વ્યક્તિઓ માટે આ • વસ્તુ સ્વીકારવા - જન માનસ તૈયાર થતું નથી
પંડિતજીનું વ્યક્તિત્વ એવું જ કાંઈક
- અભુત-આહલાદ ઉપજાવનારું હતું.... કદાચ છેલ્લા કેટલાય સમયથી શારીરિક અસ્વસ્થતાના કારણે તેઓએ ભણાવવા સિવાયના જવાબદારીપૂર્ણ કાર્યો બંધ કરી દીધા હતા. છતાંય માત્ર તેમના નામથી કે માત્ર તેમના નેજા હેઠળ ઘણા-ઘણા શાસનપક્ષે કાર્યો કર્યા...
@ @
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org