________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ម
મૂકયા છે અનેક પ્રકારના સમારભ જેમણે એવા ત્રભુવનરૂપ ઘરને ધારણ કરવામાં સ્તંભ સમાન અને વળી આર ભ રહિત એવા સિદ્ધોનુ મને શરણુ ડેા. ૨૯
सिद्धसरणेण नयवं-भहे उसाहुगुणजणिअअणुराओ । मेणिमि. लंत सुपसत्थमत्थ तत्थिमं भणइ ॥ ૩૦ ॥
સિદ્ધના શરવડે નય અને બાર અગરૂપ બ્રહ્મના કારણભૂત સાધુના ગુણ્ણાના ઉપજ્યેા છે અનુરાગ જેને એવા ભવ્ય પ્રાણી પૃથ્વીને અડયુ' છે અતિ પ્રશસ્ય મસ્તક જેવુ એવા થઇ ત્યાં આ રીતે કહે. ૩૦
जिअलोध बंधुगो, कुगइसिंधुणे पारगामहाभागा । नाणाइएहिं सिવમુદ્ર—સાહના સાદુળો નાં શા
For Private And Personal Use Only