________________
(૧૨) અનુપ્રેક્ષા એ પણ શાસ્ત્રીય પ્રક્રિયા વિચાર જ્ઞાન ગુણના પ્રકર્ષની પ્રક્રિયાને છે. ભાવના અને અનુપ્રેક્ષા શબ્દમાં જે સૂચવે છે. “જ્ઞાન ઢિયાખ્યાં મોક્ષ:' એ તફાવત છે, તે સ્પષ્ટ થાય છે. મનુ પશ્ચાત્ સૂત્ર એ બે ગાથા વડે સૂચિત છે, ભવન પ્રેક્ષમ્ ધ્યાન થયા બાદ અનુપ્રેક્ષા વડે તથા કરણ શબ્દ વડે નિસર્ગ અને જે સંસારનું સ્વરૂપ વિચારાય તેના અધિગમ – બે પ્રકારની પ્રાપ્તિના ઉપાયને સંસ્કારો વધુ ઉંડા જાય અને એ રીતે સંગ્રહી લે છે. વૈરાગ્ય પુષ્ટ થાય.
આજ્ઞા વિચયાદિ ચાર પ્રકારના ૧૨ ભાવનામાં પણ પ્રથમની છ ધ્યાનની વિચારણા માટે એક લખાણ પ્રાપ્ત સંસારની નિઃસારતા ભાવવા માટે અને થયું છે. જોવા માટે હવે પછી મોકલીશું. પછીની છ ધર્મની સારભૂતતા ભાવવા - આચાર્ય મહારાજનો હસ્ત લિખિત માટે વિચારી શકાય. તે કેવી રીતે એ પત્ર મળ્યો. ધ્યાન વિચાર અંગેની ગ્રંથમાં સ્પષ્ટ કરેલ નથી તો પણ નિર્મળ અનુપ્રેક્ષા જાણી આનંદ થયો, લખાણ પુરું પ્રજ્ઞા વડે શાસ્ત્રથી અવિરુદ્ધ પણે વિચારી થવા આવ્યું છે, તે પણ જાણ્યું. શકાય છે, તે હવે પછી.
યોગ અને કરણનો વિષય અતિ ગ્રંથમાં ભવનયોગ, કરણયોગ પહેલા ગહન હોવા છતાં તેનું પણ સારી રીતે ૮, કરણોનું સ્વરૂપ વીર્યગુણના વિકાસની સ્પષ્ટીકરણ થઈ રહ્યાં છે, તે રીતને સુચવે છે અને પછી ૧૨ કરણનો અભ્યાસીઓને ઘણું ઉપયોગી નીવડશે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૩