Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જ્ઞાનપુષ્પાંજલિ
કદાચ તે કામ કરવા માટે હવે પછીની પેઢીઓની પેઢીઓ પણ કરી શકશે કે નહીં તે વિચાર માંગી લે તેવું છે....
@ @
પંડિતજી. આ નશ્વર દેહને છોડી ચાલ્યા ગયા તેટલા સમાચાર મળ્યા વિશેષ સમાચાર પ્રાપ્ત થયા નથી છતાંય અત્યાર સુધી જે પંડિતજી સાથે વાત થતી હતી તે મુજબ જ તેઓએ પ્રાણત્યાગ કર્યો હશે કારણ આટલા વર્ષો સુધી જેમણે જ્ઞાનને માત્ર ભણાવવું કે આજીવિકા તરીકે માન્યું નથી પરંતુ જ્ઞાનને વાગોળી આત્મ પરિણત બનાવ્યું હતું તેથી આત્મપરિણત થયેલ જ્ઞાનના માધ્યમે જીવ પોતાના મૃત્યુને પણ મહોત્સવ બનાવી જતા હોય છે...પંડિતજી કદાચ સ્વજનને છોડીને ગયા પરંતુ શ્રુતજ્ઞાનની દુનિયામાં તેઓ કાયમ જીવંત બની રહેશે...
@
@
પરિવાર ના વ્યક્તિઓને મોહનીય કર્મના ઉદયને કારણે ક્ષોભ અને શોક જરૂર વર્તે પણ પરિવારે આવા વડીલ પામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org